________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२५
અવતરણ—આ પ્રમાણે અત્યાર સુધી જુદાં જુદાં વિશેષણે આપી આત્મ સ્વરૂપ સમજાવવાના પ્રયત્ન કરવામાં આણ્યે. હવે આત્માના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે, તે બતાવે છે. તે ત્રણ વિભાગ અહિરાભા, અન્તરાત્મા અને પરમાત્મા; આ ત્રણનુ સ્વરૂપ સમજી આપણે તેમના સબ.. ધમાં કેવી વૃત્તિ રાખવી તે હવે ગ્રન્થકાર પાંચ લેાકથી દર્શાવે છે. તેમાં પ્રથમ અહિરાત્માનું સ્વરૂપ જણાવેલું છે.
&
અથ—બાહ્ય ઉપાધિ વગેરે ભેદ્યથી આત્માને ત્રણ પ્રે. કારના જાણવા. જેને શરીર વગેરેમાં આત્માની બુદ્ધિ છે, તે મનુષ્યને મહિધી-અહિરાત્મભાવવાળા જાણવા. ॥ ૮૧ ॥
ભાવાર્થ—આત્મા વસ્તુતઃ એક છે, છતાં જુદી જુદી ઉપાધિના સબંધમાં માવતાં તે ત્રણરૂપે પ્રકાશે છે. તેથી કરી તેના ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે. તે ત્રણ વિ. ભાગ નીચે પ્રમાણે છે. (૧) હિરાત્મા, (૨) અંતરાત્મા, (૩) પરમાત્મા. ખાદ્ય વસ્તુમાં આત્મ બુદ્ધિવાળા તે બહિરા મા; સમ્યકત્વ પામેલા જીવ અન્તરાત્મા કહેવાય છે, 'તેરમા ગુણસ્થાનકવાળા તથા અયાગી તે સર્વ પરમાત્મા કહેવાય છે. આ તેના મૂળ સ્વરૂપે તેની વ્યાખ્યા થઇ. હવે તેમાંથી પ્રથમ અહિરાત્મ ભાવનું સ્વરૂપ વિચારીએ. શરીર વગેરે બાહ્ય પાગલિક જડ વસ્તુમાં મારાપણાના ભાવ ઉત્પન્ન કરવા, તે વસ્તુએ એજ આત્મા છે, એમ માનવું, સર્વ હિરાત્મભાવ છે. આ ભાવને લીધે પુરૂષ ઘણી વાર એમ કહે છે કે” હુ' રૂપાળા છું, હું કાળા છું, હુંદરિદ્ર છું, હુ ધનવાન છું, આ સવ વિશેષણા ખરી રીતે શરીર તથા બાહ્ય
।
""
For Private And Personal Use Only