________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६०
પુરૂષોને વાસ્તે આ શ્લોકમાં રહેલો બેધ બહુ વિચાર કરવા યે છે. વિચાર શીળ મનુષ્ય તે હમેશાં અનિત્ય પ• દાથોમાં નહિ લોભાતાં કાંઈક સ્થાયી તત્વ જાણવાને દે રાય છે, તેને એક દાખલે અત્રે આપવામાં આવે છે. આ જથી ત્રણ વર્ષ ઉપર યુરોપની એક પ્રખ્યાત વિવિઘાલયમાં કાયદાને અભ્યાસ કરવા એક વિદ્યાથી આવ્યું. આ ખરે તેની ઈચછા સફળ થઈ, તેની બુદ્ધિ તીવ્ર હતી, અને તેણે પોતાને અભ્યાસ ઉત્સાહપૂર્વક આર સ્પે. થોડા દિવસ પછી પડોશમાં રહેતા એક પરોપકારી અને લોકોપયગમાં પિ તાનું જીવન પસાર કરનાર વૃદ્ધ માણસને તે મળવા ગયે. તે જુવાન માણસે તે વૃદ્ધને નિવેદન કર્યું કે આ યુનીવર્સીટીની સારી પ્રશંસા સાંભળી હું અત્ર ભણવા સારૂ આવેલું છું, અને જેમ બને તેમ જલદીથી પરીક્ષાઓ પસાર કરવાને મારાથી બનતે શ્રમ લેઇશ. તે વૃદ્ધ માણસે આ તેનું કથન ધર્યાથી સાંભળ્યું અને પછી કહ્યું “ધારે કે તમે ધારેલ અભ્યાસ પરિપૂર્ણ કરી રહ્યા, પછી શું કરશે?”
પછી પાસ થયેલાની પદવી મેળવીશ” એમ તે જુવાને જવાબ આપે. “ અને પછી !” એમ તેના પૂજ્ય વડિલે પ્રશ્ન કર્યો.
“ અને પછી હું વકીલાતને ધધો કરીશ, છટાદાર ભાષણ કરી લે કોનું ધ્યાન ખેંચીશ. મારા ઉત્સાહથી, કામ કરવાની ખંતથી અને એકસાઈથી હું લેકેટમાં કીર્તિ મેનવીશ” એમ તે યુવકે હોંશભેર જવાબ આપે.
For Private And Personal Use Only