________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી આત્માને આ કલેકમાં કેવળ જ્ઞાન ભાસ્કર કહેલે છે. આત્મામાં કેવળ જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશી રહેલે છે. તે પ્રકાશથી કલેકનું જ્ઞાન આત્માને થાય છે આ ત્માને જ્ઞાન મેળવવાને બાહ્ય સાધનની જરૂર પડતી નથી. આત્મા પોતેજ પિતાના જ્ઞાનથી સર્વ વસ્તુ જાણી શકે છે. આત્મજ્ઞાનને પ્રકાશ રાત્રે તેમજ દિવસે, અંધારામાં કે અજવાળામાં એક સરખી રીતે ઝળકે છે; માટે જે તે પ્રકાશને અનુભવ થાય, તે પછી બાહો પ્રકાશની જરા પણ જરૂર રહેતી નથી. અતીન્દ્રિય વસ્તુઓ પણ હસ્તામલકવતુ આ માને દષ્ટિગોચર થાય છે સમકિતની અપેક્ષાએ આદ્ય સ્વ. રૂપ વાળો આત્મા છે, તેને અનુભવ કરવાનો પ્રયત્ન કરે જોઈએ, કારણ કે બધું જ્ઞાન મળ્યું, પણ જે આ સંસારમાંથી તરવાનું જ્ઞાન ન મળ્યું તે આપણું જીવન નકામું પસાર થયું, એમ જરૂર માનવું તે ઉપર એક ટુંક દષ્ટાન્ત અત્રે જણાવવામાં આવે છે–
“ જ્યાં સુધી મનુષ્ય સંસારના જન્મ મરણના ચ. ક્રમાંથી મુક્ત થાય તેવું જ્ઞાન પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેણે સજ્ઞાસાન પ્રાપ્ત કર્યું છે, એમ કદાપિ કહી શકાય નહિ. એક તત્વવેત્તા જે અનેક પ્રકારના બાહ્ય ( વ્યવહારિક ) શાસ્ત્ર જાણતું હતું, અને જેને જે ખરેખર મગરૂર હતું, તે એકદા હૈડીમાં બેસીને નદીની પિલી મેર જતે હતે. આકાશ ભણે નજર કરી તેણે તે હીના ખલાસીને પુછ્યું.
કેમ તું ખોળ વિદ્યા જાણે છે ?”
For Private And Personal Use Only