________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રદ્દ ના હું નથી જાણતે ” એમ તે ખલાસીએ પ્ર. ત્યુત્તર આપ્યો.
ત્યારે તે હારી જીદગીને ચોથા ભાગ નિષ્ફળ ગને” એમ તે તત્વવેત્તાએ મગરૂરી સાથ જણાવ્યું. આ ગળ ચાલતાં નદીની બન્ને બાજુએ ઉગેલાં લીલાં અનાજ વાળાં ખેતરે દેખી તત્વવેત્તા બેલી ઉઠ” કેમ તું વ. નસ્પતિ શાસ્ત્ર જાણે છે. ?
મેં તે સોહેબ ! તેનું નામ પણ સાંભળ્યું નથી” એમ ખલાસીએ કહ્યું. તે ઉપરથી તે બોલી ઉઠે “તારી જીદગીને બીજો ભાગ પણ વૃથ. ગયે”
આ પ્રમાણે વાત કરતાં હેડી આગળ ચાલી, અને પૂર જેસમાં વહેતી નદીને પ્રવાહ દેખી, તે તત્ત્વવેત્તાથી છેલ્યા વગર રહેવાયું નહિ કે “શું તું ગણિત શાસ્ત્ર જાણે છે ?”
- “સાહેબ હું તે કાંઈ પણ શાસ્ત્ર જાણ નથી” તે ઉપરથી વળી તે બે.
“ ત્યારે તે હારી જીંદગીને ત્રીજો ભાગ પણ એળે ગયે” આ વાત ચાલતી હતી તેવામાં નદીમાં ભારે તેફાન થવા લાગ્યું, બેટ ઉચી ઉછળવા લાગી, અને ડુબ વાની તૈયારીમાં હતી, તે ખલાસી જળમાં કુદી પડશે, અને તરતાં તરતાં તે તત્વવેત્તાને પુછ્યું ” સાહેબ તમને તરવાનું શાસ્ત્ર આવડે છે?” તેણે જવાબ આપે “ ને એ તે મને નથી આવડતું ”
તે ઉપરથી ખલાસી પિતાને મળેલા ઉત્તરોનું વેર
For Private And Personal Use Only