________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી વાવીને મોગરાના ફળની ઈચ્છા રાખવી એ ખરેખર નિ. સ્થક છે; આત્માનું જે વરૂપ છે તેનું અજ્ઞાન એજ ખરૂં અજ્ઞાન. એજ અવિદ્યા, એજ મિથ્યાત્વ, આ સર્વ નિશ્ચય નયની અપેક્ષાએ કહેવામાં આવેલું છે તે ભુલવું જે ઈએ નહિ.
આ રીતે અવિદ્યા દુઃખના કારણભૂત હોય તે શું કરવું ! તે પ્રશ્નનો ઉત્તર ગ્રન્થકારજ આપે છે કે વિદ્યાને ત્યાગ કરી આત્મ વિદ્યાને આશ્રય લેવો ઉચિત છે. આ
વિદ્યા પ્રાપ્ત કરવી એ કામ સુગમ નથી, તે પણ તે દિશા ણી જે પ્રયત્ન કરવામાં આવે તે કોઈ દિવસ પણ તે મેળવી શકાય પણ જવું હોય હિમાલય ભણી, અને દક્ષિણ ભાગે ગ્રહણ કરીએ તો કદાપિ સાયની સમીપમાં આવી શકીએ નહિ. માટે આત્મજ્ઞાનીઓને સ ગ કરે, આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચવા અને આત્મજ્ઞાનના સંબંધમાં જેટલું જાણવામાં આવ્યું હોય તેટલું વ્યવહારમાં મુકવા પ્રયત્ન કરો. આ રીતે આત્માને આવરણ કરનાર પડળ દૂર થશે અને આત્મજ્ઞાન શું છે તેની કાંઈક વિશેષ ઝાંખી થશે. જેમ જ્ઞાન મળે તેમ તે પ્રમાણે વર્તન કરનાર વિશેષ જ્ઞાનને અધિકારી થાય છે. માટે જ્ઞાન પ્રમાણે કિયા કરવી ઉચિત છે. આ રીતે જ્ઞાન પ્રમાણે વર્તતાં આત્માનું સ્વરૂપ સમજવામાં આવશે, અને પછી શું કરવું તે કહા વિના પણ સમજાઈ જશે.
અવતરણુ–ગયા લેકમાં જણાવેલી બાબત અતિ જરૂરની હવાથી ફરીથી ગ્રન્થકાર તેજ બાબતને દઢીભૂત કરતાં લખે છે કે --
For Private And Personal Use Only