________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
અથ--દુર્લભ તત્ત્વવિદ્યા અલ્પસ’સારી ભવ્યજીવાએ જાણવી. સર્વ પ્રયત્ના કરીને પણ આત્મવિદ્યાના આશ્રય કરવા. ॥ ૫૦ ૫
ભાવાર્થ--જે જીવા મુકિતમાર્ગની સમીપ આવેલા છે, તે અલ્પ સ’સારી કહેવાય છે. તેવા ભવ્યજીવે એ ત વિદ્યા મેળવવાને ઉદ્યમ કરવા. તે તત્ત્વવિદ્યા ખરેખર દુર્લભ છે, તેના જાણનાર જગતમાં બહુ વિરલા છે. તેમજ તે મેળવવાને ચેાગ્ય પાત્રો પણ પ્રમાણમાં બહુ અલ્પ છે. એક સ્થળે કહેલુ છે. “ હજારી મનુષ્યમાંથી એકાદ પુરૂષની આવા માર્ગ ભણી રૂચિ થાય છે, અને જે લેને રૂચિ થાય તેવા હજાર મનુષ્યમાંથી એકાદ માણસ તત્ત્વને ખરી રીતે જાણે છે.” આવી તત્ત્વવિદ્યા દુર્લભ છે. અનુભવ જ્ઞા નથી આત્મતત્ત્વ જાણનારનાં દર્શન તે ભાગ્યેજ પરમ પુણ્યે દયથી થાય છે. તત્ત્વવિદ્યામાં જગત્ જેને સુખ માને છે, તેવું સુખ નથી, માટે જગતના જીવાની તે તરફ ભાગ્યેજ રૂચિ થાય છે. જે સ‘સારના માયાવી, ઐદ્રાલિક અને દુ:ખગ ભિત સુખથી કટાળ્યા હોય, અને શાશ્વત સુખનું સ્થાન શેષતા હોય તેવા મનુષ્યના પ્રયાસને વાસ્તે આ તત્ત્વવિ દ્યાને માર્ગ છે. આ સ`બધમાં શ્રીમદ્ ચરશે.વિજયજી જ્ઞાનસારમાં લખે છે કેઃ
--
अनारोमुखं मोहत्यागादनुभवन्नपि ॥
आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् || १ ||
અર્થ—મે!હના ત્યાગથી આત્મિક આનંદને અનુભવ
નારો મનુષ્ય પણ જડવસ્તુમાં સુખ માનનારા લેાકેાની પાસે તે
For Private And Personal Use Only