________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦ यस्य जगदेव कुटुम्बकं तस्य नैवास्ति कश्चिद्वेषास्पदं किन्तु समास्पदत्वात्स्वमुखेच्छावत् परसुखच्छास्वभावासद्धति । अत एव व्रतं यस्य दुःखमभञ्जनम् [ अयमर्थः ] मुक्ति पथमनारूढानां व्रतं काँश्चिज्जीवान्सुखयति दुःखयत्यप्यपरान् मु. खदुःखयति चान्यान् उक्तमहात्मनस्तु व्रतं सर्वाञ्जीवान् सुखयति निर्दुःखयत्येव च न तु दुःखयति निःसुखयति मिश्रभावं वा भजते । तस्यात्मनः सर्वावद्भिः प्रकीतिता सिद्धिः स्यादितिपूर्ववदन्वयः उदासीनोऽथवाऽऽसीनो निरासीनोऽथवा जने मुनिः शुद्धेन चित्तेन पहण्याद्भववेदना " मिति । सिद्धा રાત /૨૦૦ છે.
અવતરણ–ગયા લેકમાં આપણે આત્મજ્ઞાનીનાં લક્ષણ વિચારી ગયાં, હવે આ લેકમાં ગ્રંથકર્તા મુક્તિને ઉત્તમત્તમ ઉપાય અને સર્વ જ્ઞાનને સાર બતાવે છે, અને આ રીતે આ આત્મપ્રદીપશતક સમાપ્ત કરે છે– "
અર્થ–જેનું કુટુંબ જગત્ છે, જેનું વ્રત દુઃખને નાશ કરવાનું છે, તેવા આત્માની સિદ્ધિ થવાની જ છે, એવું સર્વાએ કહેલું છે.
ભાવાર્થ-આત્માનું સ્વરૂપ આપણે સમજ્યા, સ્થાદ્વાદ અને સપ્તભંગીનું સ્વરૂપ જાણવામાં આવ્યું છે કજ વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિએ કેમ અવેલેકવી તે પણ આ પણે જાણી ગયા; અને આત્માને જુદાં જુદાં વિશેષણ આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ સર્વ જાણ્યું, પણ જાણુને કરવું શું એ પ્રશ્નને જ્યાં સુધી બરાબર ઉત્તર
For Private And Personal Use Only