________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
છે. આજના પ્રમાણેની ભાવના હવા
ન મળે, ત્યાં સુધી જાણવાથી વિશેષ લાભ થઈ શકે નહિ, જે જ્ઞાન મનુષ્યના વર્તન પર અસર કરે, તેજ જ્ઞાન ખરું લાભકારી ગણી શકાય, તે પછી આ આત્મજ્ઞાનથી શે લાભ? એ પ્રશ્ન આ લેકમાં વિચારવાનું છે. આ ગ્રન્થને આ આત્મપ્રદીપના સો લેકને આ છે કેક છે, અને તેમાં ગ્રન્થ કર્તએ બહુજ અસર કારક રીતે અધ કલેકમાં અ.પણું કર્તવ્ય બતાવ્યું છે. જ્ઞાન મેળવીને છેવટે કરવા યોગ્ય ધર્મ દર્શાવ્યું છે. - આત્મ જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેની ભાવના એવી હોવી જોઈએ કે આખું જગત-સકળ જગતના જીવે મારા બંધુઓ છે. કેવળ આવી ભાવના હોવી જોઈએ નહિ, પણ તે ભાવના પ્રમાણે તેને આચાર પણ હવે જરૂરને છે. આવી ભાવના તેના રૂંવેરૂંવે વ્યાપી રહેવી જોઈએ; તેની રગેરગે વવવ કુટજ (વસુધા એ મારું કટુંબ છે, એ) ને સિદ્ધાંત પ્રસરે જઈએ. જગતમાં જેટલા જીવે છે, જેટલાને પ્રાણ છે, તે સર્વ તરફ તેના હદયમાં મૈત્રીભાવ કુરે જોઈએ. આ કાર્ય એકદમ થઈ શકે ન હિ; એવી ઉચ્ચ ભાવના એકદમ અમલમાં મૂકી શકાય નહિ, માટે તેને વાસ્તે પ્રથમ પાયે નાખવું જોઈએ. તેને પાયે તે કુંટુબ છે. પ્રથમ તે તેને કુટુંબના સર્વ જને તરફ એવી રીતે વર્તવું જોઈએ કે કુટુંબ અને મૈત્રીભાવના મના ભક્તા થાય. કુટુંબના સર્વ જનેને તેણે પિતાના આ ત્મા તુલ્ય ગણવા. પછી પિતાને સમભાવ વધારી જ્ઞાતિના સર્વ બંધુઓને પિતાના આત્મા તુલ્ય લેખવા. પિતાને વા
For Private And Personal Use Only