________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४३
पूज्यो भवति । आत्मनोऽज्ञानतो बहु वयस्कोपि बालत्वमाમોતિ, આ ૪૮ ||
અવતરણ–આત્મજ્ઞાનની બલિહારી કેટલી બધી છે, તેને સંપૂર્ણ ખ્યાલતે કઈ પણ માણસ આપી શકે નહિ, તેપણ ગ્રન્થકાર પિતાની મર્તિ પ્રમાણે આત્મજ્ઞાનનું માહામ્ય બતાવે છે.
અર્થ–આત્મતત્વના જ્ઞાનથી બાળક પણ વૃદ્ધ બને છે. પણ આત્મતત્ત્વને અજ્ઞાન એ વૃદ્ધ પણ બાળની લી. લાને ચગ્ય થાય છે. ૪૮ ૫
ભાવાર્થ–સંરકૃત ગ્રન્થકાર મેઘનાદથી જણાવે છે કે ગુણે એ પૂજાનું સ્થાન છે; પણ વયકે લિંગ પૂજ્ય નથી. કેઈ બાળક હોય કે વૃદ્ધ હેય; પુરૂષ હેય યા સ્ત્રી હોય, પણ જો તેનામાં ગુણ હોય તે ખરેખર પૂજ્ય છે. આ સ્ત્રી છે કે આ બાળક છે, એ વિચાર મનમાં નહિ લાવતાં જે તે આત્મજ્ઞાની હોય તે જરૂર તે પૂજ્યતાને પાત્ર છે. શરીરથી ભલેને કેઈ બાળક હોય, પણ તેને આમા કાંઈ બાળક નથી. આત્માતે બાળ નથી યુવા નથી વૃદ્ધ નથી. તેમજ આત્મા સ્ત્રી નથી, પુરૂષ નથી, નપુંસક નથી, માટે બાળ શરીરમાં રહેલો હોય તે પણ આમજ્ઞાનીને આત્મા ખરે ખરેખર પૂજય છે. તેમજ સ્ત્રીના શરીરમાં રહેલું આત્મજ્ઞાનયુક્ત આમ જાતિ વંદનીય છે. શરીરથી વ્યવહારથી તે આત્મા બાળ દેખાય છે. પણ જ્ઞાનથી તે આત્મા વૃદ્ધ છે, માટે વૃદ્ધ એટલે તે પ્રશંસનીય છે. આથી ઉલટે માણસ મેટી ઉમરને હેય, પણ જે તેનામાં આ
For Private And Personal Use Only