________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ર કેવળ જડક્રિયારૂચિ તેવા મનુષ્યની નિંદા કરે કે પ્રશંસા કરે તેની તે લેશ માત્ર દરકાર રાખતા નથી. તે જે કાર્ય કરે છે તે કીતિ મેળવવા કરતા નથી, આત્માના ધર્મ શું છે તે તે સમજે છે, અને તે પ્રમાણે નિસ્પૃહતાથી વર્તે છે. કીર્તિ અને અપકીતિ એ જગતે માનેલાં છેટાં ત્રાજવાં છે, આત્મા તે બનેથી રહિત છે. કીર્તિથી આત્માના ગુણમાં વૃદ્ધિ થતી નથી, તેમ અપકીર્તિથી હાનિ થતી નથી. તેના સ્વભાવમાં રતિ માત્ર પણ ફેર પડતો નથી, તે પછી આ ત્માને જે સ્વભાવ છે, તે તરફ અનાદર કરી શા સારૂ ફેકટ કીર્તિની પાછળ માણસે ભમવું જોઈએ ! જે લેકે કીર્તિની પૂડા વગર નિષ્કામ વૃત્તિથી કર્તવ્ય બજાવે છે, તેઓને જરૂર કીર્તિ દેવી પૂજે છે; પણ જે કંતિ મેળવવાને વારતેજ સઘળે પ્રયત્ન કરે છે, તેનાથી ખરી કીતિ દુર રહે છે, એટલું જ નહિ પણ શુભ કાર્ય કરવાથી મળ જેતે સંતેષ પણ દુર રહે છે, માટે આત્મજ્ઞાનાભિલાષીએ પ્રતિ અને અપકીતિને વિચાર દુર રાખી જેથી આત્મશ્રેય થાય તે માર્ગ ગ્રહણ કર. __ अवतरणम्-आत्मज्ञानेन सर्वेषां महत्त्वं भवतीत्याह ॥
ઢોવાઃ आत्मतत्त्वावबोधेन बालोपि वृद्धतां श्रयेत् ॥ आत्मनोऽज्ञानतो वृद्धो बालचापल्यमाश्रयेत् ॥४८॥ टीका-आत्मतत्त्वस्य सम्यग् ज्ञानेनाल्पवयस्कोऽपि सर्व
For Private And Personal Use Only