________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
કબુલ કરે છે, પણ તે મધુર નાદમાંથી મળતું સુખ છે દેવાને તત્પર થતું નથી, તેવા મૃગને મળતું સુખ આ -આધ્યામિક આનંદની અપેક્ષાએ સમુદ્ર આગળ બિન્દુ સમાન છે. આમિક આનંદને વર્ણવવા ઘણ અનુભવીયે પ્રચન કર્યો છે, પણ તેઓની કલમ થાકી ગઇ છે, અને છે. વટે તેઓ એટલું જ લખી ગયા છે કે અંતરને આનંદ -અનુભવાય છે પણ વણવા નથી; કારણ કે આ જગતમાં મળતાં સુખમાં એવું એક પણ પ્રકારનું સુખ નથી કે જેને આત્મિક આનંદની તુલના આપી શકાય !
જે સજજને છે તે મમત્વભાવને વશ નહિ થતાં સુખ દુઃખમાં તેમજ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કે વિયોગમાં એક સરખી રીતે ઉદાસીન ભાવ ધારણ કરી શકે છે. પુર્વકૃત કમોનુસાર આવી પડેલી સ્થિતિમાં તેઓ સમભાવ રાખે છે. આત્મા તે આકાશની માફક નિર્લેપ છે, એ ભાવને નિરંતર હૃદયમાં તેઓ રાખ્યા જ કરે છે, અને તેથી તેઓનું ચિત્ત કલેલ રહિત સરોવરના જેવું શાંત બને છે. બાહ્ય સંજે. ગોથી તેવા પુરૂષની ચિત્ત શાંતિમાં ભંગ પડતો નથી, અને તેથી આવા સપુરૂષે ધર્મ સાધન સારી રીતે કરી શકે છે. ધર્મ સાધનામાં ઉપયોગી બાબત જે ચિત્તની સ્થિરતા, તે આ પ્રમાણે પ્રાપ્ત થવાથી બીજા મનુષ્ય કરતાં વધારે સારી રીતે આત્મજ્ઞાની શુદ્ધ ક્રિયા પણ કરી શકે છે. જેમ પુષમાંથી સુવાસ ટુરે, તેમ આત્મરણતારૂપ ક્રિયા આ
ત્મજ્ઞાનમાંથી સ્વાભાવિક રીતે પુરે છે. ___ अवतरणम्-पुनदृष्टान्तद्वारा स्वात्मानं दृढीकुर्वन् सन्मात्मा વિચારયતિ |
For Private And Personal Use Only