________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५९
પાસે રહેલું રત્ન બતાવવાને કઇ સાનીની જરૂર છે. જ્ઞાની જ્યારે તેમને જણાવે છે કે આનંદ તમારી પાસે જ છે, ત્યારે તેમની ખાત્રી થાય છે. કારણ કે અનુભવ જ્ઞાની વિશેષ :સર કરી શકે છે, અને તેઓ પેાતાની અંદર આનંદ શોધવા મથે છે, અને પ્રયાસ કરત્તાં, પ્રાપ્ત પણ કરે છે. વળી આત્મા મહાવીર છે. જેમ વીર પુરૂષ શત્રુઓને સહારે છે. તેમ આત્મા કર્મરૂપ શત્રુઓને વિદારે છે. પણ અ'તરંગ શત્રુએ બહુ મળવાળા હોય છે, તેઓ દેખાતા નથી, છતાં અસર કરે છે. તેએ અંતમાં રહી, આત્માને કેદી બનાવે છે; એવા ક્રાધ, માન, માયા, લેાભ, રાગ અને દ્વેષ વગેરે અંતર્ના શત્રુઓને જે સ'હાર કરે તે ખરેખર માટે વીર છે મહાવીર છે. આપણા ચરમ તીર્થંકર કર્મરૂપ શત્રુને ભેદવાને સમર્થ થયા હતા, માટે તે મહાવીરનામને યથાર્થ પાત્ર છે, તેવા મહાવીરને હજાર વાર નમસ્કાર !! મહાવીરના જેવીજ તમારામાં પોતાનામાં શક્તિ છે; માટે તમે પણ પ્રયાસ કરશે તેા જરૂર કર્મ શત્રુએના સંહાર કરી શકશા, અને મહાવીરત્વ પ્રાપ્ત કરશે.
વળી આત્મા નિર્મળ શક્તિઓને ધારણ કરનારો છે. જ્ઞાનદર્શન અને ચારિત્ર એ આત્માની ઉત્તમાત્તમ શક્તિ. આ છે. તેને ધારણા કરનાર આત્મા છે. આત્મા ઉંચે ચઢતાં ઘણી ઘણી લબ્ધઓ મેળવે છે, પણ તે આત્માની ખરી શકિતના પ્રમાણમાં કાંઈ હિંસામમાં નથી; આત્મા તેમાં લુબ્ધ ન થતાં વિશેષ પ્રયાસ કરી પેાતાની ખરી રિદ્ધિ જે પેનમાંજ છે, તેને પ્રાપ્ત કરે છે, ત્યારે સ
For Private And Personal Use Only