________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬
ચારીએ, કુતરાને લાકડી મારવામાં આવે, ત્યારે કુતરે લા. કડી મારનારને કરડવા નહિ જતાં લાકડીને કરડવા જાય છે, આપણે પણ કુતરાના જેવું વર્તન રાખીએ છીએ. આપણું બગાડનાર પુરૂષને ધિક્કારીએ છીએ, અથવા નિન્દા કરીએ છીએ, પણ ખરી રીતે આપણું અહિત કરનાર તે પુરૂષ નથી, તે તે નિમિત્ત કારણ છે, તે તે લાકડીરૂપ છે; પણ આપણું ખરું અહિત કરનાર તે આપણે પૂર્વભ વમાં કરેલાં કૃત્ય છે. તે કૃત્યેનું ફળ તે પુરૂષને એક સાધન તરીકે વાપરે છે. તે અશુભ કૃત્યને કરનાર આપણે પિતેજ છીએ, માટે ખરી રીતે આપણે શત્રુ આપણે આ
મા છે, અને આત્માનું રક્ષણ કરનાર પણ આત્મા છે. જે આત્મા પિતાની શક્તિને ઉપગ આત્મગુણે પ્રકટ કર વામાં કરે છે તે રક્ષણ કર્તા બને છે, અને જે તે શક્તિએ આત્મગુણને મલિન કરનારાં કાર્યોમાં વાપરે તે તે શત્રુ બને છે, માટે બીજા કોઈ બાહ્ય જન ઉપર દ્વેષ કરવા કરતાં આપણું વર્તન સુધારવાનો પ્રયત્ન કરવો એજ સાર છે. अवतरणम्-आत्मधर्मरक्षणात्वमेवं भूतोऽसीत्याह. ।।
A : विश्वेशो भुवने भास्वान्, वीतरागः कृतार्थकः तत्त्वं कुत्रापि नो लभ्यं, वृथा किं त्वं प्रधावसि८७ ટી–વિશ્વે–
વગ્રામ-તફ્લેશ વિસર મુવને भास्वान् सूर्योपमः स्वयं प्रकाशमानः सन्नन्येषां प्रकाशकः ।
For Private And Personal Use Only