________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ કર્મથી તેનું શરીર અને તેની સઘળી ઉપાધિ ઉત્પન્ન થાય છે, અને ગોત્ર કર્મથી ઉરચ કુળ અને નીચ કુળ નક્કી થાય છે, અને અન્તરાય કર્મ આત્માની શક્તિઓ અને સદ્દગુણે તેમજ બાહ્ય સાધનની પ્રાપ્તિમાં વિહ્મરૂપ થાય છે. આ બધાં કર્મ અમુક નિયમિત વખત સુધી ચાલે છે, તેટલા વખતમાં તે કર્મ ભેગવાઇ જાય છે. આ કર્મને લીધે આત્મ સ્વરૂપ યથાર્થ જાણવામાં આવતું નથી. માટે તે કર્મને બંધ ન થાય, અને થયેલાં કમને નાશ થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી. પૂર્વે ઉપ
ન કરેલાં કમીને નાશ કરવાના માર્ગને નિર્જરા કહે છે, અને જેથી નવાં બંધાતાં કર્મ અટકે તેને સંવર કહે છે. સંવર અને નિર્જરા દ્વારા નવા બંધાતા અને બંધાચેલાં સર્વ કર્મને ત્યાગ કરવા વિવેકી પુરૂએ પ્રયત્ન કરે. કારણ કે જે કર્મને ત્યાગ કરવામાં ન આવે તે આત્મા પિતાનું સ્વરૂપ આચ્છાદિત થવાથી પુલ જે દેખાય છે. જે જેના સંબંધમાં નિરંતર રહે તે તેના જેવો થાય છે, એ નિયમ હોવાથી અને આત્મા કર્મને લીધે પુલના સંબંધમાં વારંવાર વસતે હેવાથી તે પુલરૂપ ભાસે છે. જ્ઞાનાવરણ કર્મના ઉદયથી માણસ એટલે અધે અજ્ઞાની થાય છે કે પંચ દ્રવ્ય કરતાં પિતાનું ભિન્ન પાણું ભુલી જાય છે, અને દેહ તે હું છું એ દે. હાધ્યાસ થાય છે. અને તેથી પિતે દેહ રૂપ હોય એવું આચરણ પણ કરે છે. દેહને રેગ થતાં પિતાને રેગ થયે છે, એ ભાવ તેને થાય છે, અને તેથી તે દુઃખી થાય છે.
For Private And Personal Use Only