________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३५
श्लोकः सच्चिदानन्दरूपेण, स्थितिर्यस्य स्वभावजा | परिज्ञाय परात्मानं, सन्तस्तद्गतिभाजकाः ॥ ८५ ॥
टीका -यस्य परमात्मरूपस्य सच्चिदानंदरूपेण सद्रूपण - त्रैकालिक कूटस्थावस्थया चिद्रूपेण - ज्ञानरूपेण चानन्दरूपेणानन्तसुखरूपेण स्थितिः स्वभावजा प्रकृतिसिद्धाऽस्ति | आत्मनो वहिरात्मावस्था त्रितयं व्याख्याय तत्स्वरूपज्ञानेनाऽ-श्लोकेन रुद्रतिफलमाह - सन्त आत्मार्थिनो यमात्मानं परामादिरूपं परिज्ञाय समन्तात् ज्ञात्वा तद्गतिभाजका आत्मगतिमोक्षमाप्तिमन्तो भवन्तीत्यर्थः ।। ८५ ।।
અવતરણ—આત્માની સ્વાભાવિક સ્થિતિ કેવી છે, અને તે સ્થિતિના અનુભવ કરવાથી શું પરિણામ આવે તે ગ્રન્થકાર દર્શાવે છે.
અર્થ—સદ્ ચિહ્ન અને આન્દરૂપે આત્માની સ્વાભાવિક સ્થિતિ છે આવા આત્માને જાણીને સન્ત પુરૂષ તે ગતિને ભજનારા થયા છે.
ભાવાત્માને અનેક પ્રકારના વિશેષણા આ પવામાં આવેલાં છે, પણ તે બધાં વિશેષણાના કેવળ ત્રણ વિશેષણમાં સમાવેશ થઈ શકે તે ત્રણ વિશેષણ સત્ ચિત્ અને આનદ છે. આ ત્રણ વિશેષણ પર ખરાખર મનન ક
For Private And Personal Use Only