________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५७ એમ વિચારી તેમની સાથેનું આત્માનું અક્ય ત્યાગવા દરેક આત્મહિતાર્થી એ ઉદ્યમશીલ થવું જરૂરનું છે.
अवतरणम्-~~संसारसंततौ तु महानर्थमत एव मायां त्वक्त्वाऽऽत्मभावनां विवेचयति ।।
વાદ जगदांयकरी मायां, किम्पाकफलसन्निभाम् ॥
आत्मनोऽन्यां विदित्वा वं, चिदात्मानं विभावय। ___टीका-किम्पाकफलसदृशां जगदाध्यहेतुं मायामशुद्धपरिणतिमात्मनः शकाशादन्यां ज्ञात्वा त्वं चिदात्मानं विभावय विचारय दृश्यन्तेऽशुद्धपरिणतिभजन्तोऽनन्ताजीवाः संसारचक्रे परिभ्रमन्तः क्षुत्पिपासाछेदन-भेदनादिबहुदुःखसंतप्ताः । ५५ ।
અવતરણ—હવે આત્માને પિતાનું સ્વરૂપ ભુલાવ નારી અને પરભાવમાં રમણ કરાવનારી માયાને ત્યાગ, કરવાને પ્રત્યકાર બોધ આપે છે.
અર્થ–જગતને અન્ય બનાવનારી, કિપાક ફળના જેવી માયાને આત્માથી જુદી માની તું ચિદાત્માનું ધયાન કર. . ૫૫ છે
ભાવાર્થ-કિમ્પાક ફળ એટલે ઈન્દ્રવર્ણનાં ફળ તે દેખાવમાં બહુ સુંદર હોય છે, પણ ખાવાથી પ્રાણને નાશ કરે છે. માયા તે કિપાક ફળ જેવી છે તે સુંદર દેખાવા છતાં અનિષ્ટ ફળને આપનારી છે, આખું જગત તે મા
For Private And Personal Use Only