________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११६
જુદા ભાગેાપર ઉચે ચઢતાં જીવ ક્ષેપક શ્રેણીએ આરૂઢ થાય છે, અને અંતે સકલ કથી મુકત થઈ અહુપદ પ્રાપ્ત કરે છે. ધ્યાન માર્ગ જેમ શબ્દોમાં દર્શાવવામાં આજ્યા, તેટલે સુગમ નથી. તેને વાસ્તે પ્રથમ મનને એકાગ્ર કરવાની જરૂર છે. અને મનની એકાગ્રતા વાસ્તે શુભ આલ અનાની આવશ્યકતા છે. શુભ આલંબનના આશ્રય લેઇ પ્રથમ ધર્મ ધ્યાન કરવું, જ્યારે મન એકાગ્ર થતું જાય, ત્યારે તે એકાગ્ર થયેલા મનની શક્તિને આત્મધ્યાનમાં પરાવવી. આત્મ ધ્યાનથી આત્મા નિર્મળ થાય છે. જડ વસ્તુથી પોતે ભિન્ન છે એવા તેને અનુભવ થાય છે. આત્મા અને જડ વસ્તુના ભેદ જ્ઞાન ઉપર ધ્યાન કરતાં આત્મ દર્શનને સાક્ષાત્કાર થાય છે, અને જેને આત્મ દર્શન થયું તે સકળ વસ્તુના જ્ઞાતા બને છે. આત્મ જ્ઞાનીથી કાઇ પણ ખાખત ગુપ્ત રહેતી નથી. આપણે ઉપર વિચારી ગયા છીએ કે આત્મામાં દરેક વસ્તુનું પ્રતિષિ`ખ પડે છે. માટે આત્મ જ્ઞાની સકલ પદાર્યના જ્ઞાતા થાય છે,
અવતરણ—આત્મધ્યાન કેવી રીતે કરવુ' અને તેથી શે લાભ થાય તે એ બાબત હવે ગ્રંથકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
અથ—જે પુરૂષો એકાગ્ર ચિત્ત વૃત્તિથી આત્માને તિ વિકલ્પ માની ધ્યાન કરે છે, તે સ્વસ્થતા પામીને પરમા નન્દને ભજનારા થાય છે. ॥ ૩૭ !
ભાવાર્થ એવા અધ્યાત્મ સૃષ્ટિમાં નિયમ છે કે
For Private And Personal Use Only