________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मिति द्धिान्नादव्यास्यमाह । कालादीति-कालाकाशधर्मा धर्मपुद्गलेभ्यो भिन्नः स आत्मा देहस्थोऽहं । चिन्मयचंतनोज्ञानघनमयचेतनो निराकृतपौद्गलिकसम्बन्यत्वात् स्वच्छतापन्न एवाऽहम् । नैते मम नैषामहं किन्तु केवल एकाकी क्षालितकर्मपङ्कः । एताञ्चिन्तकस्य मम नैने कामादयः प्रभवन्ति । उक्नं च । यावज्जीवं महाकालं नयेदध्यात्मचिन्तया किंचिन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥ १४ ॥
અવતરણ-જ્યાં સુધી જ્ઞાન પ્રમાણે આચરણ ન થાય, ત્યાં સુધી ભણવાથી કાંઈ પણ લાભ નથી. વળી ' દ. રેક વસ્તુ જાણ્યા પછી તે હેય છે કે આદેય છે (ગ્રહણ કરવા ગ્ય છે કે ત્યાગ કરવા ગ્ય છે.) તેને વિચાર કરવો જોઇએ, એવી શાસ્ત્ર મર્યાદા છે, તે આપણે અત્યાર સુધી જે વિચારી ગયા તેમાંથી શું ગ્રહણ કરવું અને શું ત્યાગવું તે વિચારવું આવશ્યક છે. તે જ વિચારને હદયમાં રાખી ગ્રંથકાર લખે છે કે –
અર્થ-જ્ઞાન અને ચારિત્રના લક્ષણવાળે જીવ દ્રવ્ય ગ્રહણ કરે વેવ્ય છે. તે જીવ કાળાદિ પંચ દ્રવ્યથી ભિન છે, અને જ્ઞાનમય ચેતન સોહંરૂપે પ્રસિદ્ધ છે. ૧પ.
ભાવાર્થ-આપણે પ્રથમ વિચારી ગયા કે આ લેકાલેમાં દ્રવ્ય છે, તેમાંથી પ્રકાર બતાવે છે કે જીવે દ્રવ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે જીવ દ્રવ્ય એ જ પિતાનું ખરૂં સ્વરૂપ છે. તે જાણ્યા પછી આ જગતમાં
For Private And Personal Use Only