________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આકાશ દ્રવ્ય લકલેક વ્યાપ્ત છે, અને શાશ્વત છે.
ભાવાર્થ...ચિદ રાજુ પ્રમાણે લેકમાં પાંચ દ્રવ્ય આવેલાં છે. પણ આલોકમાં તે કેવળ આકાશ દ્રવ્ય આ વેલું છે. આકાશ દ્રવ્ય બને લેક અને અલકમાં આવેલું હેવાથી લોકાલોક વ્યાપ્ત માનવામાં આવે છે. અલેકમાં જીવ જઈ શકતા નથી, કારણ કે તેને ગતિ આપ નાર ધમસ્તિકાયદ્રવ્ય ત્યાં હેતું નથી. માટે હેકમાંજ જીવ ફરી શકે છે, અને સિદ્ધના જે પણ લોકના અગ્ર ભાગ સુધી પહોંચી શકે છે. આકાશ એક અને અભિન્ન છે, તેમજ શાશ્વત છે, આ રીતે આ વડુ દ્રવ્યનું આશ્રય સ્થાન લેકાલેક છે. કાલેકનું સ્વરૂપ સં. પૂર્ણપણે સમજનારને આ જગતમાં જાણવા જોગ બીજું કાંઈ રહેતું નથી. કારણ કે ષડ્રવ્યમાં જગન્માત્રના સર્વ ભાવે સમાઈ જાય છે. બદ્રવ્યના પણ મૂળ ભેદ કહીયે તે જીવ અને અજીવ ગણી શકાય. જીવ અને અજીવના પાંચ ભેદ તે દ્રવ્ય. આ રીતે બ ને પણ જીવ અને અજીવ અથવા ચેતન અને જડમાં સમાવેશ થઈ શકે. માટે શાસ્ત્ર પ્રમાણે ગુરૂગમ દ્વારા જીવ અને અજીવ તેમજ લોકાલેકનું સ્વરૂપ જાણવા જીજ્ઞાસુએ પ્રયત્ન કરે.
अवतरणम्-द्रव्यस्य कथश्चिनित्यानित्यत्वे व्यवस्था पयाति द्रव्यार्थिकमिति
श्लोकः द्रव्यार्थिकं नयं श्रित्वा, षड्द्रव्यं शाश्वतं मतम्
For Private And Personal Use Only