________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયાગે તે ભિન્ન ગુણેા છે તે ગુણ આત્માથી ભિન્ન પડતા નથી માટે અભિન્ન કહેવાય છે. આ રીતે નિત્ય અને અનિત્યધર્મ ગુણ અને પર્યાયના આશ્રમ लून તત્ત્વને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. પણ આ સ્થળે તે આ શ્લોકમાં આવેલી વ્યાખ્યા પ્રમાણે તેનુ' વિવેચન કરેલું છે,
अवतरणम् — द्रव्यस्यलक्षणं भेदं चाभिधाय तदाश्रयमाह श्लोकः द्रव्यपट्कन पूर्णश्च लोकालोकः प्रकीर्त्तितः ॥ पञ्चद्रव्याणि लोके स्युर्नभोलोके च शाश्वतम् ॥ ११ ॥
.
टीका-पणां समूहः पट्कं द्रव्याणां षट्कं द्रव्यपरकं तेन लो- कोलोकच पूर्णः प्रकीर्तितः सर्वज्ञरिति शेषः नतु स्वमनीयेति भावः । तदेव स्पष्टयति पञ्चेति धर्माधर्माकाशपुद्गलात्मनः पञ्च द्रव्याणि लोके वर्त्तन्ते | अलोके तु नभ एवं शाश्वतं निरन्तरम् ॥ ११ ॥
અવતરણ—આ પ્રમાણે દ્રવ્યની વ્યાખ્યા આપવામાં આવી, હવે તે દૃશ્યને પણ રહેવાનું સ્થાન આશ્રયસ્થાન वे छे.
પણ છે એમ શા
અર્થ—ષડ દ્રવ્યથી લાકાલેાક સ્રામાં કહેલું છે, તેમાંથી પાંચ દ્રવ્ય લેકમાં આવેલાં છે,
For Private And Personal Use Only