________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય ભાવના રાખવી, એક સ્થળે લખેલું છે કે વિરાટ
થવો વેધ gવ મહેર: જેનામાં નિત્ય અને અનિત્ય વસ્તુને વિવેક જાગૃત થયેલ છે, જે જડ અને ચેતન વ. સ્તુ વચ્ચેનો ભેદ યથાર્થ સમજે છે, તે વિવેકી મનુષ્યમાં અનિત્ય અને જડ વસ્તુ પ્રતિ વૈરાગ્ય ભાવ પ્રકટે છે. અને વિરાગ્ય ભાવ હૃદયમાં જાગવાથી શું પરિણામ આવે છે, તે આપણે ઉપર વિચારી ગયા, માટે વિવેક અને વિરાગ્યથી મોટા ઉદયને આપનારૂં જ્ઞાન પ્રકટે છે એ વાત સત્ય ઠરે છે. તે જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આ રીતે વૈરાગ્યભાવનાને હૃદયમાં રાખવાથી, અને તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાથી આત્માના ગુણે પ્રકટ થાય છે. આત્માને દરેકે દરેક પ્રદેશ શુદ્ધ થાય તેવી રીતે ઉદ્યમ કરે એજ સાર છે.
અવતરણ—માત્મનઃ કતિરાજનનતશતા વિચનૉનन्तपर्यायाश्च विद्यन्ते तदाह ।।
ઋોઃ ज्ञात्वा प्रतिप्रदेशं च-शक्त्यानन्त्यं सदा सदा ॥ पर्यायानन्ततामात्मा-ज्ञेयो ध्येयश्च योगिभिः।।६४॥
टीका-आत्मनोऽसंख्यातप्रदेशेषु प्रत्येकंमदेशे सर्वस्मिन्काले शक्तीनामानन्यं, सस्मिन् काले च पर्यायानामानन्त्यम् । भवति तज्ज्ञात्वा योगिभिरात्मा ज्ञेयो ध्येयश्च अयं भावः यथा किश्चित्तृणादिपुद्गलद्रव्यमरण्ये स्थितं पान्थचरणवेधकारि भ. वति तदेव च गोमहिष्यादिभक्षितं क्षुधानिवर्तकं गोदुग्धपरिणतं
For Private And Personal Use Only