________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પુખ્તવયને થાય છે, અને પછી સંપૂર્ણ મનુષ્યવસ્થામાં આવે છે, છતાં તેનું શરીર તે તેનું તેજ છે. તેજ રીતે જીવ જુદી જુદી ગતિઓમાં પરિભ્રમણ કરે, અને તેથી તેના પર્યાયમાં ફેરફાર થાય છે, છતાં જીવ તરીકે તે નિત્ય છે. મનુષ્ય જ્યારે દેવ બને છે, ત્યારે મનુષ્ય તરીકેના પાને વિનાશ થાય છે અને દેવ તરીકેના પની ઉત્તિ થાય છે, પણ જીવ તરીકે તે નિત્ય રહે છે. આ રીતે પર્યાની ઉત્પત્તિ અને વિનાશને વિચા. ૨ કરતાં જીવ અનિત્ય કરે છે, છતાં સર્વ અવસ્થામાં તે એકજ રહેવાથી તે નિત્યજ રહે છે. આ રીતે આત્મા નિત્યાનિત્ય કહેવાય છે. કેવળ નિત્ય કેવળ અનિત્ય માનવામાં શાશા દૂષણ આપે છે, તે સવિસ્તર જણાવવાને અત્ર પ્રસંગ નથી, છતાં હુંકાણમાં એટલું જણાવવું બસ થશે. કે આત્માને કેવળ નિત્ય માનવામાં આવે છે તે મુક્ત કરે છે. અને બંધ મોક્ષ કલપનારૂપ કરે છે. જો એ મત સ્વી. કારીએ તો પછી ધર્મ શાસ્ત્રોએ બતાવેલા યમ નિયમ, તપ, પૂજા વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે, જ્યારે આત્મા નિ. ત્ય છે, મુક્ત છે, તે પછી બંધમાંથી મુક્ત કરવાને કરવામાં આવતી કિયાઓનું પ્રયજન ક્યાં રહ્યું ? તો પછી ઉપદેશની પણ શી જરૂર ? ઉપદેશ અને કિયા વગેરે નિરર્થક ન થાય તે માટે આત્માને અનિત્ય પણ માનવે જોઈએ. આ રીતે આત્મા નિત્યાનિત્ય કરે છે. વળી આત્મા આનંદ સ્વરૂપી છે. આત્માને શાસ્ત્રમાં ચિદાનંદરૂપ કહે છે. એટલે તે જ્ઞાનવરૂપી તેમજ આનંદ સ્વરૂવી છે. આનંદતે પણ તે વા
For Private And Personal Use Only