________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
द्धात्मप्रदेशानां तु शुभाशुभपरिणत्याभावान कर्मबन्धहेतुता । किश्च यैरात्मत्रदेशैरात्मा पश्यति तैरपि क्षयोपशमवशाच्छृणोति जिघ्रति चेति कर्ममलाडिन्तानामपि शक्तिबाहुल्यं प्रतीयते तार्ह सर्वकर्मणां क्षये तु क्षायिकभावलाभात् सवैरपि प्रदेशैस्सर्वदाऽन न्ताः शक्तीर्दधातीति कः शंकावकाशः इति मुधीभिर्विभावनीयम् । प्रत्येकमात्मप्रदेशेष्वनन्तज्ञानदर्शनचारित्रमुखदानलाभ भोगोपभोगवीर्याधनंतगुणशक्तीनां स्थितिस्तथाऽनन्तपर्यायाणां રસ્થિતિરિત ૬૪ ||
અવતરણ-આત્માના દરેક પ્રદેશમાં અનન્ત શકિત ઓ અને અનંત પર્યાયે રહેલા છે, તે બાબત હવે ગ્રંથ કાર બોધે છે.
અર્થ––આત્માના દરેક પ્રદેશે શકિતઓનું અનંતપણું અને પયાનું અનંતપણું સર્વદા રહેલું છે, એમ જાણી ગિયાએ તેનું ધ્યાન કરવું. ૬૪ છે
ભાવાર્થ-જૈન શાસ્ત્ર પ્રમાણે આત્માના અસંખ્ય પ્રદેશ છે. કોઈપણ પદાર્થને નિવિભાજ્ય ભાગ જે તે પહાથે સાથે સંબંધાયેલું હોય છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આવા આત્માના અસંખ્ય પ્રદેશ છે. આત્માના અસંખ્ય પ્રદેશ અરૂપી છે, પરમાણુઓ રૂપી છે. આત્માના પ્રદેશે તો પરમાણુ કરતાં પણ સૂમ અરૂપી હોવાથી અનિત્યતા વિગેરે દોને અવકાશ તેમનામાં રહેતું નથી. દરેક પ્રદેશમાં અને નંત શકિત રહેલી છે. એક યુગલના સ્કન્દમાં પણ અનેક શકિત રહેલી છે. દાખલા તરીકે એક ઘાસનું તણખલું જે પગમાં પેસી જાય તે પગમાં દુઃખ ઉત્પન કરે;
For Private And Personal Use Only