________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९९
આપતા નથી. પણ ત્રણે કાળમાં અવિચ્છિન્ન પ્રકાશ આપ
ઘેરી શકતું નથી, તેને
નાર આત્મસૂર્ય છે. તેને વાદળ હેરાન કરી શકતા નથી, તે સર્વદા પ્રકાશે છે, અનત સૂર્ય કરતાં પણ તેને પ્રકાશ વિશેષ છે આપણે સર્વ વસ્તુ જોઇ શકીએ છીએ તે આત્માનાજ પ્રતાપ છે.
રાહુ
વળી આત્મા અનેક ગુણ્ણાના આધાર ભૂત છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર વગેરે ગુણેા રહેવાનું. ભાજન આત્મા છે. તે ગુણી અને આત્માને અવિનાભાવી સંબંધ છે, આ મા ગુણી છે, જેમાં આ ગુણ્ણા રહેધા છે. તે ગુણ્ણા એક અપેક્ષાએ ગુણીનું સ્વરૂપ દર્શાવવામાં અત્યંત ઉપયોગી થાય છે. તે આત્મા જ્ઞાનગમ્ય છે. તેનું સ્વરૂપ જાણવાને ઉત્તમોત્તમ ઉપાય જ્ઞાન છે. આત્માનુ સ્વરૂપ પીછાણવાને આત્મજ્ઞાનની જરૂર છે. ધાર્મિક ક્રિયાઓથી હૃદય શુદ્ધ થાય છે, અને હૃદય શુદ્ધિ એ જ્ઞાન મેળવવાનું ઉત્તમ સાધન છે, પણ કેવળ ધામિક ક્રિયાથીજ આત્મ જ્ઞાન થશે એમ માની શકાય નહિં. સાધન અને સાધ્ય તરફ લક્ષ રાખી કરવામાં આવેલી ધાર્મિક ક્રિયા અહુજ ઉપયેગી નીવč છે, પણ તેનેજ કેવળ વળગી રહેવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે નહિ. વળી આત્માને આ શ્લોકમાં નિરક્ષર કહેવામાં આન્યા છે. તેના ભાવાર્થ એ છે કે આત્મા શબ્દાતીત છે. શબ્દેદ્વારા આત્મ સ્વરૂપનુ ગમે તેટલું વર્ણન કરવામાં આવે તે પણ આત્મ સ્વરૂપનું જ્ઞાન તેથી થઇ શકે નહિ. કારણ કે તે સ્વરૂપના અનુભવ થઈ શકે, પણ તે શબ્દે દ્વારા કદાપિ દર્શાવી શકાય નહિ. શબ્દોઢારા તેના ઝાંખા
For Private And Personal Use Only