________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અર્થ—આવા શિષ્યા યાગ્ય હાય છે, અને ધર્મ કામને અર્થ સાધવાવાળા તેઓ મેક્ષતત્ત્વનું આરાધન કરી અંતે યુદ્ધ અને અને સિદ્ધ થાય છે. ૫ ૩૯ ૫
ત્રણ તે
સાથે છે,
ભાવાર્થ-ઉપર જણાવેલા ગુણાવાળા પદને ચેાગ્ય હોય છે. તેઓ ધર્મ કામ ચાર પુરૂષાર્થમાં પ્રથમ જેમ નિસરણીના પગથીયાં પર મનુષ્ય ચઢે છે, તેવી રીતે મેક્ષ મેળવાને ચોગ્ય નિસરણીપર ચઢવાને પ્રથમ તે ધર્મ ના આશ્રય લે છે ધર્મબિન્દુમાં પ્રારંભમાંજ શ્રીમદ્. હરિભદ્ર સૂરિએ કહ્યુ છે કેઃ—
મનુષ્ય શિ અને અર્થ
धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः || धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥ १ ॥
ધર્મ ધનાર્થિને ધન માપવાવાળે, અને કાસીપુ રૂષને સર્વ ઇચ્છિત પદાર્થ આપવાવાળા, અને પર પરાએ ધર્મજ મેાક્ષના સાધક છે. આ વિચાર શ્રેણીના આ શ્રય લેઇ મનુષ્યે પ્રથમ ધર્મની આરાધના કરવી. ધમથી માણસને ધન મળે છે, અને ઇચ્છિત પદાર્થ પણ. મળે છે. આ તેનાં ફળ જલ્દી મળે છે, અને છેવટે તે ધમંનું ફળ મેક્ષ પ્રાપ્તિમાં આવે છે. મેક્ષ પ્રાપ્તિરૂપી ફળ મેળવતાં સમય લાગે છે, પણ દૃઢ નિશ્ચયથી સદુધમ કર નાર તે સ્થિતિ વ્હેલી મેાડી પ્રાપ્ત ક્યા વગર રહેતા નથી. તેથીજ આ શ્લોકમાં જણાવેલુ' છે કે આવા સુશિષ્યે ધ અથ અને કામ મેળવ્યા પછી મેક્ષતત્ત્વની આરાધના કરે
For Private And Personal Use Only