________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર કરેલાં અશુભ કર્મનાં કડવ ફળ ભોગવવાનાં હોય છે, માટે ત્યાં પણ સદ્ધર્મ જાણવાના અથવા તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાના જરાપણ અવકાશ નથી માટે ધર્મને વાસ્તે, આત્મજ્ઞાન પ્રાપ્તિને વાસ્તે મેક્ષને વાસ્તે ઉત્તમાત્તમ સાધન મનુષ્ય દેહ અને મનુષ્ય જન્મ છે. જ્યારે આવી દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, તે પછી તેને વિષય કષાયમાં, રાગદ્વેષમાં, પરિનદ્રામાં, અને જગતના ક્ષણિક પદાથા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ગુમાવી દેવી તેના કરતાં વધારે શેાચનીય વધારે દુઃખકારક અને વધારે અજ્ઞાનતા સૂચવનારૂં કાર્ય આ જગતમાં ભીનું કર્યુ હોઇ શકે? છતાં ચારે બાજુએ દૃષ્ટિ ફૂંકતા આપણે સખેદ નિહાનીએછીએ કે આ જગતમાં ઘણા થોડા મનુષ્યેા પેાતાના જીવતરનું સાર્થક શેમાં છે, તેના વિચાર કરતા હોય છે. હું કાણુ છું? મારા જીવનના ઉદ્દેશ શે છે ? મારૂ ખરૂ સ્વરૂપ શું છે ? તે સ્વરૂપના અનુભવ કેવી રીતે થઈ શકે ? તેવા પ્રશ્નનેા વિચારનારા આ જગતમાં હજારે એક મળી આવે છે, અને તે પ્રમાણે વિચાર કરી ચાલનારા તે લાખે એક મળી આવે, તાપણુ આનંદ પામવા જેવુ છે.
જ
મનુષ્ય જન્મનું સાર્થક કરવાને શુ કરવુ. એ પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે, તેના પ્રત્યુત્તરરૂપે ગ્રન્થકારજ જ ણાવે છે કે ગુરૂનુ' શરણ કરવું; સમ્યગ્ધના જ્ઞાતા એવા ગુરૂનુ સેવન કરવું. આ કલિયુગમાં ગુરૂ એજ પરમ આ ધાર છે. આવા અંધકારના સમયમાં સદ્દગુરૂ વિના ખરે મધ આપવા કેણુ સમર્થ થાય તેમ છે ગુરૂ સેવામાં અ
For Private And Personal Use Only