________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણુ–કુગુરૂની સંગતિથી નિપજનારૂ ખરાબ પરિણામ આપણે વિચારી ગયા હવે આ મનુષ્યજન્મ પામીને જન્મના સાર્થકય સારૂ માણસે કેવી રીતે સદ્ ઉદ્યમ કરે અને સદગુરૂની સેવા કરવી તે બતાવતા ગ્રંથાર જણાવે છે કે,
અર્થ–કામધેનુ જે દુર્લભ આ મનુષ્યજન્મ મેળવી ને સમ્યગ્ધર્મના ઉપદેશકેની વિશેષ પ્રકારે સેવા કરવી છે !
ભાવાર્થ---કામધેનુ મેળવવી એ કામ કાંઈ સુલભ નથી, તેમ આ મનુષ્ય જન્મ પ્રાપ્તિ પણ દુર્લભ છે. મનુવ્ય જન્મની દુર્લભતા બતાવવાને શાસ્ત્રમાં દશ દષ્ટાન્ત આપેલા છે. મનુષ્ય જન્મ ચારે ગતિમાં ઉત્તમ છે, દે પણ મનુષ્ય જન્મની વાંછના અહર્નિશ કર્યા કરે છે. દેવ લેકમાં મનુષ્ય પોતે આ પૃથ્વી પર કરેલા શુભ કાર્યનાં ફળ ભેગવે છે; દેવેલેકમાં પુણ્ય ક્ષીણ થયે માણસ મૃત્યુલેકમાં આવે છે મેક્ષ મેળવવાને માટે ગ્ય સ્થાને આ મનુષ્યલક છે, એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે લખવામાં આવેલું છે. વળી નિગોદમાંથી અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી, ત્યાંથી એકેન્દ્રિય બેઈન્દ્રિય તેરેન્દ્રિય ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ જુદી જુદી ગતિમાં અનેક પ્રકારનાં કષ્ટ સહન કરી, જીવ મહાપુણ્યોદયે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે, માટે મનુષ્ય જન્મનું દુર્લભપણું જે શાસ્ત્રમાં લખેલું છે તે યથાર્થ છે. વળી નરકમાં તે પોતે આ પૃ
For Private And Personal Use Only