________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેના પ્રત્યે રાગ થવાથી, આપણે તેમની પ્રીતિ સંપાદન કરવા ઈચ્છા રાખીએ છીએ. વિચાર કરતાં આપણને જણાય છે કે તેવા ગુરૂઓની પ્રીતિ પ્રાપ્ત કરવાને સરલ અને ઉત્તમ ઉપાય એકજ છે, અને તે એ છે કે જે માગે તેઓ ચહવ્યા હોય તે માર્ગે ચઢવા પ્રયત્ન કરે. કારણ કે સ.. રખા ગુણવાળાની પ્રીતિજ ઉચિત ગણી શકાય, આમ આપણે. ગુરૂભક્તિ દ્વારા સદગુણી જીવન ગાળવાને દેરવાઈએ છીએ.
ગુરૂભકિતથી માણસો કેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી. શકે છે, તેના અનેક દષ્ટાંતે જૈનશાસ્ત્રમાં મેજુદ છે, તે પણ અત્રે એક એ દષ્ટાન્ત નિવેદન કરવામાં આવે છે કે જેને સર્વ કેઈ એક સરખી રીતે અંગીકાર કરી શકે. પ્રેણાચાર્ય જેવા બ્રાહ્મણ ગુરૂ પાસે જઈ ધનુષ્ય વિદ્યા શિખવાની હિ. મત નહિ કરવાથી એક ભિલે, દેણાચાર્યની માટીની મૂર્તિ બનાવવી, અને તે મૂર્તિ તેજ દેણાચા છે, એવી અત્યંત ભક્તિ રાખી દેણાચાર્ય પર શ્રદ્ધા રાખી ધનુવિદ્યાનાં અભ્યાસને તેણે પ્રારંભ કર્યો. તે ધનુર્વિદ્યામાં એટલે બધા નિપુણ થયે કે અર્જુન અને ટેણાચાર્ય પણ ચકિત થયા. આ સર્વનું કારણ અપૂર્વ ગુરૂભકિત હતી. માટે ગુરૂની ! અત્યંત ભક્તિ કરવી, કહ્યું છે કે “જેની દેવપર પરમ ભકિત છે, અને જેવી દેવપર તેવી જ ગુરૂપ જેની ભકિત છે, તે પુરૂષને ગુરૂએ કહેલા સર્વ પદાથે સ્વયમેવ સમજાઈ જાય છે. ”
अवतरणम्-केचिल्लोकवञ्चकाः स्वष्टसिद्धि मन्यमानाः
For Private And Personal Use Only