________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
જરૂર તમે તે કાર્ય કરી શકશે. તમને તમારા આત્મખ ળમાં વિશ્વાસ આવશે. અને તમે બીજાં દુર્ધટ કાર્યા પણ ધીમે ધીમે કરી શકશેા. આ સિદ્ધાંત કેવળ હેતુ વગરને નથી, તે અનુભવમાં આણેલા મત છે, અને તમે પણ જે પ્રયત્ન કરે તે! તે તમારા અનુભવમાં આવી શકે. આ ત્માને કશું અશકય નથી. “ મારાથી શુ થશે.” એવા વિચારથી જો તમે કોઈ કાર્યના પ્રારંભ કરશે! તેા જરૂર તમે તેમાં નિષ્ફળતા મેળવશે. પણ આ કામ તે હું કરી શકીશ. હુ` તે જરૂર પરિપૂર્ણ કરીશ, એવી દૃઢભાવના રાખી જો તમે કાર્યને આરંભ કરશે તે નક્કી તમે તેમાં વિજય મેળવશે. કારણ કે તે ભાવનાથી તમારામાં રહેલી આત્મશક્તિ વિશેષ સ્ફુરે છે, અને બીજાને અજાયબ લાગે તેવાં કાર્યા તમે ઘણીજ ત્વરાથી અને સહેલાઇથી કરી શકે છે. ઘણી વાર આપણે કર્મ, અને કર્મની પ્રકૃતિ, અને તેના વિભાગે, સ્થિતિ, રસ વગેરે સાંભળીએ છીએ, ત્યારે આપણે નિરુત્સાહી બની જઈએ છીએ. આપણે ધા રીએ છીએ કે, આટલી બધી કર્મ વગણાને હું શી રીતે અંત આણી શકીશ? આટલુ બધુ દેવુ. મારાથી શી રીતે વળાશે ? પણ આ સ્થળે કર્મની પ્રકૃતિના સિદ્ધાંતના ઉપદે શકે શ્રાતાવગને જણાવવું જોઇએ કે કર્મ આટલું બધુ ભારે છે, છતાં આત્માના એક પ્રદેશમાં અનતી કર્મ વ ગંણાઓને સંહાર કરવાનું મળ રહેવુ છે. માટે જરા પણ ગભરાવું નહિં. કમને બાંધનાર આત્મા છે, તેમ છેડનાર પણ આત્મા છે. માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી
For Private And Personal Use Only