________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨
श्लोकः શ્રદ્ધાવાન શિષ્યા પર #તિષ विनेयास्तत्वमार्गस्य ज्ञातारः प्रभवन्ति हि ॥२४॥
रशीला विनेया नमस्कारादिविनयवन्त एतादृशाः शिष्याः त. चमार्गस्य जैनसिद्धान्तात्मकस्य ज्ञातारश्च सन्तः प्रभवन्ति मुक्तौ समर्था भवन्ति हीति प्रसिद्धम् ॥ २४ ॥
અવતરણ–ગુરૂનું શરણ લીધું, ગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યું, પણ જે તે શિષ્યમાં શ્રદ્ધા ન હોય તે તે જ્ઞાન તેને વિશેષ લાભકારી થઈ શકે નહિ, માટે શિષ્યમાં શ્રદ્ધાની પણ આવશ્યક્તા છે, એજ બાબત પ્રતિપાદન કરતા ગ્ર. Wકાર લખે છે કે –
અર્થ–શ્રદ્ધાવાળા, પરોપકારના સાધક વિનયવંત અને તત્વ માગને જાણવા વાળા શિષ્ય (મેલને વાસ્તે) સામર્થ થાય છે.
ભાવા–જેમ ઉપદેશકમાં અનેક ગુણની જરૂર છે, તેમ શિષ્યમાં પણ શિષ્યને એગ્ય એવા અનેક સદ્ગુની આવશ્યકતા છે. જેમ સ્ફટિક મણિ વિશેષ નિર્મળ હોય છે, તેમ તેમાં સૂર્યને પ્રકાશ અધિકતર પ્રકટે છે, તેજ રીતે જેમ શિષ્ય વિશેષ લાયક હોય છે, તેમ ગુરૂનું જ્ઞાન તેનામાં અધિક પ્રકટી નીકળે છે. માટે શિષ્યના વિશેષ
For Private And Personal Use Only