________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८९
ત્મા જાણી શકાય કે કેમ તે આખત ગ્રંથકાર હવે ચાર Àાકના કુલકથી જણાવે છે.
અર્થ—આત્મા અપર્ચ છે, તે તેને સ્પર્શ કેવી રીતે થઇ શકે ? આત્મા અગ્રાહ્ય છે, તે તે કેવી રીતે ગ્ર હણ થઇ શકે? એવા આત્મા યાગીએએ બુદ્ધિવડે વિચા રવા ચૈગ્ય છે. આત્મા ગન્ધની પેલી પાર છે છતાં જ્ઞાનથી ગન્ધને જાણે છે. આત્મા રસની પેલીપાર છે, છતાં જ્ઞાનથી રસને જાણે છે. આત્મા સ્પર્શની પેલીયાર છે, છતાં આ મા પને જ્ઞાનથી જાણે છે, આત્મા વણુની પેન્નીપાર છે; છતાં આત્મા જ્ઞાનથી વર્ણને જાણે છે. આત્મા પુણ્યની પેલીપાર છે, છતાં જ્ઞાનથી આત્મા પુણ્યને જાણે છે, આ મા પાપની પેલીપાર છે, છતાં આત્મા જ્ઞાનથી પાપને જાણે છે. ૫ ૬૭ ૭૦ ॥
ભાવાર્થ-આત્મા સ્પર્શ, ગન્ધ, રસ, અને વની પેલીપાર છે, એટલે ઇન્દ્રિયવડે તે ગ્રતુણુ થઈ શકાય તેમ નથી; તેમજ તેનામાં આ ગુણ પણ નથી. આત્માને કાઇ પણ પ્રકારના સ્પર્શ નથી, તેમ આત્માને કોઇ પ્રકારને રસ નથી. આત્માને ગન્ધ નથી, તેમ તેને વધુ પણ નથી. આવા આત્મા ચેગિઓએ વિચારવા યોગ્ય છે, ચેાગીઓએ ધ્યાન કરવા ચાગ્ય છે, સ્પર્શ, રસ, ગંધ, વણુ, વગેરે પુદ્ગ લના મા છે, આત્મા પુદ્ગલથી તદ્દન ભિન્ન પ્રકારનુ દ્રવ્ય હાવાથી આ પુદ્ગલના ગુણે, આત્માને લાગુ પડતા નથી, આત્માના ગુણ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, અવ્યાબાધ
For Private And Personal Use Only