________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१९०
-સુખ, અનંત વીર્ય વગેરે છે. આ લેકમાં જણાવેલા વિ. ચારે ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ઈન્દ્રિવિડે બાહ્ય શે ધવાથી આત્માને અનુભવ કદાપિ થવાનું નથી. જે છે તે અંતરમાં છે, માટે ઈન્દિને અંતર્મુખ વાળી, તથા મનને -સંયમમાં લાવી, જે અંતરમાં શોધવામાં આવે છે તે ત્યાં જડી શકે. નહિ તે બહિર વિષયમાં ભટકવાથી કદાપિ આત્મતત્વની પ્રાપ્તિ થવાની નથી. તે રીતે ભૂતકાળમાં કઈ કરી શકયું નથી, અને ભવિષ્યમાં કેઈ કરી શકશે નહિ. આ સાથે ગ્રન્થકાર એક બાબત જણાવે છે જે ઘણી અને ગત્યની છે, અને તે એ છે કે આત્મા ઇન્દ્રિયના ધમે ૨ હિત છે, છતાં ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે પ્રાપ્ત કરવાની તેનામાં શક્તિ છે, અને તે શક્તિ આત્મજ્ઞાનની છે. આત્મજ્ઞાનધારા આત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ જાણી શકે છે. જૈનધર્મ સંબંધી પોતે ભાષણ કરેલું છે તેમાં વિદુષી એની બીસટ લખે છે કે “મુક્ત આત્મા એ ઈદ્રિય રહિત, પણ ઈન્દ્રિય શક્તિ સહિત હોય છે” આને અર્થ એ જ છે કે જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે એવા મુકતામાઓને શરીર નહિ એટલે પંચેન્દ્રિયે હોતી નથી, પણ ઇન્દ્રિય દ્વારા જે જે જાણી શકતા હતા, તે સર્વસ થવાથી કેવલ જ્ઞાનથી સર્વ જાણી શકે છે. કેવળ જ્ઞાનમાં પંચ ઈનિદ્રનું જ્ઞાન સમાઈ જાય છે, તેથી તેઓ ઈન્દ્રિયાતીત કહેવાય છે. એમનું સ્વરૂપ આપણને લા. ગેલી ઈન્દ્રિયોથી પણ જાણી શકાય નહીં. વળી આમા પુણ્ય અને પાપની પેલી પાર છે, એટલે પુણ્ય અને પાપ
For Private And Personal Use Only