________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ કાર્યને કત્તી બને છે, અને તેના ફળને ભક્તા થવાનું પસંદ કરે છે, ત્યાં જ કર્મબંધ થાય છે, માટે આ પુદ્ગલ વસ્તુ વિષેને મમત્વ ભાવ ઓછો થાય તેમ કરવા દરેક આ. ત્મહિતાર્થીએ ઉદ્યમાન થવું એ અતિ જરૂરનું છે.
अवतरणम्-पूर्व परवस्तुनि ममत्वत्यागः कथितः अधुनाममत्वबुद्धरनर्थकारित्वमाविचारयति ।।
વાદ अहं ममेति बुद्धिस्तु संसारोत्कर्षकारिणी ॥ उदासीनेन चित्तेन सजना धर्मसाधकाः ॥ ४६॥
टीका-अहमेतेषां स्वाम्यते च ममस्वमिति बुद्धिस्तु भवपरंपरावर्धनशीला भवत्यतः सज्जना महात्मान उदासीनेन चित्तेन वैराग्यसंवेगभावनया धर्मसाधका भवन्ति ॥ ४६ ॥
અવતરણ --જયારે આત્મા ધ્યાનારૂઢ થાય છે, ત્યારે આત્મસ્વરૂપની ઝાંખી થાય છે, અને પિાગલિક પદાર્થ ઉ. પરને તેને મોહ ઉતરી જાય છે. અને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કે નાશ થતાં પણ તે ઉદાસીનવૃત્તિ રાખી શકે છે. તે બાબત હવે ગ્રન્થકાર દર્શાવે છે –
અથ–“ હું અને મારૂં” એવી બુદ્ધિજ સંસારની પરંપરાને વધારનારી છે. પણ જે સજજને છે, તે ઉદાસીન વૃત્તિથી ધર્મનું સાધન કરે છે. જે ક૬ છે
ભાવાર્થ-જગતમાં માણસ માત્રને દુઃખ થાય છે તેનું જે કારણ આપણે તપાસવા માગીએ તે આપણને જ
For Private And Personal Use Only