________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
જે
મધના માર્ગ સરલ નથી. જગને જે વસ્તુ પ્રિય અને ખુશકારક લાગતી હોય, તેના પણ ત્યાગ કરવાને તેને ત પર રહેવુ પડે છે, દેહાધ્યાસના ત્યાગ જરાપણુ પ્રમાદ આત્મ માર્ગોમાં મોટા સિદ્ધાન્ત પ્રમાણે વર્તવું પડે છે. આ ખાખત મેાક્ષાધિકારીને વાસ્તે છે. જેઓને આ સાંસારમાં આનંદ પડે છે, જેઓને જગના વિષયે આત્મજ્ઞાન કરતાં વિશેષ રસવાળા લાગે છે, તેમને વાસ્તે આ ઉપદેશ નથી. તેઓ જ્યારે આ જ. ગતમાં અનેક ભવભ્રમણ કરશે, અને ગોથાં ખાઇ ખાઇ શીખશે કે આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અંતે ક્ષણિક છે; ત્યારે તેએ આ માર્ગે ચાલવાને લાયક અધિકારી થશે, અને ત્યારે આ માર્ગ તેમને સ્વયમેવ રૂચશે. પણ જેઆનુ સાધ્યબિન્દુ આત્મજ્ઞાન અને મેાક્ષ છે, તેઓએ આત્મ વિ. ષયક ધર્મનું આરાધન કરવું; કારણકે તેથીજ અતે જ્ઞા નની ઉત્પત્તિ છે, અસતમાંથી સત્ની ઉત્પત્તિ થઈ એમ કદાપિ સાંભળવામાં કે જોવામાં આવ્યુ નથી, જે જડ પદાર્થ છે, જેમાં આત્મધર્મ બિલકુલ નથી, તેમાંથી આમધની પ્રતીતિ શીરીતે થઇ શકે ? દ્વીપ દ્વીપને પ્રકટ કરવામાં સહાયભૂત થાય, પણ અધકાર કદાપિ થઈ શકે નહિ, તેમ આમજ્ઞાનને વાસ્તે આત્માનીજ ઉપાસના કરવી. એજ અંતે આત્મજ્ઞાનનું ઉત્તમ સાધન છે. જો સમાંથી સત્ની ઉત્પત્તિ થતી હોય તે ગગનમાં પુષ્પ ઉગવા જોઇએ, પણ તે જેમ ખનતું નથી, માટે નિશ્ચય નયનુ આલમન ધરી આત્મ દ્રવ્યની ઉપાસના કરવી. વ્યવહારની
For Private And Personal Use Only
કરવા પડે છે, અને વિઘ્નરૂપ છે, એ