________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०९
ઉપેક્ષા કરી આ સઘળું લખવામાં આવ્યું છે, એમ હું પ્રિય વાંચનાર ! જરાપણ મનમાં લાવીશ નહિ. જે જે અપેક્ષાએ જેની પ્રાધાન્યતા આપવા ચેાગ્ય હાય તે તે આપી આ લખેલુ છે. પણ વ્યવહાર માર્ગ ત્યાજ્ય નથી, એ ભુલવું નહિ. નિશ્ચયના આધાર પ્રાથમિક પગથીઆએમાં તે શુદ્ધ વ્યવહારપર છે, એ જૈન સૂત્રોના અભિપ્રાય ક્ષણે ક્ષણે સ્મરણમાં રાખી વર્તવુ.
अवतरणम् -- गतानुगतिकमवृत्तौ न शुद्धस्वस्वभावधर्मोऽ तो गतानुगतिकानां संगपरिहारपूर्वक सत्यस्यासेवनमाह ।
लोकः गतानुगतिको लोकः स्थूलबुद्धयावलोककः तस्य संगं परित्यज्य आदेयः सत्पथो विदाम ३४
टीका - - लोको गतानुगतिकोऽविगमनानुकारी नावधानेन पश्यति किन्तु स्थूलबुद्धयावलोकक आपातरमणीयेऽपि मते प्रवर्तमानस्तस्यसङ्ग परित्यज्य विदां सर्वज्ञानां सत्पथः शाभनः पन्था आदेयो न ह्यन्धमनुगच्छतोऽन्धस्य गर्त्तत्राणम् ३४
અવતરણ—ગાડરીયા પ્રવાહ પ્રમાણે વગર વિચારે ચાલનાર કદાપિ આત્મ શ્રેય કરી શકતા નથી, પણ તેપ્રમાણે નહિ ચાલતાં સજ્જનાના પર્થે વિચરવુ...એજ ભાવ ગ્રંથકાર હવે પ્રતિપાદન કરે છે.
For Private And Personal Use Only