________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
સ્થિર કરવુ જોઇએ, આ રીતે જ્યારે નિન્દા અતે નિદ્રાને ત્યાગ થશે, ત્યારે જીવ ખરી રીતે સત્યતત્ત્વ (આત્મત ત્ત્વ) ને ભજનારા થશે. આત્મતત્ત્વની ખરાખર ઉપાસના કરવી, પણ તેને વાસ્તે પ્રથમ મનને વશ રાખવુ બહુ જરૂરનું છે, જે મનને વશ રાખતા નથી, તેમની કેવી સ્થિતિ થાય છે તે એક ટુક હૃષ્ટાન્તથી અત્રે જણાવીશુ.
એક માણુસ જે બહુ ભણેલા ન હતા, જેને દરીયા અને વ્હાણુ સબધી સ્હેજ પણ જ્ઞાન ન હતુ, તે મનુ. બ્ય એક વ્હાણુના કૃષ્ણાન મન્યા. તેને ડૈાણું હુંકારતા નહેાતુ આવડતુ, તેમજ વ્હાણુના જુદા જુદા ભાગે શા ઉપયાગનાં છે, તે તે જાણુતા ન હતેા; પણ તેની સાથે ખીજા ખલાસીઓ હતા, જે પેાતાની ફરજ ખરામર જાણતા હતા. વ્હાણુ દરીયાની વચમાં આવી પહેાચ્યું; તેવામાં આ કમાન ફરતા ફરતા વ્હાણુના જુદા જુદા ભાગ જોવા લાગ્યા, ત્યાં તેણે એક માણસને માટુ' પેડુ ફેરવતા જોયા,
“આ માસ આ શું ધંધા કરે છે ?”” એમ તેણે પ્રશ્નન પુછ્યા.
“ તે શુકાની છે, અને વ્હાણુને હુંકારવા તે ફ્રે૨વે છે” એમ પ્રત્યુત્તર મળ્ય.
તે એલ્યુ “ સઘળા વખત આ પડુ ફેરવવામાં કાંઈ માલ નથી, આગળતા જ્યાં જોઇએ ત્યાં પાણીજ દેખાય છે, તે પછી ચક્ર ફેરવવામાં શે લાભ? જ્ડાણના શઢથી વ્હાણુ ચાલવાનુ' હશે તેા ચાલશે, જ્યારે જમીન આંખે *દેખાશે, અથવા બીજી કોઈ વ્હાણુ નજરે પડશે ત્યારે
For Private And Personal Use Only