________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०६ અર્થ—કેટલાએક આત્માને ક્ષણિક માને છે, તેઓ ના મતને ક્ષય થાય છે. ક્ષણિક માનીએ તે પુણ્ય પાપ શી રીતે આત્માને લાગુ પાડી શકાય?
ભાવાર્થ—કેટલાકને મત એ છે કે દરેક ક્ષણે આત્મા નાશ પામે છે, અને ન ઉત્પન્ન થાય છે. એક અપેક્ષાઓ–પર્યાયની અપેક્ષા એ આમ માનવું તે યુકિતહીન નથી. પણ જે લેકે કેવળ આવી જ અપેક્ષાને વળગી રહે છે, અને બીજી અપેક્ષાઓને બિલકુલ તિરસ્કાર કરે છે, તેઓના મતમાં ભારે દૂષણ આવે છે, તે હવે આપણે વિ. ચારવાનું છે. જે ક્ષણિક મત અંગીકાર કરીએ તે પુણ્ય પાપને ભેકતા કેણ બની શકે? પાપ કરનાર આત્મા પાપ કરી વિનાશ પામે, હવે તે પાપનું ફળ કેણું - ગવે? પાપ કરનાર આત્મા તે તેજ ક્ષણે નાશ પામે, અને બીજે ન આત્મા જે તે પાપનું ફળ ભેગવે તે અકૃતાગમને દોષ આવે. નવા આત્માએ કાંઈ પણ કર્મ કર્યું નથી, તે પછી બીજાએ કરેલા પાપને ભક્તા તે શી રીતે થઈ શકે? વળી પાપ કરનાર આત્મા છુટી ગયે તેમાં પણ કૃતનાશને દેષ સંભવે છે. તેણે કરેલું પાપ તે ભગવ્યા વિના ચાલે ગયે. આ રીતે આત્માને ક્ષણિક માનવામાં બે મોટા દેષ આવે છે, એક કૃતનાશ અને બીજે અકૃતાભ્યાગમ. જે આભાદરેક ક્ષણે નાશ પામતે હેય તે પુણ્ય કરવાનું પ્રયોજન શું રહ્યું? તેમજ પાપથી અટકવાનું કારણ પણ કયાં રહું? માટે આત્માનેક્ષણિક માને એ મોટી ભુલ છે. જે આત્માને ક્ષણિક માનીએ તે પછી આ
For Private And Personal Use Only