________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२९
श्लोकः
धमति यः सितं कर्म सिद्ध इत्यभिधीयते || सिद्धत्वं नात्मनो भिन्नमात्मैव सिद्धतां श्रयेत् ४ २
टीका-य आत्मानादिकालं सितं बद्धं कर्माष्टकं धमति दहति स सिद्ध इत्यभिधीयते तच्च सिद्धव्वमात्मनो भिन्नं न भवति त्वात्मैव सिद्धतां श्रयेत् सिद्धदशां प्राप्नोत्यत आમા પરમાયો શિતઃ ॥ ૪૨ ||
અવતરણ—આત્મજ્ઞાનથી આત્મા અર્હત અને છે, એટલુંજ નહિ પણ ધીમે ધીમે સિદ્ધ પણ બને છે. આ મામાં સિદ્ધ ભગવાનનુ પદ મેળવવાની પણ ચેાગ્યતા છે, તે હુવે ગ્રન્થકાર દર્શાવે છે.
અથ—જે સિત ( અધાયેલા ) કર્મને ધમે છે ( ખાળે છે) તે સિદ્ધ કહેવાય છે. સિદ્ધપણું આત્માથી દુ નથી. આત્માજ સિદ્ધતાને પામે છે. ૫ ૪૨ ॥
ભાવા આત્માને આડે કર્મ વળગેલા છે. તે કયારથી વળગેલા છે તે કાઇથી કહી શકાય નહિ. એ આડમાં થી જ્ઞાનાવરણી, દાંનાવરણી, મેહની, અને અંતરાય એ ચાર કમના જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મામાં કેવળ જ્ઞાન ઉપજે છે. તે ચાર કર્મને ધાતીકમ કહેલા છે. તેના વિનાશથી જીવ અર્હતુ અને છે; અને બાકીના ચાર કના પણ જ્યારે નાશ થાય છે, ત્યારે આત્મા સિદ્ધ અને છે.
For Private And Personal Use Only