________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨રૂ ભવમાં મેળવેલું જ્ઞાન તેના બીજા ભવમાં ઉપયોગી થાય છે. ઘણાક બાળકે તીવ્ર બુદ્ધિવાળા જોવામાં આવે છે, તેનું કારણ તેમણે પૂર્વભવમાં મેળવેલું જ્ઞાન છે. તે જ્ઞાન સાથે તેઓ જન્મ લે છે, અને તેથી ઘણી બાબતે સહજમાં તે જાણી શકે છે, આ પણ પૂર્વભવને એક સબળ પુરાવો છે. આવા અનેક દાખલા પ્રાચીન ગ્રન્થોમાં મેજુદ છે. પણ અત્રે આપણે.એક હાલના સમયમાં બનેલે દખલે રજુ કરીશું.
સર વીલીયમ રેવન હેમીનની બુદ્ધિ અગાધ હતી. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેણે હિબ્રુભાષા શિખવાનું શરૂ કર્યું. સાત વર્ષની વયે તે તે ભાષામાં તે એટલે બધે નિપુણ થયે કે ડેક્લીનની ટ્રીનીટી કોલેજના એક હેલેએ તેના સંબંધમાં જણાવ્યું કે બી. એ. ની પરીક્ષા આપવાને તૈયાર થતા ઉમેદવારે કરતાં પણ તેનું જ્ઞાન વિશેષ હતું. તેર વર્ષની વયે તેણે તેર ભાષાનું પુષ્કળ જ્ઞાન મેળવ્યું હતું. યુરેપની જુની અને નવી બધી ભાષાઓ શિખવા ઉપરાંત પરસીયન, એરેબીક, સંસ્કૃત, હિંદુસ્તાની અને મલયભાષા પર પણ તેને કાબુ મેળવ્યું હતું. તેને એક સગે લખે છે કે જ્યારે તે છ વર્ષને હતો ત્યારે ગણિતને અ. ઘરામાં અઘરે દાખલે તે મેંઢથી કહીને તેની નાની ગલી સાથે રમવાને કુદકા મારી ચાલ્યું જ. અઢાર વર્ષની વયને જ્યારે તે થયે, ત્યારે આયલાડના રોયલ ખગોળવેત્તાએ તેના સંબંધમાં નીચે પ્રમાણે પિતાને મત આયે હતે. "This young man I do not say, will bə, but is the first mathematician of his age” હું એમ નથી
For Private And Personal Use Only