________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૨
જડાતીત બને છે. આ શ્લોકમાં જણાવેલું છેલ્લુ' વિશેષણ એમ પ્રતિપાદન કરે છે કે આત્મા લેાકાલેાક પ્રકાશક છે. ચાદ રાજલેાકની પેલીપાર જે પ્રદેશ આવેલે છે તેને અ લાક કહે છે. આ લેાકાલેાકનુ જ્ઞાન આત્મા મેળવી શકે છે, જેમ નિર્મળ દણમાં વસ્તુની યથાર્થ છાયા પડે છે, અને તે ઉપરથી તે વસ્તુનું આપણને જ્ઞાન થાય છે, તેમ ત્માના શુદ્ધ પ્રદેશમાં લેાકાલેાકના સર્વાં દ્રવ્યનુ તેના ૫યાયા સહિત પ્રતિબિંબ પડે છે, અને તેથી આત્મજ્ઞાની એકજ સ્થળમાં રહેવા છતાં જગમાત્રના સર્વ પદાર્થાનુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેવા જ્ઞાનીને અમ્હાનવહારા સંક્રાતજ્ઞાત—જેના નિર્મળ કેવળ દશનમાં જગતનું પ્ર તિબિ'બ પડે છે એવુ –વિશેષણ આપવામાં આવે છે. કોઈ પણ બાબત તેનાથી ગુપ્ત રહેતી નથી. વસ્તુ માત્રના ધમને તે સમજે છે. આ દરેક આત્માના સ્વભાવ છે, પણ જ્યાં સુધી આત્માની શક્તિઓ તિાહિત થયેલી છે, ત્યાં સુધી
આ સ્વભાવનું ભાન થતું નથી, છતાં દરેક આત્મામાં એ. વાજ પ્રકારની શકિત રહેલી છે, એમ દૃઢ વિશ્વાસ રાખી તે પ્રમાણે વર્તવુ‘
અથ-આત્મા જન્માતીત જાતીત દેહાતીત ચિત્ત્વરૂપી, નિર્લેપ, નિરાકાર, સંગરહિત અને તેજમય છે ॥૩૧॥ ભાવાર્થ—શુદ્ધનયથી વિચારીએ તે આત્મા જન્મ તે તેમજ મરતા પણ નથી. ન જ્ઞાયતે પ્રિયતે વા ચિત્ એ વાકય નિશ્ચયનયથી આત્મા સમધમાં લેખી શકાય જ્યાં સુધી જીવ સ'સારમાં રખડે છે, ત્યાં સુધી જન્મ
For Private And Personal Use Only