________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०४
પિતાને ઘેટું માને, પણ જ્યારે બીજા સિંહને દેખે, અથવા સિંહને નાદ સાંભળે, ત્યારે તેને ભાન થાય કે હું પણ સ્વરૂપે સિંહ સમાન છું તેમ આત્મા પણ પિતાના જેવાજ કર્મ બંધનથી બંધાયેલા જીવોના ટેળામાં ભમતે હેવાથી, તેને પોતાના સ્વરૂપનું ભાન રહ્યું નથી, પણ જ્યારે તે કેઈક આત્મજ્ઞાનીને જુવે છે, અને આત્માને કર્મથી નિલિત છે એમ સાંભળે છે, તેજ વખતે પોતાના સ્વરૂપની કાંઈક ઝાંખી તેને થાય છે, અને તે બાબતને અનુભવ કરવાને તે વિશેષ પ્રયત્ન કરતે રહે છે, તે અંતે આત્માની નિર્લેપતાને તેને સાક્ષાત્કાર થાય છે. વળી આમા નિરાકાર છે, આકાશના જેવો તે આકારરહિત છે. ઘટમાં રહેલા આકાશને ઘટાકાશ કહે, અને દેહમાં રહેલા આકાશને દેહાકાશ કહે, પણ વસ્તુતઃ આકાશ નિરાકાર છે, તેમ જુદી જુદી ઉપાધિઓના સંબંધમાં આ વનાર આત્માને જુદા જુદા આકારથી બોલાવવામાં આવે છે, પણ વસ્તુતઃ તે આકાર રહિત છે. આત્માને કોઈ પણ પ્રકારને સંગ નથી, સંગજ રાગદ્વેષનું કારણ છે, પણ આ માતે સ્વભાવે નિસંગી છે, એટલે કર્મના કારણભૂત રાગદ્વેષ તેના પર અસર કરી શકતા નથી. તે રાગદ્વેષના - પાસથી મુક્ત છે. આ કલેકમાં આપેલા વિશેષણમાં આ
ત્માનું છેલ્લું વિશેષણ મહેમય છે, આત્મા તેજોમય છે. આત્મા જ્ઞાનપ્રકાશથી વ્યાપ્ત છે, આત્મસૂર્ય જ્ઞાનપ્રકાશથી ઝળહળ રીતે ઉદ્યત કરી રહે છે. ગયા કલેકમાં બતાવ્યા પ્રમાણે ફરીથી કહેવામાં આવે છે કે આ અને આવા અને
For Private And Personal Use Only