________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" भजस्वे" तिपदद्वयं हे स्व ! आत्मीयचिदानन्दं भज परमप्रेमास्पदत्वाचमात्मीयोऽसि शुद्धध्यानाधिकारी चासीत्येवमुप. देशः । यतो यस्मादात्मभजनात् स्वर्गसाम्राज्याद्यात्मिकेष्टावाप्तिर्मुक्तिश्च भवति पुण्यानुबन्धिपुण्यकर्मकरणात्स्वर्गादिमुखलाभ एव न तु मुक्तिलभ्यते शुद्धात्मध्यानेन तु भुक्तिमुक्तिश्च लभ्यते तत्र मुक्तिर्मुख्या भुक्तिस्त्वानुषंगिकात्मरमणरूपेति भावः । इति सदुत्तमं सतां महात्मनां ध्यानरसिकानामुत्तमं सर्वस्वरूपमुपादेयम् यावत् हि सुखभोगेच्छा जागति तावद. धिकदूरे गच्छन्ती मुक्तिरनुभूयते ।। ७७ ।।
અવતરણુ---મનુષ્ય જન્મનું સાર્થકય શામાં રહેલું છે, તે હવે ગ્રન્થકાર પ્રકટ કરે છે.
અથ-બીજા કાર્યને ત્યાગ કરી, ચિદાનંદનું ભજન કરે, તેથી ઈષ્ટની પ્રાપ્તિ થશે, અને તેથી મુકિત મળ. શે, માટે સારા પુરૂએ તે ઉત્તમ ચિદાનંદનું ગ્રહણ કરવું. ૭૭ છે
ભાવાર્થ-વારંવાર આ ગ્રંથમાં જણાવવામાં આવેલું છે કે મનુષ્ય જન્મનું ખરું સાર્થકય ધન પેદા કરવામાં, સ્ત્રીવિલાસ ભોગવવામાં માન કે દીતિ મેળવવામાં કે પાંચ. ઇનિા વિષયની તૃપ્તિમાં આવેલું નથી. કારણ કે તે માંથી મળતું સુખ વિષય સુખ ક્ષણિક છે; આ સર્વ મરગુની પેલી પાર આત્માની સાથે આવતું નથી. આ બધું તેનું ખરૂં આમિક ધન નથી માટે જે પુરૂષે ખરે શાશ્વત આનંદ મેળવવાને હદયથી ઈચ્છતા હોય, તેવા વિરા.
For Private And Personal Use Only