________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમાં વર્ણવી ગયા, હવે આપણે અજીવનું સ્વરૂપ વિચારીએ. જડ લક્ષણવાળો અજીવ છે. લક્ષ્ય અને લક્ષણનું જૈનશાસ્ત્ર પ્રમાણે કેટલેક અંશે તાદાઓ હોવાથી, અજીવનું લક્ષણ અને લય જડ છે. જેનામાં જીવ નહિ તે અજીવ, જીવથી વિયુક્ત સર્વ પદાથે અજીવ સંજ્ઞાને ગ્ય છે. પાંચ છે. ન્દ્રિય, ત્રણ (મન વચન અને કાય) બળ, શ્વાસોચ્છવા સ અને આયુષ્ય એ રીતે દશ પ્રાણુ જેનશાસ્ત્રકારોએ માનેલા છે. તે દશ પ્રાણમાંથી ઓછામાં ઓછા ચાર અને વવધારેમાં વધારે દશ પ્રાણુ જેનામાં માલુમ પડે, તે જીવ કહી શકાય આ દશમાંથી એક પણ પ્રાણ ન હોય, તે અજીવ કહેવાય છે. જીવ હોય ત્યારે પુદ્ગલની કાયા અંધાય છે, તેવી જીવ ચાલ્યા ગયા પછી કાયા રહેતી નથી, પ્રાણના આધારે અજીવથી જીવ જ્યારે લેખી શકાય. - હવે જીવના એ કેન્દ્રિયાદિ ભેદે પાંચ વિભાગ પાડવામાં આવે છે. તેમાં સપર્શ ઈન્દ્રિયવાળા તે એ કેન્દ્રિય કહેવાય છે તેમાં પૃથવી, પાણી, તેજ, વાયુ તથા વનસ્પતિ જાણવા બે ઇન્દ્રિય જીવોને રસ અને સ્પર્શ મળીને બેઈન્દ્રિચે હોય છે. જળ અળસીયાં વગેરે છે તેના દષ્ટાન્ત છે. ત્રણ ઈન્દ્રિય જીને સ્પર્શ, રસ, પ્રાણ ઈન્દ્રિય હોય છે, કીડી વગેરે જતુઓ તે ભાગમાં આવી જાય છે; સ્પર્શ રસ ઘણ અને ચક્ષુ ઈદ્રિયવાળાને ચતુરિન્દ્રિય જંતુ કહે છે. વીંછી, ભ્રમર મક્ષિકા વગેરે તેના દાખલા રૂપે છે. સ્પર્શ, રસ, પ્રાણ ચક્ષુ અને
ત્ર એ પાંચે ઈન્દ્રિય જેને હેય તે ૫ ચેન્દ્રિય કહેવાય
For Private And Personal Use Only