________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३५
સ્ત્રી અથવા
તે પુરૂષ નપુંસક કહી શકીએ, પણ જ્યારે દેહ તે આત્મા નથી તેા પછી આ ભેદ આત્માને શી રીતે લાગુ પડે ? આત્મા તે પુરૂષ નથી, સ્ત્રી નથી, તેમ નપુ સક પણ નથી. વ્યવહારથી દેહની અપેક્ષાએ આપણે આત્માને ગમે તેવું નામ આપીએ, પણ વસ્તુતઃ આત્મા લિંગ ૨. ડુત છે; તેથી તે અલિ'ગી કહેવાય છે. આ સર્વ વિચાર શુદ્ધાત્મ સ્વરૂપની અપેક્ષાયે છે. જયાં સુધી આત્માએ આવી શુદ્ધ અપેક્ષા હૃદયમાં રાખી નથી ત્યાં સુધી આત્મા ઘણીવાર પેાતાને રાગ ચિન્તા, અને દેહ યુક્ત માનવાને દોરાય એ બનવા જોગ છે. દેહાધ્યાસ એટલેા મધેા પ્રબળ છે કે આત્માનું જ્ઞાન ધરાવનાર પશુ ઘણીવાર પેાતે દેહ હોય એમ વિચારી કાર્ય કરવા પ્રેરાય છે. માટે આવુ ચિં વન સતત કરવુ, એજ કહેવાના સાર છે કે જેથી સ્વસ્વરૂપના સાક્ષાત્કાર થાય.
अवतरणम् - पुननिरूढ आत्मा पौङ्गलिकजालं सर्व नात्मीयमिति विमृशति ।।
श्लोकः
मदीयं कल्पितं यद्यद् मरीचिजलसन्निभम् || तत्तु मिथ्या विजानीहि बंधो ममेति बुद्धितः ४५
टीका - यद्यत् पूर्व मया रागद्वेषादिपरिणत्या धनधान्यपुत्रकलत्रगृहादि परवस्तुजालं मदीयं कल्पितं ममत्वपरिणामेन स्वीकृतं तत्स वस्तुतस्तु मरीचिजलसन्निभं मृगतृष्णावन्निःसा
For Private And Personal Use Only