________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१३
આમ ધ્યાન સહેલાઈથી કરી શકાશે. જેમ બીજ વાવીએ અને તેનું ફળ આવે છે, પણ વચ્ચમાં અંકુર ફુટે છે, ઘાસના સાંઠા પેદા થાય છે, તેમ આત્મ ધ્યાનનું ખરૂં ફ. વળતે આ કલેકમાં જણાવ્યા પ્રમાણે પરમ શાંતિ છે. પણ ઘાસના સાંઠાની પેઠે માર્ગમાં જે લાભ થાય છે, તે લબ્ધિ
ઓ છે. સાધ્ય તરફ લક્ષ રાખી ખરા મુમુક્ષુઓએ આ લબ્ધિઓથી લેભાઈ જવું નહિ. જે મનુષે સહેજ હાજ - લબ્ધિઓ મળતાં તેમાં લેભાઈ જાય છે, અને તેને ઉપ
ગ કરવા તથા બીજાને ચમત્કાર બતાવવા દેરવાય છે, તેઓ અનાજ મેળવવાનું મુકી દેઈ સાંઠાથી સંતોષ માનનારા ગણી શકાય. તેઓ આગળ ઉન્નતિ કરી શકતા નથી. માટે જે જે લબ્ધિઓ મળે તેને પણ આત્મજ્ઞાન મેળવવાનાં સાધન તરીકે વાપરવી જોઈએ. કારણ કે આત્મ જ્ઞાનથી જ પરમ શાંતિ મળ્યા પછી બીજું કાંઈ મેળવવા એગ્ય રહેશે નહિ.
अवतरगम्-आत्मनो नित्यत्वं तद्ध्यानेन महानर्थनित्तिरूपा परा शान्तिर्लव्धयश्च लौकिकफलरत्नभाण्डारा भवन्तीते निर्णीतमिदानी भो भव्या यदि वो नृजन्मसाफल्यं रोचते तदाऽऽमचिन्तन एव मनोऽवधेयमित्युपदिशति ।।
ઋોવા परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्व भो સુવાસિયતો પુરુપાશે સંકુત્તમ... ૭૭ છે
For Private And Personal Use Only