________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રધાનતા આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે જેને આપવી હોય તેને આપીએ, પણ બીજાને પણ ગણ તરીકે કબુલ રાખવા જોઈએ. કેઈ વખત કર્મની પ્રધાનતા હોય તે બીજા ચારની ન્યૂનતા હેય; વળી કોઈક સમયે સ્વભાવનું પ્રાધાન્ય હોય તે બાકીનાં ચાર ગણપણે વર્તતાં હોય, પણ દરેક કાર્યમાં પાંચ કારણે અવશ્ય હોવાં જોઈએ, એ બાબત તે નિવિવાદિત રીતે સિદ્ધ છે. આ પાંચ કારણેના સંબંધમાં છેવટે ગ્રંથકાર એ અભિપ્રાય આપે છે કે જેથી દુઃખ અંત થાય તે કારણને પ્રાધાન્ય આપવું, પણ બીજાને સર્વથા અપલાપ ન કરવો બીજા ભલેને ૌણ રહે છે, તેમાં કાંઈ વાંધા જેવું નથી. પાંચ કારણે મળ્યા વિના કેઈ પણ કાર્ય થઈ શકે નહિ, એજ આ કલેકને સાર છે. __एवं पञ्चकारणानि विज्ञाय सम्यगुद्यमेन मुक्त्यर्थ जनसंसगत्यागपूर्वकमात्मा ज्ञातव्यस्तदाह ।।
मुक्त्यर्थं त्यक्तलोकानां यतितव्यं हितैषिणाम् ॥ शुद्धासंख्यप्रदेशैश्च आत्मव्यक्तिर्यतो भवेत् ६३ ___टीका-मुक्त्यर्थम्-मोक्षार्थम् लोकसंसर्गविमुक्तानां मोक्षकदृष्टानां यतितव्यम् । तत्रात्मनो मुक्तिर्भवति तात्मव्यक्तिः
દર્શઘેલાયામાહ સુદ્ધા પંચમહેરૌsઘર્થાતર્યતઃ - रणाद्भवेत् संसारावस्थायामात्मनोऽसंख्यप्रदेशाः कर्मलितत्वे
For Private And Personal Use Only