________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩.
હવે તે બે પદાર્થોમાંથી જીવનું લક્ષણ આ કેકના છેવટના ભાગમાં જણાવવામાં આવેલું છે, તે લક્ષણ ચેતના છે. જેનામાં ચેતના જાણવાની શક્તિ છે, જે વિચાર કરી શકે છે, જેને લીધે આ જડ દેહે હાલતાં ચાલતાં જણાય છે, તે ને જીવ કહેવામાં આવે છે. ચેતનાને સ્વભાવ જાણવાને છે, ચેતના શબ્દ સંસ્કૃત ધાતુ ચિત ઉપરથી બનેલું છે, અને તેથી વ્યુત્પત્તિ પ્રમાણે પણ તેને અર્થ જાણવું એવો થાય છે. છવ સ્વભાવે, સર્વ પદાર્થને જ્ઞાતા હેવાથી ચેતના લક્ષણ પરથી આ જીવનું લક્ષણ પણ આપણા સમજવામાં સહેજ આવે છે. જેનામાં ચેતના નથી, જેનામાં જાણવાની શક્તિ નથી, જે જ્ઞાતા નહિ પણ રેય છે, જે જીવને જા
તે નથી, પણ જે જીવથી જણાય છે તે ચેતના રે હિત પદાર્થને જડ અથવા અજીવ કહેવામાં આવે છે. આ રીતે જ્ઞાતા અને રેય અથવા જાણનાર અને જાણવાની સ્તુ એ બે વિભાગમાં દુનિયાના સકળ પદાર્થ વહેંચી શકાય. - આ આર્યાવત પરાપૂર્વથી ચેતનવાદને સારૂ પ્રસિદ્ધ છે, તેના પ્રાચીન ગ્રંથે, ચેતનવાદ પૂર્વકાળમાં સારી રીતે પ્રસર્યો હતો, તેના અનેકધા પૂરાવા આપે છે, પણ હાલમાં પાશ્ચાત્ય સાયન્સના પ્રચારને લીધે આ ધર્મક્ષેત્રની પવિત્ર ભૂમિમાં પણ કેળવાયેલાના મગજમાં જડવિદ્યાએ પ્રવેશ કર્યો છે, અને તેથી કેટલાક એવા પણ પુરૂષ હાલના સમયમાં તમારી નજરે પડશે કે જેઓ જીવ જેવી વસ્તુ વિષે પણ પિતાના હદયમાં શંકા ધરાવતા હેય સ. ઘળું જડ વસ્તુથી ઉદ્ભવે છે, એમ સ્વીકારી તેઓ જીવને
For Private And Personal Use Only