Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti Catalog link: https://jainqq.org/explore/006412/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ HANANG SHRI STX NG SUTRA Dalamelo PART : 04 શ્રી સ્થાનાંગ સૂત્ર : ભાગ ૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ οφφφφφφφφφφφφφφφφφφg जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया सुधाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्॥श्री-स्थानाङ्गसूत्रम् ॥ ( चतुर्थो भागः) STHANANGA SUTRAM ΑΦφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφας नियोजकः φφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφς . संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः 'अखण्ड सौभाग्यवती श्रीमती विजयकुमारी जैन, धर्मपत्नी श्री हजारीलालजी जौहरी दिल्ली - तत्प्रदत्त द्रव्यसाहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर-संवत् विक्रम संवत् ईसवीसन् प्रति १२०० २४१२ २०२२ मूल्यम्-रू० २५-०-० sppppprophpppppppphto Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા, , સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ઠે. ગરેડિયા કૂવા રેડ, રાજકેટ, (સૌરાષ્ટ્ર ). Published by : Shri Akhil Bharat s. s. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥१॥ हरिगीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये। जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ વનના મુન્ના કરિ શો તરવે રૂસને પાયા હૈ જાઢ નિરવધિ વિપુત્રપુથ્વી દાન એ યહ રાજા છે ? મૂલ્ય રૂ. રપઃoo પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૪૨ વિક્રમ સંવત ૨૦૨૨ ઈસવીસન ૧૯૬૫ : મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय स्थानांग सूत्र भाग थोथे डी विषयानुप्रभशिडा पांथवे स्थानका दूसरा शा १ पांचवे स्थानके दूसरे अशा विषय विवरा २ विहार विषयमें सपने योग्य और नहीं प्रल्पनेयोग्या निपा 3 गु३प्रायश्चित्ता निपा ४ निर्ग्रन्थोंडे राभडे अन्तःपुरमें प्रवेशठा नि३पा स्त्रियों में रही हु प्रियाविशेषा नि३पा ९ गर्ल संजन्धमें - गर्ल विषया नि३पा ७ साध्वी के संद्ध प्रथना नि३पा स्त्रव संवर वगैरह द्वारोंडा नि३पा ८ ८ आस्त्रव विशेष३प प्रिया स्थाना नि३पा १० निर्भराडे उपायभूत परिज्ञाडा नि३पा ११ व्यवहारा नि३पा १२ संयत और असंयतों में सुप्त और भग्रतडे स्व३पडा नि३पा १३ दुर्भजन्धडे द्वारा नि३पा १४ अपघातडे स्व३पडा नि३पा १५ जोधीडे सभ्य प्राप्तिा और अप्राप्ति द्वारा नि३पा १६ संयम स्व३पडा नि३पा १७ संयम और असंयमा नि३पा १८ जाहर लेवाले वनस्पतिडा, पांय प्रडारडे जाहर होंडा नि३पा १८ आयार ऽल्पडेस्व३पडा नि३पा २० मनुष्य क्षेत्र में रहे हुवे पार्थ विशेषठा नि३पा २१ ऋषभ विगैरह तीर्थरोंडा निश्पा २२ भावप्रमुद्धरडे होने पर भिनाज्ञाडी जनतिप्रभाता होने का निश्पा श्री स्थानांग सूत्र : ०४ पाना नं. ૧ ૧ น 9 o σ x u σ R V ⇓⇓ 8 8 8 ७ ८ १० ૧૧ ૧૪ ૧૬ २१ २२ २८ ૨૯ ૨૯ ૩૧ ૩૬ ४० ४२ ४२ ४६ ४८ ५० Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय २३ जायार्य और उपाध्यायडे अतिशयमें रहने पर भिनाज्ञाडा अनुसंधना नि३पा २४ अथार्थ और उपाध्यायडे गुएासे जाहर होनेडे विषया निपा २ ऋद्धिवाले मनुष्य विशेषा नि३पडा तीसर शा २६ अस्तिप्राय स्व३पडा नि३पा २७ न्द्रियोंडे अर्थोडो और इन्द्रिय संांधी पार्थोडा नि३पा २८ जाहर भवविशेषा नि३पा २८ सयेतन जायु विशेष प्रकारसे नि३पा डरनेवाले निर्ग्रन्था नि३पा 30 निर्ग्रन्थोंडे उपधि विशेषा नि३पा 39 प्रायाहि धर्मोपगतामा नि३पा ३२ शौयडे स्व३पडा नि३पा 33 छलस्थ ठेवली ज्ञेय अज्ञेय पार्थो विषयमा थन ३४ अधोलोङमें रहे हुने जेवं र्ध्वसोऽमें रहे हुये अतीन्द्रिय लावा नि३पा ३६ वनी 34 मत्स्यडे दृष्टान्तसे लिक्षुठे स्व३पडा निपा स्व३पा नि३पा प्रशंसास्थानोंडा नि३पा ३७ जये ३८ उत्टडे पांय लेर्होडा नि३पा ३८ समिति पांय प्रारा नि३पा ४० भुवडे स्व३पडा नि३पा ४१ वनस्पतिभुव हे योनिविच्छेडा नि३पा ४२ पांय प्रकार संवत्सरडा नि३पा ४३ ४४ खाडे छेडा नि३पा ४५ नंतर्या नि३पा ४६ पांथ प्रकारडे अनन्ता निपा ४७ ज्ञानडे स्व३पडा नि३पा ४८ स्वाध्यायडे पंथविधताका नि३पा ४८ प्रत्याज्यानडे स्व३पडा नि३पा 40 प्रतिभा स्व३पडा नि३पा ऐ वा शरीर से निर्गम (निलना) डा नि३पा श्री स्थानांग सूत्र : ०४ पाना नं. ૫૪ पट ६० ૬૧ ૬૬ ७३ ७४ ८० ८२ ८५ ८७ ८८ ८० ૯૧ ૯૨ ८४ ८४ ૯૫ ૯૬ ८७ १०१ १०२ १०३ १०४ ૧૦૫ १०६ १०७ १०८ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ५१ पांय प्रष्ठारठे वायनास्थानछा नि३पाया ५२ नारठाहिठोंठे यथावस्थित भावोंष्ठा नि३पारा ५3 अभ्ज्यूद्वीप आहिडे यथास्थित भावोंठा नि३पारा ५४ भरतक्षेत्र में स्थित तीर्थंडरोंठा नि३पा ५५ क्षेत्रभूत यभरयंयाहिठा नि३पारा ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૩ ૧૧૪ छठा स्थान प्रारंभ ૧૨૧ ૧૨૨ ૧૨૯ ५६ छठे स्थानष्ठा विषय विवरण ૧૧૬ ५७ गाघरोंठे गुराठा नि३पारा ૧૧૬ ५८ विनाज्ञाष्ठा अविराधष्ठपनेठा नि३पारा ૧૧૮ ५८ छमस्थोंठे स्व३पठा नि३पा ૧૨૦ ६० छवठो अछव उरनेठा छह प्रष्ठारताप्छा नि३पारा ६१ संसारिवठा नि३पा ६२ छवोंठे हुर्लभ पर्याय विशेषष्ठा नि३पारा १२४ ६3 छन्द्रियार्थो ठेछ प्रष्ठारठा नि३पारा ૧૨૬ ६४ साता और ससाताठे षऽविधताठा नि३पारा ૧૨૭ ६५ छह प्रष्ठारठे प्रायश्चितोंठा नि३पारा ૧૨૮ ६६ छह भ्रष्टारछे भनुष्य आEिठोंष्ठा नि३पारा ૧૨૮ ६७ छह प्रष्ठार ऋद्विालोंठा नि३पारा ६८ उत्सर्पिीशी ठामें भ्यूद्वीप डे भनुष्यठे प्रभाठा नि३पारा १३० ६८ छह प्रष्ठार संहननष्ठा नि३पा ૧૩૧ ७० छह प्रष्ठार संस्थानठा नि३पा ૧૩૨ ७१ सनात्भावालेछवोंछो अहित हरनेवाले छह स्थानोंछा नि३पारा ૧૩૪ ७२ छ प्रष्ठार आर्य भनुष्योंष्ठा नि३पाया ૧૩૫ ७3 लोऽस्थितिष्ठा नि३पा ૧૩૬ ७४ छवोंष्ठी गति और हिशाओंठा नि३पाया ૧૩૭ ७५ संयत भनुष्योंठे आहारग्रहरा और आहारछा ग्रहारा नहीं उरनेठा नि३पा १४० ७६ उन्भास्थानष्ठा नि३पारा ૧૪૧ ७७ छठ प्रष्ठारठे प्रभाठा नि३पा ૧૪૨ श्री. स्थानां। सूत्र :०४ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧૪૫ १४८ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૦ ૧૫૬ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ७८ प्रभा विशिष्ट प्रत्युपेक्षाशाष्ठा नि३पाया ७८ लेश्याठे स्व३पठा ज्थन ८० हेवसूचठा थन ८१ हि भार्याठिों छा नि३पाया ८२ घराशेन्द्राठिों छा साभानिठ साहस्त्रीष्ठा नि३पारा ८३ विशिष्ट भतिवाटले हेवोंष्ठी गति भेछा नि३पारा ८४ तपठे भेटोंठा नि३पारा ८५ विवाहठे स्व३धष्ठा नि३पारा ८६ क्षुद्रप्राशियोंठे स्व३पष्ठा नि३पा ८७ छह प्रष्ठारठी गोयरर्याप्ठा नि३पाया ८८ असाधुयर्या इभोगनेवालोंष्ठी गतिष्ठा नि३पाश ८८ साधुयर्याठि इस भोगनेवालेठा नि३पाया ८० नक्षत्रोंठे स्व३पष्ठा नि३पा ८१ संयभ और मसंयम स्व३पठा नि३पारा ८२ भनुष्य क्षेत्रमें रही हुछ वस्तुठा नि३पा ८3 Bालविशेषष्ठा नि३पारा ८४ ज्ञानछे स्व३पठा नि३पारा ८५ भवधिज्ञान स्व३पठा वायन ८६ ज्ञानिछे सवयन-नही उहने योग्यता नि३पाया ८७ सवयनमें प्रायश्चितष्ठा ज्थन ८८ उत्प विषयष्ठा नि३पारा ८८ उपस्थितिष्ठा नि३पारा १०० भहावीरस्वाभी संबंधी थन १०१ हेवठे संबंधी नि३पा १०२ आहारठा परिशाभ और विपरिशाभठा नि३पारा १०3 छह प्रष्ठारठे प्रश्नष्ठा नि३पारा १०४ छन्द्रठे अनाहिपनेठा नि३पारा १०५ मेहसहित आयुसन्धठा नि३पा १०६ औघयिष्ठ विगैरह भावोंष्ठा नि३पारा १०७ छ प्रहारष्ठा प्रतिभाठा नि३पारा १०८ ययाठिा थन ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૫ ૧૬૬ ૧૬૮ ૧૬૯ १७० ૧૭૧ ૧૭૨ १८० १८४ १८८ १८८ १८८ ૧૯૦ ૧૯૧ ૧૯૩ १८७ २०४ ૨૦પ श्री स्थानांग सूत्र :०४ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. सातवें स्थानडा प्रारम्भ ૨૦૬ २०७ ૨૧૧ ૨૧૭ ૨૧૯ ૨૨૧ ૨૨૬ ૨૨૮ २२८ ૨૨૯ २३० ૨૩૧ ૨૩૨ २४७ ૨પ૪ १०८ सातवें स्थानछा विषय विवरण ११० सात प्रछारछे गमोंठे अपठभा-निठलनेठा नि३पारा १११ सात प्रठारठे विभज्ञानठा नि३पारा ११२ सात प्रष्ठारछे छवोंठा नि३पारा ११3 संग्रहठे स्थानोंठा नि३पारा ११४ पिषशाठा नि३पारा ११५ सात प्रहारठी पृथ्वीयों स्व३पठा थन ११६ आर वायुठाय स्व३पठा ज्थन ११७ सात प्रहार भयस्थानोंठा नि३पारा ११८ छ छमथोंठो प्राननेठा नि३पा ११८ ठेवलीयोंठो प्लननेठा ज्थन १२० सात प्रठार भूलगोठा नि३पा १२१ सात प्रष्ठारठा भूलनयठा नि३पाया १२२ सात प्रष्ठारठे स्वरोंठा नि३पारा १२3 लोठोत्तर छायठतेशोंठा नि३पारा १२४ भनुष्यलोठ और वर्ष घर पर्वतोंठा नि३पारा १२५ हुतर आठिा नि३पारा १२६ घरऽनीतिठा नि३पारा १२७ यवर्ती राठे भेडेन्द्रिय पंयेन्द्रियवाले रत्नोंठा नि३पारा १२८ हुएषभ - सुषभ डा ज्ञानठा ज्थन १२८ सात प्रष्ठारठे आयुष्यठे होंठा थन १३० भवीनाथ भगवान्डा वर्शन १३१ र्शनठे स्व३धष्ठा नि३पारा १३२ छमस्थावस्थासे प्रतिवद्ध सूत्रछा ज्थन १33 सात प्रठारष्ठी विठ्थाओंठा नि३पारा १३४ आयार्थडे सतिशयपनेठा नि३पारा १3५ संयभ और असंयम आहिले भेटोंठा नि३पाया १३६ अतसी छुसुभ आहि धान्यों छा योनिष्ठाल-उत्पाठ स्थिति छाला नि३पारा १३७ आर-अप्ठाथिष्ठ आहिठों छा स्थितिष्ठाला नि३पारा ૨પપ ૨૫૭ ૨૫૯ ૨૬૦ wwwwwwwwww २६६ २६७ २७० २७१ ર૭૩ २७४ श्री. स्थानां। सूत्र :०४ Page #16 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. २७८ १३८ शठ और छ'शानेन्द्रठे अग्रभहिषीयोंष्ठी संज्याठा और स्थिति ठा नि३परा ૨૭પ १3८ सनछुभार आहिडपों में रहे हुमे देवों छी स्थितिष्ठा नि३पारा २७६ १४० नन्हीस्वरद्वीपठे अन्तर्गत द्वीपों छा नि३पा २७६ १४१ यभरेन्द्राष्टिठों सनी और उनठे अनीठाधिपतियों ठा नि३पारा १४२ यभरेन्द्राहिठोंठे पाहातानीठ और उनठे मनीठाधिपतियों छा नि३पा ૨૮૨ १४३ सात प्रष्ठारठे वयनविष्ठांपोंडा नि३पाए। २८४ १४४ सिनयठे स्व३पठा नि३पारा ૨૮પ १४५ सभुधात स्व३पठा नि३पारा ૨૯૦ १४६ निरुवों स्व३पठा नि३पारा ૨૯૪ १४७ साता और ससाताठे स्व३पठा नि३पारा ૨૯૬ १४८ पयोतिष्ठदेवोंठा नि३पाया ૨૯૬ १४८ हेवोंठे निवासभूत छूटोंठा नि३पारा ૨૯૯ १५० द्वीन्द्रिय छवोंठा नि३पारा उ०० १५१ ययाठिा नि३पारा उ०० ॥सभास॥ श्री स्थानांग सूत्र :०४ Page #17 -------------------------------------------------------------------------- ________________ પાંચવે સ્થાનકે દૂસરે ઉદ્દેશકા વિષય વિવરણ પાંચમા સ્થાનના ખીન્ને ઉદ્દેશા પહેલા ઉદ્દેશક પૂરા થયા. હવે પાંચમાં સ્થાનના ખીએ ઉદ્દેશક શરૂ થાય છે. આગલા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકના આ પ્રકારના સબંધ છે. પહેલા ઉદ્દેશામાં જીવવક્તવ્યતાનું કથન કવામાં આવ્યું છે. આ ઉદ્દેશામાં પણ એ જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશાના સંબધ આ પ્રમાણે છે— પહેલા ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં કેવલીના અનુત્તાનું કથન કરવામાં આવ્યું છે, ત્યારે આ સૂત્રમાં છદ્મસ્થ નિગ્રંથના વિહારના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. તેમને ( સાધુ અને સાધ્વીઓને ) કેવા વિહાર ક૨ે છે અને કેવા વિહાર કલ્પતા નથી, તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે— વિહારકે વિષયમેં કલ્પને યોગ્ય ઔર નહીં કલ્પનેયોગ્યકા નિરૂપણ " नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा ” ઈત્યાદિ ટીકા-શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથિનીઓને આ ઉદ્દિષ્ટ, ગણિત, વ્યંજિત, અને પાંચ મહાણુ વાળી મહા નદીએાને એક માસમાં બે વાર કે ત્રણ વાર તેમાં ચાલીને અથવા હાડી આઢિમાં બેસીને પાર કરવાનુ` કલ્પતું નથી. તે પાંચ નદીઓનાં નામ નીચે પ્રમાણે છે— (૧) ગંગા, (ર) યમુના,:(૩) સરયુ, (૪) એરાવતી અને (૫) મહી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ ,, નીચેના પાંચ કારણાને લીધે તેમને તે મહા નદીએ પાર કરવાનુ કલ્પે છે પણ ખરૂં—(૧) ભયના સમયમાં, (૨) દુર્ભિક્ષ (દુષ્કાળના) સમયમાં (૩) કાઈ નિર ંતર કષ્ટ દેતું હેાય એવી પરિસ્થિતિમાં, (૪) નદીએને પ્રચુર પ્રવાહ ઉન્માગ શામી થાય ત્યારે અને (૫) અનાર્યો દ્વારા આક્રમણુ થાય ત્યારે આ મહાનદીઓને ઉદ્ધિ ” વિશેષણ લગાડવામાં આવ્યું છે, કારણ કે તેમને ઉદ્દેશીને એમ કહેવામાં આવ્યુ છે કે તે મહાનદી છે. તેમને પાંચની સખ્યામાં અહી' પ્રકટ કરવામાં આવી છે, તેથી તેમને “નિરુત્ત છ આ વિશેષણ લગાડવામાં આવ્યુ' છે. તથા ‘ ગ’ગા, જમુના ' આદિ નામે દ્વારા તેમને અભિહિત કરવામાં આવેલ છે, તેથી તેમને “ વ્યજિતા ” વિશેશુ લગાડવામાં આવ્યું છે. “ મહાણુ વ આ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે મહાનદીએ બહુ જ પાણીવાળી છે તેમાં અગાધ જળ હાય છે. મા મહાનદીઓમાં ઉતરવાને અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાના, તે કારણે નિષેધ કરવામાં આવ્યે છે કે એવું કાર્ય કરવાથી આત્મા અને સયમના વિધાત થાય છે, અને ચારિત્રમાં શમલતા (કમજોરી ) આવે છે. કહ્યું પણ છે કે-“ તો માણસ તો ” ઈત્યાદિ. , ,, ,, " દલેપ” આ શબ્દના અર્થ જળમાં ઉતરવુ અથવા જલને નાવ આદિ દ્વારા પાર કરવું ” થાય છે. અહી પાંચ સ્થાનનુ’ પ્રકરણ હોવાથી ગંગાદિ પાંચ પ્રખ્યાત મહાનદીએ જ પ્રકટ કરવામાં આવી છે. પણ તે સિવાયની જે ઘણા પાણીવાળી મહાનદીએ છે, તેમાં ઉતરવાનું અને તેમને પાર કરવાનું પણ સાધુ સાધ્વીઓને કલ્પતું નથી, એમ સમજવું. આ પ્રકારે તે પાંચ નદીઓને પાર કકવાને નિષેધ કરવામાં આવ્યો છે. છતાં પણ તેના જે અપવાદો છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે 'ચર્દિ ટાળેદિ' ” ઇત્યાદિ—નીચેના પાંચ કારણેા ઉદ્ભવે તે તેએ અગાધ જળવાળી અને ઉપયુક્ત વિશેષણે વાળી તે મહાનદીએમાં ઉતરી શકે છે, અથવા તેમને નાવ આદિ વડે પાર કરી શકે છે (૧) કૈાઇ શત્રુ રાજને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ~ Page #19 -------------------------------------------------------------------------- ________________ કારણે એ ભય ઉપસ્થિત થયે હેય છે કે જેને લીધે ધર્મોપકરણના અપહરણને ભય ઉત્પન્ન થયે હેય. (૨) દુભિક્ષને કારણે જે ભિક્ષાની પ્રાપ્તિ અશક્ય બની ગઈ હોય, (૩) અથવા કેઈ શત્રુ નિરન્તર વ્યથા (કચ્છ) પહોંચાડી રહ્યો હોય, અથવા (૪) ઉમાગગામી થવાને કારણે ગંગા આદિને પ્રચુર જલસમૂહ ઘણુ જ વેગથી વૃદ્ધિ પામી રહ્યો હોય અથવા કેઈ વ્યક્તિ પિતાને પરાણે ગંગા આદિમાં ડુબાડી દેશે એ ભય ઉત્પન્ન થયે હોય, અથવા (૫) સ્કેનું જ્યારે આક્રમણ થઈ રહ્યું હોય અને તે કારણે જ્યારે જીવન નષ્ટ થવાને સંભવ જણાતો હોય. આ પાંચ કારણે જ્યારે ઉપસ્થિત થાય. ત્યારે શ્રમણ નિર્ગથ અને નિર્મથી એને ગંગાદિ મહાનદીઓમાં ઉતરવાનું અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાનું કપે છે પણ ખરું, કહ્યું પણ એ છે કે “જાવાદે ટુરિમજણે” ઈત્યાદિ–-આ ગાથાને એર્થ ઉપર લખ્યા અનુસાર જ સમજ. | સૂ. ૧ છે “જો શાપ froથાળ વા થી વા ઘરમારસંહિ” ઈત્યાદિ– ટીકાઈ–વર્ષાઋતુને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. તેમાંથી ચતુર્માસ પ્રમાણ જે વર્ષાઋતુ છે, તેને જઘન્ય વર્ષાક્ત કહે છે. તે અષાઢી પૂનમથી શરૂ કરીને કાર્તકી પૂનમ સુધીના ચાર માસની હોય છે. મધ્યમ વર્ષાઋતુ પાંચ માસની હોય છે વૃષ્ટિની અધિકતા હોય ત્યારે તે અષાઢી કૃણ પ્રતિપાદથી શરૂ થઈ જાય છે. ( ગુજરાતમાં દરેક માસને શકલા પક્ષ પહેલાં અને કૃષ્ણ પક્ષ પછી આવે છે જ્યારે મારવાડ વગેરમાં કૃષ્ણપક્ષ પહેલાં અને શુકલપક્ષ પછી આવે છે. આ રીતે અષાઢ વદ એકમથી વર્ષા. ઋતુ શરૂ થાય તે પાંચ માસની વર્ષાઋતુ થાય છે.) ઉત્કૃષ્ટ વર્ષાઋતુ છે માસની હોય છે. પૂર્વોકત કારણે અષાઢ વદી એકમથી વર્ષાઋતુ શરૂ થતી હોય અને વચ્ચે કોઈ અધિક માસ આવતે હેય ત્યારે વર્ષાઋતુ છ માસની થાય છે. પ્રથમ જે વર્ષાઋતુ છે તેને પ્રવૃત્ વર્ષાઋતુ કહે છે. પ્રાવૃ-વર્ષા, હેમત અને ગ્રીમ આ ત્રણે ઋતુઓમાં વર્ષાઋતુને પ્રથમ ગણવામાં આવી હોવાથી વર્ષાગડતુની આગળ “ પ્રથમ” વિશેષણ વપરાયું છે. આ સૂત્રમાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે જ્યારે વર્ષાઋતુને પ્રારંભ થાય છે, ત્યારે નિગ્રંથ અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવાનો નિષેધ કર્યો છે. આગમમાં “આ પ્રકારને વિહાર સાધુઓને ક૫તે નથી” એવું વિધાન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ છે, કારણ કે તે સમયે ભૂમિ હીન્દ્રિય દિ જીવથી વ્યાપ્ત હોય છે. આ રીતે વર્ષાકાળમાં એક ગામથી બીજે ગામ વિહાર કરવાનો નિષેધ ફરમાવીને હવે સૂત્રકાર તેના જે અપવાદ છે તે પ્રકટ કરે છે ૮ ૪ ર તળે િશev” ઈત્યાદિ–નીચેના પાંચ કારણેમાંથી કઈ પણ કારણ ઉપસ્થિત થાય તે એવા સંગમાં વર્ષાઋતુમાં પણ સાધુ સાધ્વીને એક ગામથી બીજે ગામ વિહાર કર કરે છે “વાણાવાવું જાધિરાજો cs » ઈત્યાદિ–વર્ષાકાળમાં કેઈ એક ગામમાં રહેલા સાધુ સાધીને તે ગમથી બીજે ગામ વિહાર કરે તે ઉચિત નથી-એવું કરવું તે શાઆજ્ઞાથી વિરૂદ્ધ છે. પરંતુ “ વંgિ mહિં જરૂ જંગg TUpયા? ” ઈત્યાદિ નીચે બતાવેલા પાંચ કારણોને લીધે તેઓ વર્ષાઋતુમાં પણ એક ગામથી બીજે ગામ વિહાર કરી શકે છે– (૧) જ્ઞાનાથે—કેઈ સાધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો હોય, તે તે ઉદેશ્યને લીધે તે વર્ષાકાળમાં પણ વિહાર કરી શકે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે– અપૂર્વ શ્રુતસ્કન્ધ ધારક કેઈ આચાર્ય હોય, અને તે આચાર્ય ભક્તપ્રત્યાખ્યાન ( ચતુવિધ આહારના ત્યાગપૂર્વક સંથાર) કરવાની અભિલાષા સેવતે હોય. તે એવી પરિસ્થિતિમાં જે તેની પાસે જઈને કઈ જ્ઞાનપિપાસુ સાધુ તે અપૂર્વ કૃતસ્કન્ય જ્ઞાન પ્રાપ્ત કરી ન લે. તે તેને વિચછેદ થઈ જવાને સંભવ રહે છે તેથી તે અપૂર્વ શ્રુતસ્કન્ધ જ્ઞાન વિછિન્ન ન થઈ જાય એવી શુભ અભિલાષાથી પ્રેરિત થયેલે સાધુ વર્ષાકાળમાં પણ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે વિહાર કરીને તે શ્રતસ્કન્ધ ધારક સાધુ પાસે જઈ શકે છે. હવે બીજું કારણ પ્રકટ કરવામાં આવે છે–દર્શન પ્રભાવક, શાસ્ત્રના જ્ઞાતા એવા કેઈ આચાર્ય ભક્ત પ્રત્યાખ્યાન કરવાનો વિચાર કરી રહ્યો હોય તે તે દર્શનપ્રભાવક શાસ્ત્રને અભ્યાસ કરવા નિમિત્તે સાધુ વર્ષાકાળમાં પણ તેમની પાસે જવાને માટે વિહાર કરી શકે છે. કથા૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ - ત્રીજું કારણ આ પ્રમાણે છે—જે સ્થળે ચાતુર્માસમાં વાસ કર્યો હોય, તે ક્ષેત્ર જે અનેષણ, સ્ત્રી આદિના દેષથી દૂષિત હોય, તે પિતાના ચારિ. ત્રની રક્ષા નિમિત્તે સાધુ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી શકે છે. ચોથું કારણ આ પ્રમાણે છે-કેઈ ક્ષેત્રમાં ચાતુર્માસ વર્ષોવાસ કર્યા બાદ જે તે સાધુઓના આચાર્ય અથવા ઉપાધ્યાય કાળધર્મ પામી જાય, અને તે ગ૭માં અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાય ન હોય, તે એવી પરિસ્થિતિમાં તે સાધુઓને વર્ષાકાળ દરમિયાન પણ વિહાર કરવો કપે છે. અથવા “વિE. મે ” આ પદની સંસ્કૃત છાયા “વિશ્રમે” આ પ્રમાણે પણ થાય છે. તે તે સંસ્કૃત છાયાની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે—-“જે તે આચાર્ય અથવા ઉપાધ્યાય તે સાધુ ઉપર ખૂબ જ વિશ્વાસ ધરાવતા હોય તે કઈ અત્યન્ત રહસ્યમય કામ કરવાને માટે તે સાધુને વર્ષાકાળમાં પણ વિહાર કરે કપે છે. પાંચમું કારણ નીચે પ્રમાણે છે – (૫) સાધુઓએ અમુક ક્ષેત્રમાં વર્ષાવાસ કર્યો હોય, અને તે ક્ષેત્રની બહારના કેઈ ક્ષેત્રમાં રહેલા આચાર્ય અથવા ઉપાધ્યાય બીમાર થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેમનું વૈયાવૃત્ય (સેવા) કરવા માટે સાધુને વિહાર કરે કહષ્ય ગણાય છે. એ સૂ. ૨ | ગુરૂપ્રાયશ્ચિત્તકા નિરૂપણ કેટલાક છ0 અનુદ્દઘાતિક હોય છે. હવે સૂત્રકાર તે અનુપાતિ કેના પાંચ સ્થાનેનું નિરૂપણ કરે છે –“ઘર નgઘાફા પત્તા ” ઈત્યાદિ– ટીકાર્થ–“ ઉદ્ઘાત” એટલે “લઘુ કરવું આ લઘુકરણ રૂપ ઉદ્ઘાત જે પ્રાયશ્ચિત રૂપ તપવિશેષને થતો નથી એવું તે ગુરુ પ્રાયશ્ચિત્ત પ્રતિસેવના વિશેષના પ્રભાવથી જેમને થાય છે, તેમને અનુકૂવાતિક કહે છે. તે અનુદ્ધાતિક નીચે પ્રમાણે પાંચ પ્રકારના હોય છે–(૧) હસ્ત કર્મ કરનારા, (૨) મિથુનનું સેવન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ કરનારા, (૩) રાત્રિ ભજન કરનારા, (૪) સાગારિક પિંડ ખાનારા અને (૫) રાજપિંડ ખાનારા. હવે આ પાંચેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– હુસ્તકર્મ ” આ શબ્દને અર્થ હસ્તદોષ પણ થાય છે. મૈથુન કર્મ એટલે અબ્રાનું સેવન. રાત્રિભેજન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારનું કહ્યું છે. રાત્રે કઈ પણ પ્રકારના અશન, પાન આદિ ખાવા તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ રાત્રિભેજન છે. મનુષ્ય ક્ષેત્રના કેઈ પણ સ્થાન પર બેસીને રાત્રે ભોજન કરવું તેને ક્ષેત્રની અપેક્ષાએ રાત્રિ જન કહે છે. દિવસે વહેરી લાલા ભેજનને આખી રાત રાખી મૂકીને બીજે દિવસે ખાવું, અથવા દિવસે વહેરી લાવેલા ભેજનને રાત્રે ખાવું, રાત્રે વહેરી લાવેલા ભજનને રાત્રે ખાવું, અથવા રાત્રે લાવેલા ભેજનને દિવસે ખાવું, તેનું નામ રાત્રિભોજન છે. આ રીતે કાળની અપેક્ષાએ રાત્રિભેજનના ચાર પ્રકાર સમજવા. રાગ દ્વેષથી યુક્ત થઈને જે ભેજનને રાત્રે ઉપભેગ કરવામાં આવે છે, તેને ભાવની અપેક્ષાએ રાત્રિભોજન કહે છે. રાત્રિભેજનના આ પ્રમાણે દેશે કહ્યા છે–“સંતિ મે સુમા નાનાઈત્યાદિ– રાત્રે સૂકમ ત્રસજીવો અને સ્થાવર જીવ દષ્ટિગોચર થતાં નથી. તેથી અહિંસા વ્રતની રક્ષા કરનારા મુનિજને રાત્રે ભિક્ષાવૃત્તિ કરતા નથી. પાણીથી ભીની થયેલી અને બીજથી યુક્ત બનેલી ભૂમિમાં ઘણું જ આવી પડતાં હોય છે. દિવસે તે સાવધાનીપૂર્વક ચાલવાથી તેમની રક્ષા થઈ જાય છે, પણ રાત્રે તે તેઓ નજરે જ નહીં પડતા હોવાથી તેમની વિરાધના થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને વિચાર કરીને શ્રમણ ભગવાન મહાવીરે રાત્રે ભિક્ષાવૃતિ માટે ફરવાને અને રાત્રિભેજન કરવાને નિષેધ કર્યો છે. તથા “કરૂ વિ દુ મુવં” ઈત્યાદિ આ ગાથાઓનો અર્થ સ્પષ્ટ છે. અગાર (દોષ) થી યુક્ત જે હોય છે, તેને સાગાર કહે છે. તે સાગાર જ સાગારિક છે. તેને શય્યાતર કહેવામાં આવેલ છે. જે સાધુએ જે શ્રાવકાદિના ઘરમાં આશ્રય લીધે હોય, તે ઘરના આહારને શય્યાતર પિડ અથવા સાગરિક પિડ કહે છે. તે સાગરિક પિંડને નિષેધ કરવાનું કારણ એ છે કે તે સદોષ હોય છે. કહ્યું પણ છે કે નિરિકચરપરિશુદ્રો ઈત્યાદિ– શય્યાતર ગ્રહણ કરવાને તીર્થંકરોએ નિષેધ કર્યો છે, તેથી જે સાધુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ તેને લે છે, તે તીર્થકરોની આજ્ઞાને વિરાધક બને છે. વળી શય્યાતરના ઘરમાં નિવાસને લીધે તેને ભક્ષ (લેજનની સામગ્રી) અજ્ઞાત રહેતું નથી, તેથી તેની અજ્ઞાનતા સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ હોતી નથી વળી તેની સમી. પમાં જ રહેતા હોવાને કારણે આહારપાણ આદિને માટે વારંવાર તેના ઘરમાં પ્રવેશ કરનાર સાધુને ઉદ્ગમ પણ શુદ્ધ હોતે નથી વળી સાધુના મનમાં એ લાભ થાય છે કે સ્વાધ્યાય શ્રવણ આદિ દ્વારા મારી તરફ આકર્ષિત થયેલ શય્યાતર મારે માટે ઘી, દૂધ, આદિ પુષ્ટિકર દ્રવ્ય આપશે. આ પ્રકારના લેભથી યુક્ત થયેલે સાધુ તેનું ઘર છેડો નથી. પ્રચુર અને આદિના લાભથી તેના શરીરમાં અલાઘવતા આવી જાય છે અને પ્રચુર વસ્ત્રાદિના લાભથી ઉપકરણ સંબંધી અલાઘવતા આવી જવાને સંભવ રહે છે. તથા છે જયા” “ જે શય્યાસ્થાન દે છે તે આહારાદિ પણ દેશે, ” આ પ્રકારની ભાવના સાધુ સેવવા માંડે, તે ગૃહસ્થ દ્વારા શવાસ્થાન દેવાનું પણ બંધ થઈ જાય, આ રીતે સાધુઓને માટે શાસ્થાન પણ દુર્લભ થઈ જાય. આ રીતે શય્યાતરની પાસેથી પિંડ લેવામાં શાને જ વ્યુ છેદ થવાને ભય રહે છે. ક્ષય્યાતર પાસેથી તૃણ, ક્ષાર, શય્યાસંસ્તાર, પીઠ, ફલક અને સોપશ્ચિક (વસ્ત્ર પાત્ર આદિ ઉપધિ સાથે) શિષ્ય લેવામાં કોઈ દોષ લાગતું નથી. રાજપિડ એટલે રાજાને માટે તૈયાર થયેલ આહાર, રાજપિંડ ગ્રહણ ગ્રહણ કરવામાં પણ સાધુને દેષ લાગે છે. “ રાજા ' પદથી અહીં ચક્રવતી બળદેવ, વાસુદેવ આદિ ગૃહીત થયેલ છે. આ રીતે હસ્તકર્મ કરનાર, મૈથુનનું પ્રતિસેવન કરનાર, રાત્રિભેજન કરનાર સાગારિક પિંડને આહાર કરનાર અને રાજપિંડને આહાર કરનાર સાધુ ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. સૂ. ૩ ! નિર્ચન્થોકે રાજાકે અન્તઃપુરમેં પ્રવેશકા નિરૂપણ આગલા સૂત્રમાં રાજાને ઉલ્લેખ થયો છે. આ સંબંધને લીધે સત્રકાર હવે રાજાના અંતઃપુર વિષેના સૂત્રનું કથન કરે છે ટીકાર્થ–“પંડુિં ટાળહિં મળે ન મળે” ઈત્યાદિ નીચે દર્શાવવામાં આવેલાં પાંચ કારણેને લીધે રાજાના અનારમાં स्था०-३ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ કરતે શ્રમણ નિગ્રંથ તીર્થકરની આજ્ઞાને વિરાધક બનતું નથી. કેઈ નગર કોટથી ઘેરાયેલું હોવાને લીધે ગુપ્ત હોય, રક્ષિત હય, ગુપ્ત દ્વારવાળું હોય એટલે કે જેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, અને તે કારણે એવી પરિસ્થિતિ પેદા થઈ હોય કે અનેક શ્રમણ અને માહણ (ઉત્તરગુણ મૂલગુણ) યુકત સંયત અથવા શ્રમણ એટલે શાકય મુનિઓ અને માહણ એટલે દયાને ઉપદેશ આપનારા સાધુએ) આહાર પાનની પ્રાપ્તિ માટે નગરની બહાર પણ જઈ શકતા ન હોય અને બહારથી નગરની અંદર પ્રવેશ પણ કરી શકતા ન હોય, તે આ પ્રકારની પરિસ્થિતિમાં તે શ્રમણ માહણોની તે પ્રકારની સ્થિતિનું રાજા પાસે નિવેદન કરવા માટે અથવા પ્રમાણભૂત રણની પાસે તેમના પ્રયજનને પ્રકટ કરવા માટે કંઈ પણ શ્રમણ નિર્ગથ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે, તે તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી, (૨) પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ જે ચીજે લાવ્યા હોય તે પાછી સે પવાને માટે પણ સાધુ રાજાના અન્તપુરમાં પ્રવેશ કરી શકે છે. ચૌકી (બાજોઠ ) આદિને “પીઠ” કહે છે, પટ્ટ આદિને “ફલક' કહે છે. શરીરપ્રમાણુ શસ્યા હોય છે અને અઢી હાથપ્રમાણુ સંસ્કારક હોય છે. પીઠ આદિ પહેલાં લાવ્યા હોય તે જ પાછું આપવાનો પ્રશ્ન ઊભું થાય છે, તેથી પ્રજનવશ પીઠ, ફલક આદિ લેવા માટે રાજાના અંતપુરમાં પ્રવેશ કરનાર સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-કેઈ મુનિ ભિક્ષાચ આદિ કારણે નીકળ્યા હોય, ત્યારે કોઈ ઉન્મત ઘડે હાથી આદિ માર્ગ ઉપર દોડી રહ્યા હોય, તે તેનાથી બચવા માટે તે સાધુ રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે, તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. શું કારણ—કોઈ અમલદાર અથવા માણસ તેને ચાર માની લઈને પરાણે પકડીને તેને અંતઃપુરમાં રાજાની સમક્ષ ખડે કરે, તે એ પરિસ્થિ. તિમાં પણ તે સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. પાંચમું કારણ–નગરની બહાર ઉદ્યાન આદિ રથાનમાં વિવિધ રૂપોથી સુશોભિત સ્થાન વિશેષમાં રહેલા કોઈ મુનિને અંતઃપુરનો કઈ માણસ કુતહલથી પ્રેરાઈને અંતપુરમાં ઉપાડીને લઈ જાય, તે એવી પરિસ્થિતિમાં પણ તે સાધુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને વિરાધક ગણાતું નથી. આ પ્રકારના પાંચ કારણેમાંના કેઈ પણ કારણે રાજાના અંતાપુરમાં પ્રવેશ કરનાર મુનિ તીર્થ કરની આજ્ઞાને વિરાધક ગણાતું નથી. સૂ. ૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રિયોમે રહી હુઈ ક્રિયાવિશેષકા નિરૂપણ અન્તઃપુરના અધિકારની સાથે સુસંગત એ સ્ત્રીગત ક્રિયાવિશેને અધિકાર આપવામાં આવે છે–“પંજહિં ટાળે િસુધી પુ િણ ઈત્યાદિ– ટીકાર્થ–પુરુષની સાથે સંભોગ ન કરવા છતાં પણ નીચેના પાંચ કારણેને લીધે સ્ત્રી ગર્ભવતી બની શકે છે–(૧) કેઈ સી બિલકુલ નગ્નાવસ્થામાં નિને પ્રસારીને એવા સ્થાન પર બેસે કે જ્યાં પુરુષનું વીર્ય પહેલેથી જ પડેલું હોય, તે એવી પરિસ્થિતિમાં તે પોતાની નિ દ્વારા કેઈપણ રીતે તે વીલને ખે ચીને તેની અંદર દાખલ કરી દેવાથી ગર્ભ ધારણ કરી શકે છે. બીજું કારણ આ પ્રમાણે છે-જે પુરુષના વીર્યથી ખરડાયેલા અને કેઈ સ્ત્રી પિતાની નિમાં પ્રવેશાવે છે, તે તેના દ્વારા પણ તે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે છે. અહીં વસ્ત્ર તે ઉપલક્ષણ રૂ૫ છે. અહીં એવું પણ ગ્રહણ કરવું જોઈએ કે પુરુષના લિંગાદિની ઉપરના અને આસપાસના વીર્યથી ખરડાયેલા બાલને કઈ વસ્ત્રમાં બાંધીને નિની ઉપર બાંધી દેવામાં આવે, તે પણ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે જેમકે કેશી શ્રમણની માતાએ રોગવિશેષને દૂર કરવા માટે અથવા રક્તસ્ત્રાવ અટકાવવા માટે શુક પુલ (વીર્ય પુલ) ના સંયોગવાળા કેશને યોનિની ઉપર બાંધી દીધાં હતાં, અને તેના દ્વારા જ તેને ગર્ભ રહ્યો હતો, અને તે ગર્ભમાંથી કેશી શ્રમણ ઉત્પન્ન થયા હતા. ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-કે પુત્રની કામનાવાળી રહી કઈ પુરુષના પતિત વીર્યને પિતાની યોનિમાં દાખલ કરી દે, તે એવી પરિસ્થિતિમાં પણ તે સ્ત્રીને ગર્ભ રહી શકે છે. આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ શીલવતી સ્ત્રી પુત્રની કામનાવાની છે. તે પિતાના શીલનું રક્ષણ કરવા માગતી હેવાથી પરપુરુષ સાથે અબ્રહ્મનું સેવન કરતી નથી. પણ કોઈ પુરુષના પતિત વય પુદ્ગલેને પિતાના હાથમાં લઈને પિતાની નિમાં દાખલ કરી દે છે, આમ કરવાથી તે ગર્ભવતી થઈ શકે છે. ચોથું કારણ નીચે પ્રમાણે છે જે તેની સાસુ આદિ કઈ પણ વ્યક્તિ કે પુરુષના શુક પુલેને તેની નિમાં નાખી દે તે પણ તે ગર્ભ ધારણ કરી શકે છે. પાચમું કારણ–-જાજરૂ ગયા બાદ પાણી લેતી વખતે જે જળનો ઉપગ કરવામાં આવે, તે જળમાં કેઈ પુરુષના શુક પુદ્ગલે ભળેલાં હોય, તે તે શક પુદ્ગલે તે સ્ત્રીની યોનિમાં દાખલ થઈ જાય છે તે સ્ત્રી ગર્ભવતી બની શકે છે. આ પ્રકારના પાંચ કારણેને લીધે પુરુષની સાથે મૈથુનસેવન કર્યા વિના પણ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે. કે સૂ. ૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ પુરુષની સાથે સંભોગ કરવા છતાં પણ જે પાંચ કારણેને લીધે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી, તે કારણે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. ગર્ભક સંબધમેં–ગર્ભ વિષયક નિરૂપણ ટીકાઈ- હિં ટાળે િથી પુસ્લેિબ રદ્ધિ ” પુરુષની સાથે સંભોગ કરવા છતાં પણ નીચેના પાંચ કારણોને લીધે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. (૧) યુવાવસ્થામાં આવ્યા પહેલાં જે કોઈ કન્યા પુરુષ સાથે રતિક્રિયા કરે, તે તે ગર્ભવતી થતી નથી. (૨) જે સ્ત્રી યૌવન વ્યતીત કરી ચુકી છે, એટલે કે પ્રૌઢા અથવા વૃદ્ધ બની ચુકી છે, તે પુરુષ સાથે સંગ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૩) જે કઈ સ્ત્રી જન્મથી જ વધ્યા (નિબ જા) હોય, તે પુરુષ સાથે રતિક્રિયા કરવા છતાં પણ ગર્ભવતી બની શકતી નથી. (૪) જે તે રોગગ્રસ્ત હય, તે પણ પુરુષની સાથે સંભોગ કરવા છતાં ગર્ભવતી બની શકતી નથી. (૫ પુરુષની સાથે રતિક્રિયા કરવા છતાં પણ જે શોકાકુલ હેય એટલે કે પ્રસન્નચિત્ત ન હોય, તે ગર્ભવતી બની શકતી નથી. “તો મણિયા' આ પદની સંસ્કૃત છાયા “ામયિતા” લેવામાં રથા – આવે, તે તેનો અર્થ આ પ્રમાણે પણ થાય છે જે તે શેકદિથી યુક્ત હોય તે પણ ગર્ભવતી બની શકતી નથી. ગર્ભ ધારણ ન કરી શકવાના બીજા પણ કેટલાક કારણે છે, તે સૂત્ર કાર હવે પ્રકટ કરે છે-“ રિચતું ” જે સ્ત્રીને મહિનામાં ત્રણ દિવસ સુધી જ રજસ્ત્રાવ થતું નથી, પણ કાયમ રજસ્ત્રાવ ચાલુ રહે છે, તે સ્ત્રી ગર્ભવતી બની શકતી નથી. (૨) તુ ” જે સ્ત્રી હતુધર્મથી રહિત હોય છે, તેને પણ ગર્ભ રહી શકતો નથી. (૩) “ચાપત્રોના ” રોગાદિકને કારણે જે સ્ત્રીના ગર્ભાશયનું છિદ્ર બંધ થઈ ગયું હોય છે, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શક્તી નથી. (૪) કોઈ વ્યાધિને કારણે (વાત વ્યાધિ આદિને કારણે) જેના ગર્ભાશયના છિદ્રને ગર્ભ ધારણ કરવાને અસમર્થ કરી નાખવામાં આવ્યું હોય, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૫) જે સ્ત્રી મૈથુન સેવનના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ અંગ વડે મૈથુન સેવન કરતી નથી, એટલે કે પુરુષના લિંગ વડે મૈથુન સેવન કરતી નથી, પણ લિંગ સિવાયના અનંગ વડે-આહાર્ય લિગ આદિ વડે કામસેવન કરે છે, તે સ્ત્રી પણ એ રીતે ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભ ધારણ કરવામાં સ્ત્રી નીચેનાં અન્ય કારણોને લીધે પણ અસમર્થ બને છે–(૧) પુરુષના વીર્યને સાવ થઈ ગયા બાદ પણ પુરુષ સાથે રતિક્રિયા કરવાથી સ્ત્રીને ગર્ભ રહેતો નથી. (૨) નિમાં પ્રવિષ્ટ થયેલાં વિર્ય. પદ્રલે જે સ્ત્રીની નિને કોઈ દોષને લીધે વિનષ્ટ શક્તિવાળા થઈ જતાં હોય તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શક્તી નથી. (૩) જે સ્ત્રીનું પિત્તશાણિત નીકળી ગયું હોય છે, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૪) જેની ગર્ભ ધારણ શક્તિ કોઈ દેવતાના પ્રભાવથી નષ્ટ થઈ ગઈ હોય, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. અથવા ગર્ભનિરોધક ઔષધિ દ્વારા જે સ્ત્રીની ગર્ભ ધારણ કરવાની શક્તિને નિરોધ કરી નાખવામાં આવ્યું હોય, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૫) પૂર્વજન્મના કૃતકને લીધે જેના નસી બમાં પુત્રફલ પ્રાપ્તિ લખાઈ જ ન હોય, એવી સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. સૂ. ૬ છે સાધ્વી કે સંબદ્ધ કથનકા નિરૂપણ આગલા સૂત્રમાં શ્રીવિષયક કથન કરવામાં આવ્યું છે. સાધ્વીએ પણ સ્ત્રીઓ જ હોય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર સાધ્વીઓની વક્તવ્યતાથી યુક્ત સૂત્ર દ્રયના સમૂહરૂપ એક સૂત્રનું કથન કરે છે. ટીકાઈ–વંજ કાળે ફિ નિમાંથી નિથી. ” ઈત્યાદિ નિઝ (સાધુએ) અને નિગ્રંથિનિઓ ( સાધીએ) જે આ પાંચ કારણેને લીધે એક જ જગ્યાએ કાસર્ગ કરે, બેસે, સ્વાધ્યાય કરે, અથવા શયન કરે, તે તેઓ જિનાજ્ઞાન વિરાધક થતાં નથી, (૧) કેટલાક નિગ્રંથ અને નિગ્રંથીઓ કઈ એક એવી ગહન અને વિશાળ અટવીમાં આવી પહોંચ્યાં છે કે જેમાં એક પણ ગામ નથી, મનુષ્યોને અવરજવર પણ જ્યાં થતું નથી, જેને પાર કરીને કઈ ગામમાં પહોંચવું ઘણું જ દુષ્કર છે, ઘણું જ લાંબા સમયે જેને પાર કરી શકાય એવી છે, તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ એવી પરિસ્થિતિમાં સાધુએ અને સાધ્વીએ તે ગહન અટવીમાં એક જ સ્થળે રાકાઈ જાય, એસી જાય, અને કાર્યાત્સગ આદિ ક્રિયાએ કરે, તે તે પ્રમાણે કરવાથી તે સાધુએ અને સાધ્વીએ તીર્થંકર ભગવાનની આજ્ઞાની અવગણના કરનારા ગણાતાં નથી ખીજુ કારણુ નીચે પ્રમાણે છે—કેટલાક સાધુએ અને સાધ્વીએ ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં કેઈ એક ગામ, નગર આદિમાં આવી પહેાંચે છે. ધારો કે કેટલાક સાધુએ અથવા સારીએ ત્યાં કાઈ ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલા કાઇ ઉપાશ્રયમાં ઉતરે છે. કેટલાક સાધુ અથવા સાધ્વીએને તે ગામ આદિમાં ઉતરવાને માટે કોઈ અલગ સ્થાન મળી શકતું નથી. તે એવી પરિસ્થિતિમાં તે સાધુએ અને સાધ્વીએ તે એક જ સ્થાનમાં ઉતરે અને કાર્યાત્મગ આદિ ક્રિયાએ કરે, તે તેએ જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરાધક ગણાતાં નથી. ત્રીજું કારણુ આ પ્રમાણે છે—જો કોઈ સાધુએ અને સાધ્વીએ કાઈ નાગકુમારાવાસમાં અથવા સુપ કુમારાવાસમાં એક સાથે જ વાસ કરે, તે તેએ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. આવા સ્થાનામાં સાધ્વીએ એકલી રહે તે તેમના શીલની રક્ષા કરવાને તેએ અસમ બને છે, સાધુએ પણ તે જગ્યાએ ઉતર્યાં હોય, તેા તેમના શીલની રક્ષા થઈ શકે છે, સાધુઓની હાજરીમાં ત્યાં કાઈ દુરાચારી આવવાની હિંમત કરી શકતેા નથી. આવા આવાસો કાં તે નિર્જન હોય છે, કાં તે બહુજનાશ્રિત હાય છે, અથવા તે ત્યાં કાઈ રક્ષક જ હતેા નથી, એવી જગ્યાએદુરાચારીએ પણ આવી શકે છે. આ પ્રકારતી પરિસ્થિતિમાં ત્યાં કેઈ સાધુઓ ઉતર્યાં હાય, તે તેમની સાથે પાતાના શીલની રક્ષાના વિચારથી પ્રેરાઇને, સાધ્વીએ પણ આવીને ઉતરે, તેા તેઓ જિનાજ્ઞાની વિરાધક ગણાતી નથી. ચેાથુ' કારણ-કાઈ ગામ આદિમાં સાધુએ અને સાધ્વીએ અલગ અલગ ઉપાશ્રયમાં ઉતર્યા હાય, અને તે ગામ આદિમાં ચાર લૂટારાના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હોય. તે ચોર લૂંટારા પિતાનાં કપડાં આદિ ચેરી જશે એ ડર સાધ્વીઓને લાગતું હોય, તે એવી પરિસ્થિતિમાં તે સાધ્વીઓ પિતાનું અલગ આશ્રયસ્થાન છેડીને તે સાધુઓની પાસે આવીને ઉતાર કરે અને સાધુ એ તેમને ત્યાં ઉતરવા પણ દે, તે એવા સંયોગમાં તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણતા નથી. પાંચમું કારણ– અમુક સાધ્વીઓ કઈ રથળે આવીને ઉતરેલી હોય, હવે એવું બને કે ત્યાં રહેતા કઈ દુષ્ટ યુવાને તેમની સાથે મૈથુન સેવન કરવાને કૃતનિશ્ચયી થયા હોય, તે એવી પરિસ્થિતિમાં પોતાના શીલની રક્ષા કરવા નિમિત્ત તે સાધીઓ તે અલગ આશ્રયસ્થાનને છોડીને કોઈ સાધુઓની સાથે એક જ આશ્રયસ્થાનમાં જઈને રહે અને તે સાધુઓ તેમને ત્યાં રહેવા દે, તે આ પ્રકારની પરિસ્થિતિમાં તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતાં નથી. આ પ્રકારના પાંચ કારણેમાંના કેઈ પણ કારણને લીધે સાધુઓ અને સાધ્વીઓ થા –૧ કોઈ એક જ આશ્રયસ્થાનમાં સાથે જ ઉતારો કરે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતાં નથી. સામાન્ય રીતે તે સાધુઓ અને સાધ્વીઓને એક જ સ્થળે રહેવાને નિષેધ છે. પણ ઉપર બતાવેલા પાંચ કારણોને લીધે સાધુઓ અને સાથીઓ ને એક જ સ્થળે ઉતરે અને સ્વાધ્યાય, કાત્સગ આદિ કરે, તો તેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞાની અવહેલના કરનારા ગણાતાં નથી. આ રીતનો અપવાદ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ક્ષિત-ચિત્તતા આદિ રૂપે પાંચ કારણોને લીધે કેઈ અચેલ (વસ્ત્રરહિત) સાધુ-શ્રમણ નિગ્રંથ, સલિકા (વસ્ત્રયુક્ત) નિગ્રંથિનીઓ સાથે રહેવા છતાં પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. તે પાંચ કારણે નીચે પ્રમાણે છે – “વિત્તપિત્ત અને સાથે” ઈત્યાદિ– શેકાદિથી જેનું ચિત્ત ડામાડોળ થઈ જવાને કારણે જે ભાન ગુમાવી બેઠો છે–ઉન્માદને વશ થઈને જે વસ્ત્રરહિત હાલતમાં (નગ્નાવસ્થામાં રહેલે છે, તેની સંભાળ લેનાર બીજા સાધુઓ ત્યાં હાજર ન હોય, તે સલક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ (સવ) સાવીએ તેમની પાસે રહી શકે છે. આ પ્રમાણે કરવામાં તે સાધુ કે સાધી જિનાજ્ઞાના વિરાધક બનતાં નથી. “vaમેતેન મેન વિરો” ઈત્યાદિ એ જ પ્રમાણે (૨) હર્ષના અતિરેકને કારણે ઉન્મત બની ગયેલા, (૩) શરીરમાં યક્ષાદિને પ્રવેશ થવાને કારણે ઉન્માદાવસ્થા પામેલા, (૪). વાતાદિના પ્રકોપને કારણે ઉન્મત્ત થઈ ગયેલા, એવા કેઈ શ્રમણ નિગ્રંથ નગ્નાવસ્થામાં રહેલા હોય અને તેમની સાથે સચેલક સાથ્થીઓ રહે, તે એવી પરિસ્થિતિમાં તે નિગ્રંથ કે નિગ્રંથિની જિનાજ્ઞાન વિરાધક ગણતા નથી. પાંચમું કારણ નીચે પ્રમાણે છે–દીક્ષાદાયક અને દીક્ષારક્ષક સાધનો અભાવ હોય, અને દીક્ષા લેનાર પુત્ર, સસરા આદિ પરમ વૈરાગ્યથી વર્ધિત પરિણામવાળો થઈ રહ્યો હોય, એવી પરિસ્થિતિમાં તેમને કઈ નિગ્રંથી (સાવી) દ્વારા દીક્ષા પ્રદાન કરવામાં આવે છે. દીક્ષા લેનાર પુત્ર ધારો કે બાલક છે. તે અલક (નગ્ન) હોય તે પણ સાધ્વીજી તેની પાસે રહી શકે છે. દીક્ષા લેનાર સસરા આદિ ધારે કે વૃદ્ધ હેય અને વૃદ્ધાવસ્થાને કારણે અલક (નગ્નાવસ્થાવાળો) થઈ ગયું હોય, અને અન્ય સાધુઓ ત્યાં વિદ્યમાન ન હોય, તે એવી પરિસ્થિતિમાં સચેલક સાધ્વીઓ સાથે રહેતો શ્રમણ નિગ્રંથ ભગવાનની આજ્ઞાને વિરાધક થતું નથી. છે સૂ. ૭ છે આસ્રવ, સંવર વગેરહ દ્વારકા નિરૂપણ “જિનાજ્ઞાનું પાલન કરનાર જિન જ્ઞાન વિરાધક થતું નથી, ” એવું આગળ કહેવામાં આવ્યું છે, જેઓ જિનાજ્ઞાને માનતા નથી તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાય છે. જિનાજ્ઞાની વિરાધના આસ્રવ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર આસવદ્વાનું અને આસ્ત્રનો નિરોધ કરનારા સંવરદ્વારનું તથા દંડ રૂપ આસવિશેષનું કથન કરે છે. ર ગારવાર ઘouT ” ઈત્યાદિપાંચ આસ્રવદ્વાર કહ્યાં છે–(૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ (૪) કષાય, અને (૫) ગ. પાંચ સંવરદ્વાર કહ્યાં છે--(૧) સમ્યકત્વ, (૨) વિરતિ, (૩) અપ્રમાદ, (૪) અકષાયિત અને (૫) અગિતા. દંડ પાંચ કહ્યાં છે—(૧) અર્થદંડ, (૨) અનર્થદંડ, (૩) હિંસાદંડ, (૪) અકસ્માત દંડ અને (૫) દષ્ટિ વિપર્યાસ દંડ. જીવ રૂપ તળાવમાં કર્મ રૂપ જળનો જે પ્રવેશ થાય છે, તેનું નામ આસવ છે. તે આસવના દ્વાર જેવાં જે દ્વાર છે તેમને આસ્રવદ્વાર કહે છે. આ (કર્મો) ના આગમન નીચે પ્રમાણે પાંચ કારણે છે–– શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪ ૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ આદિ પાંચ કારણેા અહીં ગ્રહણ કરવા જોઇએ. અતત્ત્વમાં તત્ત્વાધ્યવસાન રૂપ જે વિપરીત તત્ત્વમાં શ્રદ્ધા છે, તેનું નામ મિથ્યાત્વ છે. ૫.પક થી નિવૃત્ત ન થવુ' તેમાં પ્રવૃત્ત જ રહેવુ તેનુ નામ અવિરતિ છે, અનવધાનતાનું નામ પ્રમાદ છે. કરવા ચેગ્ય કાર્યોમાં પ્રવૃત્ત ન થવુ અને ન કરવા ચાગ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું તેનુ નામ જ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેાભરૂપ ચાર કષાય છે. મનોયાગ, વાગ્યેાગ અને કાયયેાગ રૂપ ત્રણ ચૈાગ છે. તેમના દ્વારા કર્મનું આગમન થાય છે. તેથી તેમને આસવદ્વાર રૂપ કહ્યા છે. આસવનો પ્રતિપક્ષી સંવર છે તે સવરના ઉપાય રૂપ જે પાંચ કારણેા છે તેમને સરદ્વાર કહે છે. માત્મા રૂપી જળાશયમાં પ્રવેશ થતાં ક રૂપ જલને જે સમિતિ, ગુપ્તિ વગેરે દ્વારા રોકવામાં આવે છે, તેનું નામ જ સવર્ છે. તેના સમ્યકત્વ આદિ જે પાંચ દ્વાર કહ્યાં છે, તે માસ્રપદ્વારા કરતાં વિપરીત હોય છે. આત્મા અથવા અન્ય જીવ જેમના દ્વારા પ્રણવ્યપરાણ આદિ રૂપ દંડને પ્રાપ્ત કરે છે, તેમને દંડ કહે છે. તે દંડના પણુ અર્થદડ અદિ પાંચ પ્રકાર કહ્યા છે. ત્રસ જીવેાનો, સ્થાવર જીવાનો પેાતાનો કે પરનો કેાઈ પ્રયેાજનને લીધે વધ કરવા તેનુ” નામ અછૂંદડ છે. કોઈ પણ જાતના પ્રયાજન વિના જીવહિંસા કરવી તે અનર્થદંડ છે આ જીવે મારા પુત્ર આદિનો વધ કર્યો હતા, વધ કરે છે કે વધ કરશે, એવી માન્યતાથી પ્રેરાઇને શત્રુ આદિને જે વધ કરવામાં આવે છે તેનું નામ હિંસાદ ડ છે. કોઇને મારવાને તૈયાર થયેલી વ્યક્તિ દ્વારા કાઈ અન્ય વ્યક્તિની અક સ્માત્ હત્યા થઈ જાય તે તેને અકસ્માત્ દંડ કહે છે. ધૃવિપર્યાસને કારણે જે પ્રાણાતિપાત થઈ જાય છે, તેને વિપર્યાસ દંડ કહે છે. જેમકે મિત્રને અમિત્ર માનીને તેનો વધ થઈ જાય તે તે વિપર્યાસ દંડ કહેવાય છે આ પાંચ દડનો ૧૩ ક્રિયાસ્થાનોમાં સમાવેશ થઈ જાય છે, પરન્તુ અહીં પાંચ સ્થાનોનો અધિકાર ચાલતા હાવાથી પાંચ જ સ્થાન ગ્રહણ કરવામાં આવ્યાં છે. તે ૧૩ ક્રિયાસ્થાન નીચે પ્રમાણે છે ર ગટ્ટુનāા હિંસા ” ઈત્યાદિ. તે તેર ક્રિયાસ્થાનોમાં અર્થ, અનથ આદિ આ પાંચ દંડના તે સમાવેશ થયેલા જ છે. તે તેર ક્રિયાસ્થાના વડે જીવ વધ થતા હેાય છે. !! સૂ. ૮ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ વિશેષરૂપ ક્રિયા સ્થાનકા નિરૂપણ હવે સૂત્રકાર આસ્રવવિશેષ રૂપ ક્રિયા સ્થાનેાની પ્રરૂપણા કરે છે. ટીકાર્થે વપ નિદ્યિાગો વળત્તાત્રો છઈત્યાદિ- કમ બન્ધનમાં કારણભૂત જે ચેષ્ટાવિશેષેા હાય છે, તેમને ક્રિયાઓ કહે स्था-६ છે. એવી ક્રિયા પાંચ કહી છે--(૧) આસ્સિકી, (૨) પાગ્રિહિકી, (૩) માયાપ્રત્યયા, (૪) અપ્રત્યાખ્યાનપ્રત્યયા અને મિથ્યાદર્શનપ્રત્યયા. જે ક્રિયાનું પ્રત્યેાજન પૃથ્વીકાય આદિને ઉપમન કરવા રૂપ હોય છે, તે ‘આરમ્ભ ક્રિયા ’ છે. આરમ્ભ ત્રિના પ્રાણાતિપાત થતા નથી, તેથી આરમ્ભ ક્રિયાને પૃથ્વીકાયિક સ્માદિના ઉપમદન રૂપ કહેવામાં આવેલ છે. ધપકરણ સિવાયની વધારાની વસ્તુઓને ગ્રહણ કરવી અથવા ધર્મપકરણમાં મૂર્છાભાવ રાખવા રૂપ પ્રયે!જન જે ક્રિયાનું હાય છે, તે ક્રિયાને પારિગ્રહકી ક્રિયા કહે છે. જે ક્રિયાનું કારણ માયા હાય છે અને ઉપલક્ષણથી ક્રોધાદિક પણ હોય છે, તે ક્રિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. અનિવૃત્તિ ( ત્યાગના અભાષ ) ને અપ્રત્યાખ્યાન કહે છે. તે અપ્રત્યાખ્યાન ભાવ જે ક્રિયાનું કારણ હાય છે, તે અપ્રત્યાખ્યાનજન્ય ક્રિયાને અપ્રત્યાખ્યાન પ્રત્યયા ક્રિયા કહે છે. વિપરીત દશ - નનું નામ મિથ્યાદર્શન છે. તે મિથ્યાશ્રદ્ધાન રૂપ મિથ્યાન જે ક્રિયાનું કારણ ડેાય છે, એવી મેહના ઉદયથી ઉત્પન્ન થયેલી ક્રિયાને મિથ્યાદર્શન ક્રિયા કહે છે. મિથ્યાષ્ટિ નારકોથી લઈને વૈમાનિકા પન્તના ૨૪ દડકના સમસ્ત જીવે!માં આ પાંચે ક્રિયાઓના સદ્ભાવ હાય છે. ચાવીસ દ‘ડકમાં જે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેા છે તેમને “ મિથ્યાષ્ટિ" આ વિશેષણ લગાડી શકાતું નથી, કારણ કે તેએામાં સમ્યગ્દષ્ટિત્વના અભાવથી વ્યવચ્છેદ્ય હાવાનો અભાવ છે, એટલે કે તેઆમાં જે સભ્યષ્ટિ કઇ જીવનો સદ્ભાવ હોય, તે તે દૃષ્ટિના અભાવથી ત્યાં મિથ્યાર્દષ્ટિત્ત્વ આવે છે. પશુ ત્યાં તા એવી હાલત નથી. તેથી તેમને મિથ્યાર્દષ્ટિ વિશેષણવાળા કહેવાતા નથી. જો અહીં એવી આશકા કરવામાં આવે કે તેમનામાં પણ સાસાદન સભ્યશ્રૃષ્ટિ હાય છે, તેથી આ દૃષ્ટિને જેમનામાં અભાવ છે, તેમને મિથ્યા દૃષ્ટિ જ ગણવા જોઇએ. છતાં તેમને મિથ્યાદૃષ્ટિ વિશેષણ લગાડવાની શા કારણે ના પાડવામાં આવી છે? તે આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે- શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ તેઓમાં સાસાદન સમ્યગ્દષ્ટિ જીવે ઘણાં જ ઓછાં હોય છે. તેથી સૂત્રકારે અહીં તેમને ઉલ્લેખ કર્યો નથી. સૂત્રકારે “મિચ્છાણિયા રેફા” થી લઈને “રેવં તદેવ” આ સૂત્રપાઠ સુધીના કથન દ્વારા એ જ વાતની પુષ્ટિ કરી છે. ક્રિયાના કાયિકી આદિ પાંચ ભેદ પણ કહ્યા છે. જે ક્રિયા શરીરમાં અથવા શરીર દ્વારા થાય છે તે કિયાને કાયિકી ક્રિયા કહે છે. તે કિયા હસ્તાદિની પ્રવૃત્તિ રૂપ હોય છે. (૨) આધિકરણિકી ક્રિયા-તેના બે પ્રકાર કહ્યા છે-નિર્વતનાધિકરણ ક્રિયા અને સંજનાધિકરણ કિયા. તલવાર, તેની મૂઠ આદિ બનાવવાની ક્રિયાને નિર્વતનાધિકરણ ક્રિયા કહે છે. તલવાર આદિકેનું અને તેમની મૂઠ આદિનું પરસ્પરમાં જે સાજન કરવા રૂપ કિયા છે તેને સજનાધિકરણ ક્રિયા કહે છે. (૩) પ્રàષિકી ક્રિયા-અન્યના લાભને જોઈને તેના પ્રત્યે દ્વેષ રૂપ પરિણતિ ઉત્પન્ન થાય છે, તેનું નામ મહેષ છે. આ પ્રદ્વેષને કારણે જે ક્રિયા થાય છે તેને પ્રાપ્લેષિકી ક્રિયા કહે છે. “હું તેને મારું ” આ પ્રકારના માનસિક સંકલ્પ રૂપ આ કિયા હોય છે. (૪) પરિ. તાપનિકી ક્ષિા-પરિતાપન એટલે દુખ આ દુઃખરૂપ પરિતાપન વડે જે ક્રિયા થાય છે તેને પરિતાપનિકી ક્રિયા કહે છે. લાકડી, તલવાર આદિના ઘા વડે પીડા કરવા રૂપ આ ક્રિયા હોય છે. (૫) પ્રાણાતિપાત ક્રિયા -ઉચ્છવાસ આદિ પ્રાણને પ્રાણવાળા છમાંથી અલગ કરવા તેનું નામ પ્રાણાતિપાત છે. તે પ્રાણાતિપાત રૂપ જે ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કહે છે. કાયકીથી લઈને પ્રાણાતિપાત પર્યંતની પાંચે ક્રિયાઓને નારકથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના સમસ્ત જેમાં સદ્ભાવ હોય છે. દષ્ટિક આદિના ભેદથી પણ ક્રિયાઓ પાંચ પ્રકારની કહી છે-દશનનું નામ દુષ્ટ છે અથવા અવલોકનનું નામ દષ્ટ છે. અથવા અવેલેકનનાં વિષય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ રૂપ જે વસ્તુ છે તેનું નામ દષ્ટ છે. જે ક્રિયામાં આ દૃષ્ટ નિમિત્ત રૂપ હોય છે તે કિયાને દૃષ્ટિક ક્રિયા કહે છે. આ દષ્ટિકા કિયા અશ્વાદિકનાં ચિત્રને જેવાને માટે ગમન કરવા રૂપ હોય છે. અથવા “રિટ્રિયા” ની સંસકૃત છાયા “દિશા” લેવામાં આવે તે તેનો અર્થ આ પ્રમાણે થાય છે-“દેખવાથી જે ક્રિયા થાય છે, તેને દષ્ટિના કિયા કહે છે. ” (૨) પૃષ્ટિક ક્રિયા–પૃષ્ટ એટલે જે પૂછવામાં આવે તે પ્રશ્ન જે ક્રિયામાં તે નિમિત્ત રૂપ હોય છે, તે ક્રિયાને પૃષ્ટિક ક્રિયા કહે છે. જીવદિડાના વિષયમાં અથવા રાગાદિકના વિષયમાં પ્રશ્ન પૂછનારને આ કિયા લાગે છે. અથવા–“સાવદ્ય પ્રશ્નથી જે ક્રિયા ઉત્પન્ન થાય છે, તેને પૃષ્ટિકા ક્રિયા કહે છે. અથવા “પુષ્ક્રિયા ” ની સંસ્કૃત છાયા “g ” પણ થાય તેને અર્થ આ પ્રમાણે થાય છે-“જે ક્રિયામાં સ્પર્શ નિમિત્ત રૂપ હોય છે તે ક્રિયાને ક્યુટિકા કિયા કહે છે.” રાગાદિકને વશવર્તી થઈને સપર્શ કરનાર વ્યક્તિની જે ક્રિયા હોય છે તેને પૃષ્ટિકા કિયા કહે છે. અથવા “ પુણિત્તા દૃષ્ટિના” આ સંસ્કૃત છાયા લેવામાં આવે તે પણ તેનો ઉપર મુજબ જ અર્થ થાય છે. (૩) પ્રાતીતિકી ક્રિયા–જીવ અજય રૂપ બાહ્ય વસ્તુને પ્રતીત કરીને આશ્રિત કરીને જે કિયા થાય છે, તેને પ્રાતીતિકી ક્રિયા કહે છે. (૫) સામૉોપનિપાતિકી કિયા–મેરથી આવીને માણસોનું જે સમ્મુિલન થાય છે, તેને “ સામcોપનિપાત ” કહે છે. આ સામનોપનિપાતમાં જે ક્રિયા થાય છે, તેને સામાજોપનિપાતિકી ક્રિયા કહે છે. આવા સમેલનમાં અશ્વ, રથ આદિની જ્યારે પ્રશંસા થાય છે, ત્યારે તે પ્રશંસા સાંભળીને હર્ષિત થતાં અશ્વપતિ, રથપતિ આદિ આ પ્રકારની કિયાવાળા હોય છે. | (૫સ્વાહસ્તિકી કિયા–પિતાના હાથથી જ જે કિયા થાય છે તેને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. પોતાને હાથે પકડેલા જીવાદિકે દ્વારા જીવને મારવાની જે ક્રિયા થાય છે તેને સ્વસ્તિકી ક્રિયા કહે છે. આ પાંચે ક્રિયાએને નારકેથી લઈને વૈમાનિકે પર્યન્તના જીવનમાં સદૂભાવ હોય છે. ૩ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે પાંચ પ્રકારની ક્રિયાઓ પણ હોય છે–(૧) નૈષ્ટિકી, (૨) આજ્ઞાનિકા, (૩) વૈદરણિકા, (૪) અનાજોગ પ્રત્યયા અને (૫) અનવકાંક્ષા પ્રત્યયા. પથ્થર આદિને ફેકવાથી નૈસૃષ્ટિકી ક્રિયા થાય છે. જે કિયા આદેશ સાથે સંબંધ રાખતી હોય છે અથવા પોતે જ આજ્ઞાપન રૂપ હાય છે તને આજ્ઞાપની અથવા આજ્ઞાપનિકા કિયા કહે છે. જો અને અને પરની પ્રેરણાથી મારનારને કે વ્યથા પહોંચાડનારને આ ક્રિયા લાગે છે. જીવન અને અજીનું વિદારણ કરનાર વડે વિદાર કિયા થતી હોય છે. જે કિયા અજ્ઞાનને કારણે થાય છે, તે ક્રિયાને અનાગ પ્રત્યયા કિયા કહે છે. અનાભોગ એટલે અજ્ઞાન વગેરે. આ અનાગ જ જે ક્રિયાનું કારણ હોય છે. એવી ક્રિયાને અનાગ પ્રત્યયા ક્રિયા કહે છે. અજ્ઞાનથી પાત્રાદિ ઉઠાવનાર કે મૂકનારને આ કિયા લાગે છે. પિતાના શરીર આદિ સંબંધી અનપેશ્વાને કારણે જે કિયા થાય છે, તે કિયાને અનવકાંક્ષા પ્રત્યયા કિયા કહે છે.' આ ક્રિયા તેના દ્વારા થાય છે કે જેને આલોક અને પરલેક સંબંધી ઉપાથની પરવા હોતી નથી. નારકોથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના સમસ્ત જેમાં આ પાંચે કિયાઓનો સદ્દભાવ હોય છે. ૪ ક્રિયાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) પ્રેમ પ્રત્યયા, (૨) ઢવ પ્રત્યયા, (૩) પ્રયોગ ક્રિયા, (૪) સમુદાન ક્રિયા અને (૫) એર્યાપથિકી કિયા. જે ક્રિયામાં પ્રેમ-રાગ કારણરૂપ હેય છે તે ક્રિયાને પ્રેમ પ્રત્યય ક્રિયા કહે છે. એટલે કે રાગજન્ય જે ક્રિયા હોય છે તેને પ્રેમપ્રત્યયા ક્રિયા કહે છે. જે ક્રિયામાં અપ્રીતિ કારણરૂપ હોય છે, અથવા જે ક્રિયા દ્વેષજન્ય હેય છે, તેને દ્વેષપ્રત્યયા કિયા કહે છે. વીર્યાન્તરાય કર્મના પશમથી આવિર્ભત વીથી યુક્ત આમે દ્વારા જે વ્યાપાર કરાય છે, તેનું નામ પ્રગ છે. તે પગ મન, વચન અને કાયરૂપ હોય છે. એટલે કે મન, વચન અને કાયની જય૦૭ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિરૂપ આત્માને જે વ્યાપાર છે તેને પ્રયોગ કહે છે, અને એ જ પ્રયોગ ક્રિયા છે. હવે સમુદાન ક્રિયાનો અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે– પ્રયોગક્રિયા દ્વારા એક રૂપે ગ્રહણ કરાયેલ કર્મવર્ગણાઓને જે પ્રકૃતિઅન્ય આદિ રૂપે વિભાગ થાય છે, અને તેમાં પણ દેશઘાતિ અને સર્વઘાતિ રૂપ જે વિભાગો પડે છે. તેનું નામ સમુદાન ક્રિયા કહે છે. જેમકે કઈ જીવે પ્રગક્રિયા દ્વારા કાર્માણ વણાઓને સામાન્ય રૂપે બન્ધ કર્યો. તેમાંથી કેટલીક વણઓને જ્ઞાનાવરણીય આદિ રૂપે પ્રકૃતિબન્ધ થયે. હવે તેનું જે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃ પર્યાવજ્ઞાનાવરણ રૂપે જે જે પરિણમન થયું છે તે દેશદ્યાતિ રૂપે તેને પ્રતિબંધ છે. અને જે કેવળજ્ઞાનાવરણ રૂપે તેનું પરિણમન છે, તે સર્વઘાતિ રૂપે પ્રતિબન્યા છે. એ જ આ સમુદાને કિયાનો ભાવાર્થ છે અથવા સમુદાન એટલે જનસમૂહ. તે જનસમૂહની જે ક્રિયા છે તેને સમુદાન ક્રિયા કહે છે. એથિકી ક્રિયા–“રણ” એટલે ગમન. તે ઈરણને જ ઈર્યા કહે છે. જે માર્ગે થઈને ગમન કરવાનું હોય તે માર્ગને “ઈપથ” કહે છે. તે ઈર્યાપથમાં જે ક્રિયા થાય છે, તેને પથિકી ક્રિયા કહે છે. આ અર્યાપથિકી ક્રિયા ઉપશાન્ત મોહ, ક્ષીણુમેહ અને સગી કેવલીઓ દ્વારા જ થાય છે. તેનું કારણ માત્ર એગ જ હોય છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે જો કે ઈનો અર્થ ગમન છે, પણ આ અર્થ તે માત્ર વ્યુત્પત્તિ લભ્ય અર્થ જ છે, કારણ કે ઈર્યાપથ જે ક્રિયા હોય છે તે કેવળ યોગથી જ થાય છે. તેથી અહીં ઈર્યાને અર્થ ગ લેવું જોઈએ, જેમ કેરા ઘડા ઉપર રજ આદિ જામતું નથી, કદાચ તેના પર રજ પડી હોય તે પણ તે પવન આદિ વડે ઊડી જાય છે, એ જ પ્રમાણે ગજન્ય ઈર્યાપથ ક્રિયા દ્વારા ગૃહીત કર્મ પુદ્ગલ કષાયને અભાવે આત્મા સાથે ચેટી જતાં નથી, આવતાં સાથે જ તેઓ આત્માથી અલગ થઈ જાય છે. તેથી ૧૧ માં, બારમાં અને તેમાં ગુણસ્થાનવાળા જીવો આ ક્રિયા કરે છે, એમ કહેવામાં આવ્યું છે. ઈપથ કિયા દ્વારા આવેલું જે કર્મ હોય છે, તે સાતાદનીય બન્યરૂપ હોય છે, અને તેની માત્ર એક સમયની જ સ્થિતિ હોય છે. આ પાંચ કિયાએ ૨૪ - શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ કિના બધાં જ કરતાં નથી પણ માત્ર મનુષ્યો જ કરે છે. મનુષ્યમાં પણ ૧૧, ૧૨ અને ૧૩ માં ગુણસથાનવાળા મનુષ્ય એટલે કે ઉપશાત મોહ, ક્ષીણ મેહ અને સગી કેવલી, એ ત્રણ જ અિર્યાપથિકી ક્રિયા કરતા હોય છે. એ જ વાત “ga મા વિ જેવા સ્થિ'' આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત થઈ છે. કિયાની વિસ્તૃત વ્યાખ્યા આ સૂત્રના કિસ્થાનકના પહેલા ઉદેશામાં આપવામાં આવી છે તે જિજ્ઞાસુ પાઠકે એ ત્યાંથી તે વાંચી લેવી. એ સૂ. ૯ | આ રીતે કર્મબન્ધનના કારણભૂત ક્રિયાઓનું નિરૂપણ કરીને હવે સૂત્ર કાર એ જ કર્મની નિર્જરાના ઉપાયરૂપ પરિજ્ઞાનું કથન કરે છે. નિર્જરાકે ઉપાયભૂત પરિજ્ઞાકા નિરૂપણ પંધિ પિન્ના પત્તા 'ઈત્યાદિટીકાથ–પરિણા પાંચ પ્રકારની કહી છે– (૧) ઉપધિ પરિણા, (૨) ઉપાશ્રય પરિજ્ઞા (૩) કષાય પરિજ્ઞા, (૩) યોગ પરિણા અને (૫) ભક્તમાન પરિજ્ઞા. જેના દ્વારા જાણવામાં આવે છે તે પરિજ્ઞા છે. કલ્પનીય અને અકલ્પ. નીય વસ્તુના સ્વરૂપના જ્ઞાનરૂપ તે પરિજ્ઞા હોય છે, અને આ પ્રકારના જ્ઞાનપૂર્વક જે પ્રત્યાખ્યાન થાય છે, તે પ્રત્યાખ્યાન રૂપ તે હોય છે. તે પરિજ્ઞા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. અનુપયુક્ત આત્માની જે પરિણા હોય છે તેને દ્રવ્યપરિશ્તા કહે છે, અને ઉપયુક્ત આત્માની જે પરિજ્ઞા હેય છે તેને ભાવપરિણા કહે છે. કહ્યું પણ છે કે “મારા જ્ઞાન ઈત્યાદિ– પ્રત્યાખ્યાન ભાવથી થાય છે, તે કારણે ભાવપરિજ્ઞા જ્ઞાનરૂપ હેય છે. દ્રવ્યપરિજ્ઞાના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવાં ત્રણ ભેદ પડે છે, અને ભાવ પરિસ્સાના જ્ઞપરિણા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા નામના બે ભેદ પડે છે. દ્રવ્ય અને ભાવરૂપ મુખ્ય બે ભેદેવાળી આ પરિજ્ઞા ઉપધિ આદિના ભેદથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારની હાય છે. તેમાં રજોહરણ, સુખશ્રિકા આફ્રિની જે પરિજ્ઞા છે, તેને ઉપધિ રિજ્ઞા કહે છે. સયમ યાત્રાના નિર્વાહને માટે જે સ્થાનનો આશ્રય લેવામાં આવે છે તે સ્થાનનું નામ ઉપાશ્રય છે. તે ઉપાશ્રયની જે પરિજ્ઞા છે તેને ઉપાશ્રય પરિજ્ઞા કહે છે. મેાહનીય કમનાં પુદ્ગલેના ઉદયને લીધે ઉત્પન્ન થયેલ ક્રેાધ, માન, માયા અને લેભરૂપ જીવતું જે પરિણામ છે તેને કષાય કહે છે. તે કષાયાની જે પરિજ્ઞા છે તેને કષાય પરિજ્ઞા કહે છે. મન, વચન અને કાયરૂપ યેગાની જે રિજ્ઞા છે તેને ચાગ પરિણા કહે છે. તથા ભાત આદિ રૂપ અશનની અને પ્રાસુક જલાદિ રૂપ પાનની જે પિરણા છે તેને ભક્તપાનપરિજ્ઞા કહે છે. ! સૂ, ૧૦ ॥ વ્યવહારકા નિરૂપણ આ પરિજ્ઞા વ્યવહારવાળામાં હોય છે. તેથી હવે સૂત્રકાર યંત્રારની પ્રરૂપણા કરે છે. 4 પંચ વવદ્યારે વળત્તે " ઈત્યાદિ ટીકા”-વ્યવહ રના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે—(૧) આગમ, (૨) શ્રુત (૩) આજ્ઞા. (૪) ધારણા અને (પ) જીત. વ્યવહાર મે ક્ષ ભિલાષીએની પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ હોય છે આ વ્યવહારનો હેતુ જ્ઞાનવિશેષ હોય છે. તેથી તે વ્યવહાર રૂપ છે. તેના આગમ વ્યવહ ર આદિ જે પાંચ આવ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે- જ્ઞાનવિશેષ પણ પ્રકાર કહેવામાં જેના દ્વારા પદાર્થોને જાણુવામાં આવે છે, તે આગમ વ્યવહાર છે. તે આગમ વ્યવહારના નીચે પ્રમાણે ૬ ભેદ પડે છે--(૧) કેવલજ્ઞાન, (૨) મતઃ *વજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) ચૌદ પૂર્વ, (૫) દસ પૂર્વ અને (૬) નવ પૂ. આ નવાદિ પૂર્વી સિવાયનાં જે આચારાંગ આદિ છે, તેએ શ્રુતરૂપ છે. જો કે નાદિ પૂર્વ પશુ શ્રુતરૂપજ છે, પરન્તુ અતીન્દ્રિય અ જ્ઞાનના હેતુ હોવાને કારણે સાતિશય હાવાથી કેવળજ્ઞાનની જેમ તેએમાં આગમનો વ્યપદેશ થાય છે. ગીતાની આગળ ગૂદા પદે ક્રૂરા અન્ય દેશસ્થિત ગીડાથની પાસે નિવેદનને નિમિત્તે જે અતિચારાનું આલેાચન છે, તથા ગીતાથ સાધુ દ્વારા પણ એ જ પ્રકારે જે શુદ્ધિ અપાય છે તેનું નામ આજ્ઞા છે. દ્રવ્યાદિકની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २२ Page #39 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ જે અપરાધમાં ગીતાર્થ સાધુ દ્વારા જેવી વિશુદ્ધિ કરવામાં આવી હોય તે વિશુદ્ધિને હદયમાં ધારણ કરીને એ જ પ્રકારને અપરાધ થઈ જતાં અન્ય સ છે પણ એ જ પ્રકારે જે વિશુદ્ધિ કરે છે તેને ધારણા કહે છે. અથવા જે સાધુ ગચ્છને ઉપકાર કરે છે–વૈયાવૃત્ય આદિ કરે છે, પરન્તુ તેના દ્વારા કોઈ એવું કાર્ય થઈ જાય કે જે સમસ્ત સાધુઓને અનું ચિત લાગે છે, તે તેની વિશુદ્ધિ નિમિત્તે બતાવવામાં આવેલા પ્રાયશ્ચિત્ત પદની જે ધારણું છે, તેનું નામ ધારણું સમજવું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરુષ પ્રતિસેવાની અનુવૃત્તિની અપેક્ષાએ સંહનન, ધતિ આદિની હીનતાને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તેને જીતવ્યવહાર કહે છે. અથવા જે ગચ્છમાં કઈ કારણે સૂત્રાતિરિક્ત (સૂત્રમાં જેને આધાર ન મળતા હોય એ ) વ્યવહાર ચાલી રહ્યો હોય તથા અનેક સાધુ આદિ દ્વારા જે વ્યવહારની પ્રશંસા કરાઈ હોય તેવા વ્યવહારને જીતવ્યવહાર કહે છે. આગમ આદિ રૂપ વ્યવહારનું સ્વરૂપ બતાવતી કેટલીક ગાથાઓ અન્ય શાસ્ત્રોમાં આપેલી છે, તે ગાથાઓ હવે અહીં આપવામાં આવે છે– “ માનપુચવવારો” ઈત્યાદિ– હે શિષ્ય! ધીર પુરુષ તીર્થંકર ગણધરાદિ કે જે પ્રકારે આગમશ્રુત વ્યવહારને આગમ વ્યવહાર કર્યો છે, તે હું નીચે સમજાવું છું, તે તું દયાન દઈને તે સાંભળ. અહી “આગમથુત” એક જ પદ . આગમ અને શ્રત અલગ અલગ પદે નથી. આગમને જ અહીં કૃત માનવામાં આવેલ છે. તેથી આગમત રૂપ જે વ્યવહાર છે, તેને જ આગમકૃત વ્યવહાર સમજવો જોઈએ. તે આગમ વ્યવહાર પ્રત્યક્ષ અને પક્ષના ભેદથી બે પ્રકારને કહ્યો છે. ૫ “વચરણોવિશ ટુરિહો” ઈત્યાદિ- પ્રત્યક્ષ આગમ વ્યવહારના નીચે પ્રમાણે બે ભેદ પડે છે–(1) ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ અને (૨) ને ઇન્દ્રિય જન્ય પ્રત્યક્ષ ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ પાંચ ઇન્દ્રિયના અને વિષય કરનારે હોવાથી પાંચ પ્રકારને કહ્યો છે. ૨૫ નો ફુરિ ઘણો” ઈત્યાદિ–ને ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષ સંક્ષિપ્તમાં ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) અવધિજ્ઞાન, (૨) મન પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન : ૩ “પરગણામરિકો” ઈત્યાદિ– જેમ મુખમાં ચન્દ્રમાને ઉપચાર કરીને લેકે કઈ સ્ત્રીને યદ્રમુખી કહી દે છે, એ જ પ્રમાણે જે મુનિને. પરોક્ષ આગમ પણ વસ્તુ સ્વરૂપને સામાન્ય રૂપે નિર્ણાયક હોય છે. તે મુનિને પણ ઉપચારથી આગમ વ્યવહારવાળા કહેવામાં આવે છે, કારણ કે તેમના આગમને પણ પ્રત્યક્ષ આગમ સમાન માની લેવામાં આવે છે. ૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २७ Page #40 -------------------------------------------------------------------------- ________________ “ Tોજાવવા ” ઈત્યાદિ–પરમતવાદીઓને પરાસ્ત કરવાને માટે ગન્ધહસ્તિ સમાન ચૌદ પૂર્વ ધારી, દશ પૂર્વધારી અને ના પૂર્વ ધારીએ આ પરોક્ષ વ્યવહારને આગમ રૂપે ઉપયોગ કરે છે. ૫ લ દોરું છf” ઈત્યાદિ–જેમ કયા રનનું કેટલું મૂલ્ય હોય છે તે ઝવેરી જ સારી રીતે જાણું શકે છે, એ જ પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાની પણ એ વાતને બરાબર જાણી શકે છે કે કયા અતિચારવાળે ક્યા પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધ થાય છે તેથી તેઓ એગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તે અતિચારવાળાની શુદ્ધિ કરાવી શકે છે. ૬ આ રીતે જે મુનિ કેવળજ્ઞાન દ્વારા, મનઃ૫વજ્ઞાન દ્વારા કે અવધિજ્ઞાન દ્વારા અતિચારેને જાણીને, ચૌદ પૂર્વધારી કે દસ પૂર્વ ધારી કે નવ પૂર્વધારી હોવાથી અતિચારોની વિશુદ્ધિને માટે જે પ્રાયશ્ચિત દે છે, તે પ્રાયશ્ચિતદાનને આગમ વ્યવહાર રૂપ માનવામાં આવે છે. હવે શ્રત નામનો વ્યવહારને જે બીજે ભેદ છે, તેનું સ્વરૂપ સૂત્રકાર પ્રકટ કરે છે-“જાદર જ નિરસુત્તિ” ઈત્યાદિ––જે મુનિ બૃહત્ક૫ સૂત્રની તથા પ્રાયશ્ચિત્તવિધિમાં સ્પષ્ટ વિચારયુક્ત વ્યવહાર સૂત્રની તથા “અપિ” શબ્દના અર્થવાળા “ભાવ” પદથી ગૃહીત નિશીથ સૂત્રની અને દશાશ્રત સૂત્રની નિર્યુક્તિને અર્થરૂપે જાણે છે, તે મુનિ વ્યવહારી કહેવાય છે. ૭ વાડ જીતનતે ” ઈત્યાદિ–તે વ્યવહારીનું જ અનુસરણ કરીને જે મુનિજન અતિચારેની વિશુદ્ધિને માટે શ્રુક્તિનું અનુસરણ કરીને જે પ્રાયશ્ચિત્ત દે છે, તે પ્રાયશ્ચિત પ્રદાન રૂ૫ વ્યવહારને વીતરાગીએ કૃતવ્યવહાર કર્યો છે. | ૮ | “અરબ્બો તારવી” ઈત્યાદિ-હવે આજ્ઞા નામના ત્રીજા વ્યવહારનું સ્પષ્ટીકરણ આવે છે કે તપસ્વી ચાલવાને અશક્ત બની ગયે છે. તેથી તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ શેધિકારકની પાસે પ્રાયશ્ચિત લેવાને જઈ શકે તેમ નથી, તથા શોષિકારક (પ્રાયશ્ચિત દેનાર મુનિ) પણ પિતાના આશ્રય સ્થાનેથી ત્યાં જઈ શકવાને સમર્થ નથી. ! ૯ ! “મg gp રી” ઈત્યાદિ–આ પ્રકારની પરિસ્થિતિમાં તે તપસ્વી તે શાધિકારની પાસે, ગૂઢાર્થ પદેથી યુક્ત એવો પિતાનો સંદેશ લઈને પિતાના શિષ્યને મળે છે. તે સ દેશ દ્વારા તે શિષ્ય સાથે એવું કહેવરાવે છે કે “હે આર્ય ! હવે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકવાને સમર્થ નથી, તેથી હું આપની પાસે આવી શકું તેમ નથી, પણ હું આપની આજ્ઞાનુસાર પ્રાયશ્ચિત્ત લેવા માગું છું ”. ૧૦ . “તો વવાવાળુ” ઈત્યાદિ–-ત્યારે તે સંદેશવાહકને મુખે એવું સાંભળીને તે શેધિકારક (ગીતાર્થ સાધુ) શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર વિચાર કરે છે કે આ પ્રકારના અતિચારોનું સેવન કરનારને આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ. તેથી તે ગૂઢાર્થપદેથી યુક્ત કરીને શિષ્યને પ્રાયશ્ચિત વિધિ કહી દે છે, અને તેને એવી આજ્ઞા કરે છે કે તમે જઈને મારા તરફથી તેમને આ પ્રાયશ્ચિત દેજે. ! ૧૧ | હવે વ્યવહારના ચોથા ભેદ રૂપ ધારણ નું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-“TSજા હિદું” ઈત્યાદિ કેઈ સાધુએ અતિચારથી યુક્ત એવા કઈ સાધુને પોતાના અતિચારોની શુદ્ધિ કરતો જોયો હોય, ત્યારબાદ કયારેક તે ( દેખનાર) સાધુને અથવા જેણે તે પ્રાયશ્ચિત્ત કરેલું છે એવા સાધુને પ્રાયશ્ચિત્ત લેવું પડે એવું કારણ ઉપસ્થિત થયું હોય, તે તે મુનિ એ જ દ્રવ્ય, એ જ કાળ, એજ ક્ષેત્ર એ જ કારણ અને એજ પુરુષ હોય ત્યારે એવું જ પ્રાયશ્ચિત જે કરાવે છે, તો જ તેને આરાધક કહી શકાય છે. ૧૨-૧૩ વૈયાવૃત્ય જે કરનારે જે શિષ્ય હોય છે, અથવા દેશદેશમાં ભ્રમણ કરનારે જે શિષ્ય હોય છે, તે દેશ દેશના વિવિધ પ્રાયશ્ચિત્તોને દેખે છે અને તેમને પિતાના હદયમાં ધારણ કરે છે. આ રીતે પ્રાયશ્ચિત્તના પદેને જુદા જુદા દેરાની પ્રાયશ્ચિત વિધિ અનુસાર પિતાના હદયમાં ધારણ કરવા તેનું નામ ધારણ છે. ૧૪ હવે વ્યવહારને જીત નામને જે પાંચમે ભેદ છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—જે વ્યવહાર બહુશ્રુત સાધુઓ દ્વારા અનેકવાર આચરવામાં આવી ચુક્યા હેય અને અન્ય લેકે દ્વારા તે વ્યવહારનું ખંડન કરવામાં આવ્યું ન હોય, એ પરમ્પરાથી આચરિત થતે જે વ્યવહાર છે તેને જીતવ્યવહાર કહે છે. જે પ્રાયશ્ચિત પરમ્પરાગત વ્યવહારને આધારે આપવામાં આવે છે, પ્રાયશ્ચિત્તને જિતવ્યવહાર જન્ય પ્રાયશ્ચિત્ત કહે છે. આ ૧૫ ! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫. Page #42 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર આગમ આદિકના ઉત્સર્ગ અને અપવાદનું કથન કરે છે સદાં ૨” ઈત્યાદિ – પ્રાયશ્ચિતદાતાઓ, આગમાદિ જે વ્યવહાર કહ્યા છે, તેમાંથી આગમને (કેવળ આદિ આગમન) જે વ્યવહાર સમયે શકય હોય તે સમયે આગમને આધારે જ વ્યવહાર ચલાવ જોઈએ-શ્રત આદિને આધારે વ્યવહાર ચલાવવું જોઈએ નહીં એટલે કે જ્યાં સુધી આગમને આધારે પ્રાયશ્ચિત્ત આપી શકાય તેમ હોય ત્યાં સુધી શ્રતાદિને આધારે પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ નહીં, કારણ કે શ્રતાદિ કરતાં આગમમાં પ્રધાનતા રહેલી છે. કેવળજ્ઞાનથી લઈને પૂર્વ પર્યન્તના છ આગમોમાંથી પૂર્વ પૂર્વને સદ્ભાવ હોય ત્યારે ઉત્તર ઉત્તરને આધારે વ્યવહાર ચલાવવો જોઈએ નહીં, કારણ કે પાછળના પ્રકારે કરતાં આગળના પ્રકારોમાં સાતિશયતા હવાથી અધિક બલવત્તા છે. જે આગમને વ્યવહાર શકય ન હોય તે જે પ્રકારના શ્રતને સદૂભાવ હોય તે પ્રકારના શ્રત દ્વારા વ્યવહાર ચલાવવો જોઈએ. આજ્ઞા ના અભાવમાં ધારણુ વડે અને ધારણાના અભાવમાં જીત વડે વ્યવહાર ચલાવવું જોઈએ. એ જ વાત “સામે ચાર વીતેર ” આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવી છે. એટલે કે વ્યવહારિક આગમથી લઈને છત પર્યન્તના પાંચ વ્યવહાર દ્વારા પિતાને વ્યવહાર (અતિચારની શુદ્ધિ કરાવવા રૂપ વ્યવહાર ) ચલાવવું જોઈએ આ પ્રકારનું આ કથન સામાન્ય ઉત્સર્ગ રૂપે સમજવું, પરંતુ અપવાદ રૂપે અહીં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે-“ જ્યાં આગમ આદિ જેને સદૂભાવ હોય તેના દ્વારા વ્યવ હારિક વ્યવહાર ચલાવવું જોઈએ” એટલે આગમ ન હોય તે શ્રત વડે, શ્રત ન હોય તે અજ્ઞા વડે, આજ્ઞા ન હોય તે ધારણુ વડે, અને ધારણા નૈ હોય તે જીત વડે તે પિતાને વ્યવહાર ચલાવે, પરંતુ પ્રવચનની વિરૂ. દ્વને વ્યવહાર તે તેણે ચલાવે જોઈએ નહીં. પ્રશ્ન-“આગમાદિ કે અનુસાર વ્યવહાર કરનારને કયા ફલની પ્રાપ્તિ થાય છે ? ” એ જ વાત “ તે ક્રિાહુ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રશ્ન રૂપે પ્રકટ કરવામાં આવી છે. પ્રશ્નકર્તા એ વાત પૂછવા માગે છે કે “એક આગમ વ્યવહાર વડે જ ઈષ્ટફલથી સિદ્ધિ થઈ જાય છે, તે પાંચ પ્રકારના વ્યવહારનું શું પ્રયોજન છે? શ્રમણે તે આગમરૂપ બલથી સંપન્ન જ હોય છે, તે આગમ વ્યવહાર સિવાયના વ્યવહારોની શી આવશ્યકતા છે? ઉત્તર–“ તં” ઈત્યાદિ–આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ચલાવવાની આવશ્યકતા જણાય, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪ ૨૬ Page #43 -------------------------------------------------------------------------- ________________ અનિશ્ચિત પશ્રિત થઈને જે શ્રમણ નિગ્રંથ સારી રીતે ચલાવે છે, તે શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાને આરાધક ગણાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે શિષ્ય એ સંદેડ કર્યો છે કે શ્રમણ ન થે એક આગમ વ્યવહારને જ આધાર લેવું જોઈએ અને તેની મદદથી જ પિતાનો વ્યવહાર ચલાવો જોઈએ—અન્ય વ્યવહારોની આવશ્યકતા જ શી છે ! તે તેને ઉત્તર સૂત્રકારે અહીં આ પ્રમાણે દીધે છે- જે જે કાળે, જે જે પ્રજનમાં અથવા જે જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત છે, અને તે તે કાળે, તે તે પ્રજનમાં અથવા તે તે ક્ષેત્રમાં જે જે વ્યવહાર સર્વ પ્રકારના આશંસા દેથી વિહીન બનેલા તીર્થકરો દ્વારા સ્વીકૃત થયેલ હોય, તે તે વ્યવહાર પ્રમાણે પિતાનો વ્યવહાર ચલાવનાર શ્રમણ નિગ્રંથ જ ભગવાનની આજ્ઞાને આરાધક ગણાય છે. અહી “ નિશ્રિતોઝિ” આ પદને “ વ્યવહાર ” આ પદનું વિશેષણ માનીને આ પ્રમાણે અર્ધ કરવામાં આવ્યું છે. પણ “નિશ્રિતોતિં ” આ પદને જે ક્રિયાવિશેષણ માનવામાં આવે તે આ પ્રમાણે અર્થ થાય છે અભિગ્રહ વિશેષની અપેક્ષાએ નવીન શિષ્યોને દીક્ષા ન દેનાર, અને જના શિ પાસે વૈયાવૃત્ય નહીં કરાવતા એવા અથવા રાગદ્વેષથી રહિત બનેલા એવા અથવા આહરાદિક લાભની ઈચ્છાથી અને ઉપાશ્રિત-શિષ્યદાયક કુલની અપેક્ષાથી રહિત બનતા થકા ક૫ (નિયમ) અનુસાર પૂર્વોક્ત વ્યવહારને ચલાવનાર શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાને આરાધક જ ગણાય છે. આ રીતે પાંચ પ્રકારના વ્યવહાર વડે વ્યવહાર કરવાનું ચલાવવાનું ભગવાને કહ્યું છે. જે સૂ. ૧૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ સંયત ઔર અસયતોંમેં સુન્ન ઔર જાગ્રતકે સ્વરૂપકા નિરૂપણ શ્રમણેના પ્રસ્તાવ ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર સત્તા અને અસયતાના સુપ્ત અને જાગરણુ સ્વરૂપનું કથન કરે છે- 66 ટીકા - સંજ્ઞયમનુંસાળ મુત્તાનું વોચ ગાળા વત્તા 'ઈત્યાદિ-જે સયત મનુષ્યા ( સાધુએ! ) નિદ્રાવાળા ( અસાવધાન ) હેાય છે, તેમના અસુમના જેવાં પાંચ જાગરણ કહ્યાં છે--તે પાંચ જાગરણા શબ્દથી લઇને સ્પર્શ પર્યન્તના ગ્રહેણુ કરવા. આ કથનનેા ભાવાથ નીચે પ્રમાણે છે-જે સયતજન સુપ્ત છે તેમને માટે શબ્દાદિક પ્રજ્વલિત અગ્નિની જેમ અપ્રતિહત શક્તિવાળાં હેાય છે, કારણ તે કાળે તેમનામાં કમ બન્યના કારભૂત નિદ્રારૂપ પ્રસાદને સદ્દભાવ હોય છે. તેથી સુપ્ત અવસ્થામાં પ્રતિબુદ્ધ થયેલા અપ્રતિદ્ધિત શક્તિવાળા અનેલા તે શબ્દદિક કન્યના કારણુંભૂત બને છે. જે સયતજન અનિદ્રિત ( સાવધાન ) છે, તેમના પાંચ જાગરણ સુસના સમાન કહ્યા છે—તિદ્રિત ! જેવા પ્રકટ કરવામાં આવ્યા છે. શબ્દથી લઈને સ્પર્ધા પન્તના પાંચ જાગરણ સમજવા. આ કયનનેા ભાવાર્થ એ છે કે જે સયત મનુષ્યે જાગૃત હોય છે, તેમના શબ્દાદિક પાંચ જાગરણુ જેના પર રાખ વળી ગઈ છે એવા અગ્નિના જેવા પ્રતિહત શક્તિવાળા હોય છે, કારણ કે તે કાળે કર્મબન્ધના કારણભૂત પ્રમાદનેા અભાવ રહે છે, તેથી જાગૃત અવસ્થામાં તેમને કન્ધ થવાના કારણેાના અભાવ રહે છે. “ અસંજ્ઞય ' ઇત્યાદિ-અસયત મનુષ્યે! ભલે સુપ્ત હોય કે ભલે જાગૃત હોય, પશુ તેમને માટે તા શખ્વાદિક પાંચ જાગરણ સદા અનિદ્રિતસમાન જ હાય છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-અસયત મનુષ્યા પ્રમાદવાળા હૈાય છે. તેથી તેમને માટે તે સુપ્ત અને જાગૃત આ બન્ને અવસ્થામાં શબ્દાદ્રિક અપ્રતિહત શક્તિવાળા હોવાથી કમ્બન્ધમાં કારણભૂત બને છે. સૂ. ૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २८ Page #45 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધકે કારણકા નિરૂપણ સયત અને અસયતના અધિકાર સાથે સબદ્ધ એવા કરજ વિષચક સૂત્રનું હવે સૂત્રકાર કથન કરે છે.“ વપ 'િ ટાળે‚િ નીવા યં સાન્નિતિ”ઇત્યાદિ— ટીકાથ–પાંચ કારણેાને લીધે જીવ પેાતાના શુદ્ધ સ્વરૂપને મિલન કરનાર રજની ( કમ’રજની ) જમાવટ કરે છે. તે પાંચ કારણેા નીચે પ્રમાણે છે- પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પન્તના કારણે અહીં ગ્રહણ કરવા જોઈએ. આ કથનના ભાવાથ એ છે કે પ્રાણાતિપાતથી લઇને પરિગ્રહ પર્યન્તના પાંચે પાપ જીવને કર્મના અન્ય કરાવવામાં કારણભૂત ખી છે. તથા પ્રાણાતિપાત વિરમણુથી લઈને પરિગ્રહ વિરમણુ પર્યન્તના પાંચ કારણાને લીધે જીવ કર્મના ક્ષય કરે છે. ! સૂ, ૧૩ || ૫૦—૦ ઉપઘાતકે સ્વરૂપકા નિરૂપણ સયતાને અનુલક્ષીને જ હવે સૂત્રકાર નીચેના એ સૂત્રેા કહે છે. ટીકાથ’“ 'ચમાલિય' છો મિવદ્યુવત્તિમં ડિવન્નરણ અળરÆ '’ ઈત્યાદિપાંચ માસિક ભિક્ષુ પ્રતિમાની આરાધના કરનાર મુનિને પાંચ લેાજનની કૃત્તિએ અને પાંચ પાનક (પેય) નીત્તિએ લેવી ક૨ે છે. ॥ સૂ. ૧૪૫ “ વિષે વઘાર વખતે ” ઈત્યાદિ animal ટીકા”-ઉપઘાત એટલે અશુદ્ધતા. તે અશુદ્ધતા રૂપ ઉપઘાતના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે—(૧) ઉમેપઘાત, (૨) ઉત્પાદનાપઘાત, (૩) એષણા પઘાત, (૪) પરિકર્માંપઘાત અને (૫) પરિહરણેાપઘાત. પાંચ પ્રકારની વિશેાધિ ( વિશુદ્ધતા ) કહી છે---(૧) ઉદ્ગમવિશેાધિ, (૨) ઉત્પાદના વિશેાધિ, (૩) એષણાવિાધિ, (૪) પકિમ વિશેષિ અને (૫) પરિહરણ વિશે ધિ. આધાકમ દોષ આદિ ૧૬ પ્રકારના ઉદ્ગમ દેષા કહ્યા છે. આહાર, પાણી, અને ઉપકરણના સ્થાનાની અશુદ્ધતાનું નામ ઉમેાપઘાત છે. ધાત્રીદેષ આદિ ૧૬ પ્રકારના ઉત્પાદના દોષથી આહાર આદિમાં જે અશુદ્ધતા આવી જાય છે તેનું નામ ઉત્પાદનાપઘાત છે. શક્તિ આદિ ૧૦ પ્રકારના દોષોથી આહાર આદિમાં જે અશુદ્ધતા આવી જાય છે તેને એષણે પઘાત કહે છે. વસ પાત્ર આદિકાનું છેદન કરવુ. અથવા સાંધવુ, તેવુ. નામ પશ્ચિમ' છે. તેને કારણે વસ્ત્રાદમાં જે અકલ્પનીયતા આવ છે. તેને પરિકમ્મપઘાત કહે છે. વજ્રના પરિકમ'નુ' સ્વરૂપ આ પ્રકારનું હાય છે-“ તિકુવારિ જાનિયાળ ’ ઇત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ જે સાધુ ઉÎ ( ઉનના ખનાવેલાં ) આાદિ પાંચ કાઇ પણ એક પ્રકારના ફાટેલા વજ્રને ત્રણ કરતાં વધારે તે તે સાધુ જિનાજ્ઞાના વિરાધક ગણાય છે. પાત્રને પ્રકારના કહ્યો છે. “ અવનવનને ', ઈત્યાદિ~~ પ્રકારના વસ્ત્રોમાંથી થીગડાં લગાવે છે, પરિકપઘાત આ જે પાત્ર સ્વરૂપ રહિત હાય અને એક અન્ધનવાળુ હોય, તે પાત્રને ૧૫ માસ કરતાં અધિક સમય સુધી પેાતાની પાસે રાખનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દોષવાળા ગણાય છે. જે પાત્ર સારાં લક્ષણૢાવાળુ અને એક અન્ધનવાળુ' હાય, તેને ૧૫ માસથી અધિક સમય સુધી ઉપયેગમાં લેવામાં આવે તા તેથી સાધુને આજ્ઞાવિરાધના આદિ દોષ લાગતા નથી. એ અથવા ત્રણ કરતાં અધિક એટલે કે ચાર, પાંચ આદિ અન્યનાથી યુક્ત પાત્ર સુલક્ષ યુક્ત ડાવા છતાં પણ તેને ૧૫ માસથી અધિક સમય પર્યંન્ત ઉપયાગ કરનાર સાધુ આજ્ઞાવિરાધના આદિ દોષાને પાત્ર ગણાય છે, પરન્તુ ચારથી આછા અન્યનયુક્ત પાત્રને ૧૫ માસથી અધિક સમય માટે ઉપયેગ કરનાર સાધુ આજ્ઞાદિના વિરાધક ગણાતા નથી. વસતિ ( રહેઠાણુ) ના પરિકમે પઘાત આ પ્રકારના છે. “ લૂમિય વૃમિય વાલિયા ’” ઈત્યાદિ~~ જે વસતિ (રહેઠાણ) ચૂના આદિ વડે ધેાળેલી ડાય, મચ્છર, ચાંચડ, ( આદિના નાશ કરવા માટે ધૂમાડા કરવામાં આવ્યા હૈાય, ધૂપ આદિ વડે જેને સુગન્ધયુક્ત કરવામાં આવેલ હાય, પ્રદીપ વડે જેને પ્રકાશિત કરવામાં આવેલ હાય, જેમાં ભૂતને માટે અડદના બાકળા વગેરે ખાળી દેવામાં આવેલ હાય, છાણ આદિ વડે જેને લીંપવામાં આવેલ હાય, જેમાં પાણી છાંટવામાં આવ્યુ હાય, જેમાંથી કચરોપ્'જો સાફ કરાવવામાં આવેલ હાય, એવી વસતિ ( સ્થાન ) સાધુને રહેવાને માટે અકલ્પનીય ગણાય છે. પરિહરાપઘાતનું સ્વરૂપ મા પ્રમાણે છે—પરિહરણ એટલે આસેવન. ઉપષિ આદિની જે અકલ્પનીયતા છે, તેને પરિહરણેાપઘાત કહે છે. તેમાંનો ઉપષિના પરિહરણેાપઘાત આ પ્રકારના છે એકલા વિહારી સાધુ દ્વારા આસે વિત જે ઉપકરણ હાય, તે લેવા ચેગ્ય નથી, પરન્તુ ગચ્છમાંથી નીકળી ગયેલે સાધુ એકલ વિહારી હોવા છતાં પણ જાગૃત હાય (દૂધ આદિ વિકૃતિઓમાં અપ્રતિબદ્ધ હોય) તે એવા સાધુ ધણા દિવસો પછી પણુ ગચ્છમાં પાછા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૩૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ આવી જાય, તે તે સાધુની ઉપાધિ આદિ લેવા ગ્ય (કલ્પનીય) ગણાય છે. કહ્યું પણ છે કે “જળ વિજ્ઞા” ઈત્યાદિ વસતિ (રહેઠાણ) ને પરિહરણે પઘાત આ પ્રકાર છે–સાધુઓને શેષકાળમાં એક માસ સુધી અને ચોમાસામાં ચાર માસ સુધી એક જ જગ્યાએ રહેવાનું ક૯પે છે. જે એક જ જગ્યાએ તેથી વધારે સમય સુધી રહે તે તે વસતિ કાલાતિકાન્ત દેષથી ફષિત થાય છે. જે કઈ સાધુ અમુક વસતિ ( સ્થાન ) માં શેષકાળમાં એક માસ સુધી અને વર્ષાકાળમાં ચાર માસ સુધી રહીને ત્યાંથી વિહાર કરે છે, પણ તેના કરતાં બમણે સમય વ્યતીત થઈ ગયા પહેલાં તે વસતિમાં આવે, તે તે વસતિ ઉપસ્થાન દેષથી દૂષિત થાય છે. કહ્યું પણ છે કે “agવારા સમ ” ઈત્યાદિ ભક્ત (આહાર) ને પરિહરણેપઘાત આ પ્રકારને છે--આ ભક્ત (આહાર) ને પરિહરશેપઘાત પરિયાપકને દેષયુક્ત કરે છે. કહ્યું પણ છે કે “વિિિાં વિદિયુઈત્યાદિ નિયંહણ એટલે ત્યાગ કરે. ગુરુજને દ્વારા અનાદિકની પરિઝાપના કરવાને જેને આદેશ અપાયે હોય છે એવા શિષ્યને પરિઝાપના કરવા યોગ્ય અશનાદિ સંબંધી પરિહરણ પઘાત લાગે છે, એમ સમજવું. કલતાને વિશેધિ કહે છે. તે કમ્યતા રૂપ વિધિ પાંચ પ્રકારની કહી છે-ઉદ્ગમ વિધિ આદિ પાંચ વિધિ અહીં ગ્રહણ કરવી. ઉદ્ગમ આદિ દેના પરિહારથી આહારાદિમાં વિશોધિ (વિશુદ્ધિ) જળવાય છે, એમ સમજવું. સૂ. ૧૫ છે બોધીકે સમ્યક પ્રાસિકા ઔર અપ્રાપ્તિકે કારણકા નિરૂપણ સૂત્રાર્થ-ઉપઘાત વૃત્તિવાળા જી અધાર્મિક હેવાને કારણે બધિના અપાર સ્થાનોમાં પ્રવૃત્તિશીલ રહે છે, અને જેઓ વિશદ્ધ વૃત્તિવાળા હોય છે તેઓ ધાર્મિક હોવાથી ધિના પ્રાપ્તિ સ્થાનમાં પ્રવૃત્તિવાળા હોય છે, એ જ વાર સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૩૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ ifહં જાનેહિં નવા સુમોતિયાણઈત્યાદિ– આ પાંચ સ્થાને (કારણે) ને લીધે જેને માટે બેધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે, તેથી તેઓ મોહનીય આદિ કર્મોને બન્ધ કરે છે. તે પાંચ કારણો નીચે પ્રમાણે છે–(૧) જે જીવ અહંત પ્રભુને અવર્ણવાદ કરે છે, તેને બેધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. અવર્ણવાદ એટલે નિન્દા. આ કથનને ભાવાર્થ એ છે કે જે જીવ અહંત પ્રભુની નિન્દા કરે છે, તે જીવ દુર્લભ બાધિતાના ઉત્પાદક કમને બધું કરે છેઅહંન્ત પ્રભુને અવણવાદ આ પ્રકારે થાય છે--“ નથી રહંતત્તિ” ઈત્યાદિ-- જ અહંતનું અસ્તિત્વ જ નથી. જે વિદ્યમાન કેવળજ્ઞાન વડે સમસ્ત પદાર્થોને જાણવા છતાં પણ તે ભેગોને ભક્તા કેવી રીતે હોઈ શકે છે, અને સમવસરણ આદિ રૂપ ઋદ્ધિને ભક્તા કેવી રીતે હોઈ શકે? જે ખરેખર તેઓ અહંત હોત તો એવું કરત જ નહીં” આ પ્રકારના કથન દ્વારા અહંત પ્રભુનો અવર્ણવાદ થાય છે. અહંત થયા જ નથી એવી માન્યતા સાચી નથી, કારણ કે તેમના પ્રત વચનરૂ૫ આગમો અત્યારે પણ મોજુદ છે. તેમણે સમવસરણ આદિ રૂપ અદ્ધિ જોગવી હોવાથી તેમનામાં અજ્ઞતા માન્ય કરવી એ વાત પણ માની શકાય તેમ નથી. કારણ કે તેઓ અવશ્ય જ્ઞાની જ હતા. સાતવેદનીય કર્મ અને તીર્થકર નામ આદિ કર્મ તેમના દ્વારા અવશ્ય વેદ્ય હતા. તે કારણે તેમને ભેગે પણ ભેગવવા પડયા હતા. સમવસરણ આદિ અદ્ધિની જે વાત કરવામાં આવી છે, તે તે તેમના અતિશય પ્રભાવે ઉત્પન્ન થઈ હતી, તેઓ તે વીતરાગ હોવાથી તેમાં તેમની કોઈ પણ પ્રકારની આસક્તિ ન હતી. આ રીતે અહત પ્રભુ થયા જ નથી એ માન્યતા ધરાવનાર તેમને અવર્ણવાદ કરે છે. બીજુ કારણ--અહત પ્રજ્ઞપ્ત થતચારિત્ર રૂપ ધર્મને અવર્ણવાદ કરનાર જીવ પણ દુર્લભ બધિતાના ઉત્પાદક કને બન્ધ કરે છે. આ પ્રકારને અવર્ણોદ કરનાર જીવ એવું કહે છે કે શ્રુત તે પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે. એવા શ્રતથી શું લાભ થવાને છે? ચારિત્ર કરતાં તે દાન દેવું જ વધારે શ્રેયસ્કર છે. ચારિત્રની આરાધનાથી શું લાભ થવાનું છે? આ પ્રકારે શ્રતચારિત્ર રૂપ ધર્મને અવર્ણવાદ કરનારે જીવ દર્શન મોહનીય કર્મને કરે છે. તે દર્શન મેહનીય કર્મ બેધિની પ્રાપ્તિને દુર્લભ બનાવી નાખે છે, તેમની આ દલીલનું નિરાકરણ આ પ્રમાણે કરી શકાય છે. શ્રતને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ કરવા પાછળનો આશય એ છે કે એમ કરવાથી સ્ત્રીઓ અને બાલકે પણ તેને સારી રીતે સમજી શકે છે. નિર્વાણની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૩૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ માટે ચારિત્ર જ સાક્ષાત ઉપકારી થઈ પડે છે-દાનમાં સાક્ષાત ઉપકારિતાને સદ્ભાવ નથી. તેમાં તે પરમ્પરા રૂપે જ ઉપકારિતા આવે છે. તેથી દાન કરતાં ચારિત્ર જ શ્રેયસ્કર છે. - ત્રીજું કારણુ--આચાર્ય અથવા ઉપાધ્યાયને અવર્ણવાદ કરનાર જીવા પણ દુર્લભ બધિના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે. આચાર્યને બાલ કહીને તેમને અવર્ણવાદ કર જોઈએ નહીં. વાળ સફેદ થઈ જવાથી જ માણસ વૃદ્ધ થતું નથી. ખરી રીતે તે જે જ્ઞાન આદિમાં વૃદ્ધિ પામ્યો હોય છે, એ જ વૃદ્ધ છે. કહ્યું પણ છે કે-“રારા વિશે બે સુવુલોવેરા” ચેથું કારણુ–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધ સંઘની નિન્દા કરવી તે ચાતુર્વણ (ચતુવિઘ) સંઘને અવર્ણવાદ છે. “આ સંઘ કે છે કે જે અમાર્ગને પણ માર્ગ ગણે છે !” આ પ્રકારના વચને દ્વારા સંઘની નિન્દા કરનાર દુર્લભધિતાના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે. ખરી રીતે તે ચતુર્વિધ સંઘ જ્ઞાનાદિ ગુણોના સમુદાય રૂપ જ હોય છે, તેથી તે કદી પણ અમાને માગ રૂપે માનતું નથી. તે તે તીર્થંકર આદિ દ્વારા પ્રવર્તિત માર્ગે જ ચાલતું હોય છે. તેથી તેને અમાર્ગ ગણવે તે તેને અવર્ણવાદ જ કરવા બરાબર છે. પાંચમું કારણ –જે માણસ વિપકવ તો બ્રહ્મચર્યવાળા દેવેની નિન્દા કરે છે, તે પણ દુર્લભ બધિતાના ઉત્પાદક કમને બન્ધ કરે છે. ભવાન્તરમાં જેમનું તપ અને બ્રહ્મચર્ય વિપકવ થયેલું છે. વિશેષ રૂપે પરિપકવ થયેલું છે સત્કૃષ્ટ રહેલું છે અથવા જે તપ અને બ્રહ્મચર્ય હેતુક દેવાયુષ્ઠાદિ કર્મને જેમને ઉદય થયે છે એવા દેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ અવર્ણવાદ કરનાર દુર્લભ બધિના ઉત્પાદક કમને બંધ કરે છે. તેમને અવર્ણવાદ કરનાર આ પ્રમાણે કહે છે-“દેવોનું અસ્તિત્વ જ નથી જે દે હોય તે કઈ વાર પણ આપણી નજરે કેમ પડતાં નથી? કદાચ તેઓનું અસ્તિત્વ માની લેવામાં આવે, તે તેમના દ્વારા આપણને શા લાભની પ્રાપ્તિ થવાની છે ? તેઓ રાતદિન કામભેગોનું સેવન કર્યા કરે છે, વિરતિનું પાલન તે કરતાં જ નથી, તેમની આંખોની પાંપણે તે અનિમિષ હોય છે (પલકારા રહિત હોય છે), તેઓ ચેષ્ટાઓથી રહિત હોય છે, પ્રવચનના કેઈ પણ કાર્યમાં તેઓ આવતા નથી, તેથી મૃત આદમીની જેમ કોઈ પણ કામના નથી.” દેવવિષયક આ આક્ષેપનું હવે નિરાકરણ કરવામાં આવે છે – દેવોની સત્તા (પ્રભાવ) વિદ્યમાન છે, કારણ કે તેમના દ્વારા નિગ્રહ અને અનુગ્રહ થતે સાક્ષાત્ જોવામાં આવે છે. તેઓ કામમાં જે આસક્તિ ધરાવે છે, તે તે મેહનીય અને સાતવેદનીય કર્મના ઉદયથી જેવામાં આવે છે. કહ્યું પણ છે કેઃ “પરથસિદ્ધિ કોળી” ઈત્યાદિ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય રહે છે, તેથી તેમનામાં વિરતિને અભાવ રહે છે. દેવે સ્વાભાવિક રીતે જ અનિમિષ હોય છે, તથા અનુત્તર વિમાનનિવાસી જે દે છે, તેઓ કૃતકૃત્ય હોવાથી નિચેe (ચેષ્ટા રહિત) હોય છે. દેવ કાલના પ્રભાવથી અન્યત્ર તીર્થની ઉન્નતિ પણ કરે છે. આ પ્રકારનું આ પાંચમું કારણ છે. આ પાંચ કારણેથી જીપ દુર્લભ બધિવાળો બને છે. હવે સત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જીવ સુલભ બધિવાળે કેવી રીતે બને છે. “પંચદ્ધિ સાહિંઈત્યાદિ– જીવ નીચેના પાંચ કારણોને લીધે સુલભ બધિતાના ઉત્પાદક કર્મને બન્ધ કરે છે--(૧) અહં તેને વર્ણવાદ કરવાથી એટલે કે તેમની સ્તુતિ કરવાથી જીવ સુલભ બોધિતાના સંપાદક કર્મને બધ કરે છે. અહં તેની સ્તુતિ જીવ આ પ્રમાણે કરે છે- “ નિરરાજોણgi ” ઈત્યાદિ-- અહંત પ્રભુ રાગદ્વેષને જીતનારા હોય છે, તેઓ સર્વજ્ઞ હોય છે, ઈન્દ્રો પણ તેમને મહિમા ગાય છે. તેમનાં વચન સર્વથા સત્ય જ હોય છે, તેઓ એ જ ભવમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.” બીજું સ્થાન--અહત પ્રરૂપિત ધર્મને વર્ણવાદ કરનાર જીવ પણ સુલભ બાધિતાના સંપાદક કર્મને અન્ય કરે છે. અહત પ્રરૂપિત ધર્મને વિવાદ આ પ્રમાણે થાય છે. “રઘુવરાયજૂરો” ઈત્યાદિ-અહત પ્રરૂપિત ધર્મ વસ્તુઓને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન છે, તે અતિશય રૂપ રને o-૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ३४ Page #51 -------------------------------------------------------------------------- ________________ સાગર છે. તે સમસ્ત સસારી જીવાના અને ખેા અન્ધુ છે, તે ગૃહસ્થ ધ અને મુનિધના ભેદથી બે પ્રકારને છે. ત્રીજું સ્થાન––આચાય અને ઉપાધ્યાયના વણુવાદ કરવાથી જીવ સુલભ એધિવાળા બને છે. તેમની સ્તુતિ આ પ્રમાણે કરી શકાય “ લિ. નો àત્તિ નમો ” ઇત્યાદિ. “ જેએ નિષ્કામ ભાવે પરહિતના કાર્ય માં પ્રવૃત્ત રહે છે અને નિળ જ્ઞાનના દાતા છે, એવા આચાર્યો અને ઉપાધ્યાાને મન, વચન અને કાયથી મારાં વારવાર નમસ્કાર હો, ” ચેાથુ’ સ્થાન—ચતુવ ણુ સઘના વર્ણવાદ કરવાથી પણ જીવ સુલભ એધિના સંપાદક કમ ના અન્ય કરે છે. ચતુર્વિધ સંધની આ પ્રમાણે સ્તુતિ કરવી જોઈએ- જે ચતુર્વિધ સંઘ તપ, નિયમ, સત્ય, સયમ, વિનય, આવ, ક્ષાન્તિ, મુક્તિ, આદિ ગુણાથી યુક્ત છે, અને જેણે શીલથી લેકને વશ કરેલ છે, એવા ચવિધ શ્રીસધના સદા જય હા. ” સુલભ ખેાધિની Page #52 -------------------------------------------------------------------------- ________________ સંયમકે સ્વરૂપના નિરૂપણ “dવધિ સંગમે પvળ” ઈત્યાદિ સંયમના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે--(૧) સામાયિક સંયમ, (૨) છેદે પસ્થાપનીય સંયમ, (૩) પરિહાર વિશુદ્ધિક સંયમ, (૪) સૂમ સંપરય સંયમ અને (૫) યથાખ્યાત સંયમ. સાવધ વ્યાપારોથી નિવૃત્ત થવું તેનું નામ સંયમ છે. તે સંયમના સામાયિક આદિ પૂર્વે ત પાંચ ભેદ છે. જે સંયમમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકુચારિત્ર અને સમ્યફ ત૫ રૂ૫ રને લાભ થાય છે, તે સયમનું નામ સમાય છે. અથવા સમરૂપ જ્ઞાનાદિકે માં અથવા સમરૂપ જ્ઞાનાદિકા દ્વારા જે ગમન છે તેનું નામ “સમાય” છે. અથવા--રાગદ્વેષ આદિ વડે અસ્પૃષ્ઠ અંતઃકરણને જે લાભ છે તેનું નામ “સમય” છે. એટલે કે જે કામધેનું, કલ્પવૃક્ષ અને ચિન્ત મણિને પણ કાકા પાડી દે છે, જે ગહન અટવીના સમાન આ સંસારના ભ્રમણથી જનિત કલેશેને સર્વથા વિનાશ કરી નાખે છે, એવો સંસારના સમસ્ત જી તરફ સમભાવ રાખનાર જે આત્મા છે, અને જે જ્ઞાન દર્શનાદિ વડે સંવૃત હોવાને લીધે વિશદ્ધ બનેલે છે, તેને “સમ” કહે છે. તે સમયની જે આય (પ્રાપ્તિ) થવી તેનું નામ “સમાય છે. તે સમાય આત્માની વિશુદ્ધિ કરવા રૂપ હેય છેએવા સમાયને જ સામાયિક કહે છે. તેને સાવદ્યાગ વિરમણરૂપ છે. ચારિત્ર છે, તે ચારિત્રરૂપ સામાન્યતઃ ગણવામાં આવે છે. તે સામાયિક રૂપ ચારિત્ર જ છેદાદિક વિશેષણેથી યુક્ત થયેલા શબ્દ અને અર્થની અપેક્ષાએ અનેક પ્રકારતાને પ્રાપ્ત કરે છે. તેમાંથી જે પહેલે ભેદ છે તે કોઈ પણ વિશેષણ વિનાને છે. આ પ્રકારે વિશેષણરહિત તે સામાયિકના બે પ્રકાર કહ્યા છે--(૧) ઈત્વરકાલિક અને (૨) યાજજીવ, ઈત્વરકાલિક સામાયિકને સદૂભાવ પહેલા અને છેલલા તીર્થ કરના તીર્થના અનાપિત વ્રતવાળા જીવમાં હેય યાજજીવ સામાયિકનો સદ્ભાવ વચ્ચેના ૨૨ તીર્થકરોના અને મહાવિદેહવર્તી તીર્થકરોના તીર્થમાં ઉપરથાનના અભાવે અનારોપિત વ્રતવાળા માં હોય છે. કહ્યું પણ છે કે-“સબૂમિળ પાનાચં” ઈત્યાદિ. આ સમસ્ત સામાયિક છેદાદિના વિશેષથી રહિત હોય છે. “સામાયિક ” એવી આ સામાન્ય સંજ્ઞા છે. સાવદ્ય ગેમાંથી વિરતિ થવું તેનું નામ સામાયિક છે. તેના ઈવર અને યાત્મથિક નામના બે ભેદ છે. તેમાંની ઈવર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ કાલિક સામાયિકને સદૂભાવ પ્રથમ અને અન્તિમ તીર્થકરોના તીર્થમાં અનાપિત વતવાળા શિશ્નમાં શિષ્યમાં હોય છે. તે સ્તકકાલિક હોય છે. યાવસ્કથિક સામાયિકને સદૂભાવ બાકીના બાવીશ તીર્થકરોના અને વિદેહ. ક્ષેત્રના તીર્થકરોના તીર્થમાં ઉપસ્થાનને અભાવે અનાપિત વ્રતવાળા જીવોના શિમાં હોય છે. સામાયિક રૂપ જે સંયમ છે તેનું નામ સામાયિક સંયમ છે. આ પ્રકારનું સંયમના પ્રથમ ભેદનું સ્વરૂપ છે. ૧ પૂર્વપર્યાયના છેદનનું નામ છેદ છે, અને વ્રતોમાં આરોપણ કરવાનું નામ ઉપસ્થાપન છે. આ બંનેને જે સમયમાં સદ્ભાવ હોય છે, તે સમયનું નામ છેદેપસ્થાપન છે. આ છેદેપસ્થાપન જ છે પસ્થાપનિક છે. અથવા જે મહાવ્રત રૂપ ચારિત્ર પૂર્વપર્યાયના છેદન વડે આરેપિત કરાય છે, તેનું નામ છેદોપસ્થાપનીય છે. તે પણ અનતિચાર અને સાતિચારના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. તેમાંના પ્રથમ ભેદને સદભાવ ઈવર સામાયિકવાળા શિષ્યમાં હોય છે, અથવા તીર્થાતરના સંક્રમમાં તેને સદુભાવ હોય છે. જેમકે પાશ્વનાથના સાધુઓ કેશિમુનિ આદિ અનતિચાર છપસ્થાપનીય હતા. બીજા ભેદને સદુભાવ મૂળ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરનાર સાધુમાં હોય છે. કહ્યું પણ છે કે “ઘરચાચરણ ૩ છો? ઈત્યાદિ– પૂર્વ પર્યાયનું છેદન અને વ્રતમાં ઉપસ્થાન જ્યાં થાય છે, તેનું નામ છેદે સ્થાપનીય છે. તે અનતિચાર સાતિચારના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. શક્ષમાં નિરતિચારને સદૂભાવ હોય છે, અથવા તીર્થાતરના સંક્રમમાં તે હોય છે મૂલગુણઘાતી સાધુમાં સાતિચારને સદૂભાવ હોય છે. પ્રથમ તથા અંતિમ તીર્થકરના અવસ્થિત સમાચાર રૂપ સ્થિતકપમાં બનને પ્રકારના છેદેપસ્થાપનીય स्था०-१३ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ હોય છે. છેદે પસ્થાનિક રૂપ જે સંયમ છે તેને છેદે સ્થાપનિક સંયમ કહે છે. તેનો સદુભાવ પણ પહેલા તીર્થકર અને છેલ્લા તીર્થકરના તીર્થમાં હોય છે. આ પ્રકારનું સંયમના બીજા ભેદનું સ્વરૂપ છે. પરિહાર વિશુદ્ધિ સંચમ-પરિહરણનું નામ પરિહાર છે. તે પરિહાર તે વિશેષરૂપ હોય છે. આ પરિવારની અપેક્ષાએ જે વિશુદ્ધ હોય છે તેને અથવા જેમાં આ પરિવાર વિશેષ રૂપે વિશુદ્ધ હોય છે તેને પરિહાર વિશુદ્ધ કહે છે. આ પરિહાર વિશુદ્ધિ જેમાં હોય છે તેને પરિહાર વિશુદ્ધિક કહે છે. અથવા પરિહાર રૂપ તપવિશેષ કર્મની નિર્જરા રૂપ વિશુદ્ધિ જેમાં થાય છે તે સંયમને પરિહાર વિશુદ્ધિક કહે છે. તેના નીચે પ્રમાણે બે ભેદ છે(૧) નિર્વિશમાનક, અને (૨) નિર્વિકાયિક. આ ચારિત્રનું પાલન કરતા એવા સાધુઓને નિર્વિશમાનક કહેવાય છે, પરંતુ તેમના દ્વારા સેવ્યમાન હવાને કારણે તે ચારિત્રને પણ નિર્વિરામાનક કહેવામાં આવ્યું છે. જેમણે આ ચારિત્રનું સેવન કરી લીધું છે તેમને નિવિષ્ટ - કાયિક કહેવામાં આવે છે. કહ્યું પણ છે કે “રિહાન વિશુદ્ધ” ઈત્યાદિ– પરિહાર વિશુદ્ધિક રૂપ સંયમનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું– નવ સાધુઓનું એક ગણ હોય છે. તેમાંથી ચાર સાધુએ પરિહાર તપેવિશેપની આરાધના કરે છે. તે ચાર સાધુને પારિહારિક કહેવામાં આવે છે. બીજા ચાર સાધુએ તેમનું વૈયાવૃત્ય કરે છે. વૈયાવૃત્ય કરનાર તે સાધુઓને અનુ. પારિવારિક કહેવાય છે. બાકીને એક સાધુ કલ્પસ્થિત વાચનાચાર્ય હોય છે. જે ગુરુના જેવો હોય છે. તેમાંના જે નિર્વિશમાનકે છે (પરિહરિકે છે) તેમને આ પ્રકારનો પરિહાર હોય છે-ઝીમ્બમાં તેઓ એક, બે અને ત્રણ ઉપવાસ, શિશિરમાં બેત્રણ અને ચાર ઉપવાસ અને વર્ષમાં ત્રણ, ચાર અને પાંચ ઉપવાસ કરે છે. પારણાને દિવસે તેઓ આયંબીલ કરે છે. બાકીના પાંચે સાધુઓ આયંબીલ જ કરે છે. આ રીતે છ માસ સુધી ચાર નિર્વિશમાનક પરિહાર કર્યા કરે છે, ત્યારબાદ તેઓ–નિવિષ્ટકાયિક બની જાય છે અને છ માસ સુધી તેમનું વૈયાવૃત્ય કરનારા ચાર સાધુઓ પરિહારક થાય છે. ત્યાર બાદ તેઓ પણ નિર્વિકાયિક થઈ જાય છે. ત્યારબાદ તેમના વાચનાચાર્ય છ માસ સુધી પરિહાર કરે છે. તે સમય દરમિયાન આઠ નિર્વિકાચિકેમાંથી એક વાચનાચાર્ય બને છે અને બાકીના સાધુઓ વિયાવૃત્ય કરે છે. આ રીતે આ પરિવાર વિશુદ્ધિક ક૫ ૧૮ માસ સુધી ચાલે છે. આ પ્રકારને પરિવાર વિશુદ્ધિક રૂપ જે સંયમ છે તેને પરિહાર વિશુહિક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૩૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ સંયમ કહે છે એટલે કે પરિવાર તપ વડે સાથ જે વિશુદ્ધિ છે તે વિશુ. દ્ધિથી યુક્ત જે સંયમ છે તેનું નામ પરિવાર વિશુદ્ધિક સંયમ છે. . ૩ સૂમસં૫રાય સંયમ–જેમને કારણે જીવ સંસારમાં ભટકે છે તે કષાને સંપૂરાય કહે છે. જે સંપરામાં સૂક્ષ્મલેશને અંશ જ બાકી રહી જાય છે એટલે કે સૂમલભ કષાયને જ જેમાં સદ્ભાવ હોય છે, તે સંપ રાયને સૂમસં૫રાય કહે છે. આ રીતે જે સંયમ લેભકિદ્રિકા (સૂક્ષ્મલભ) રૂપ કષાયથી યુક્ત હોય છે, તેને સૂફમસં૫રાય સંયમ કહે છે. ૧૦ માં ગુણસ્થાનવતી જીવમાં તેને સદૂભાવ હેય છે. તેના વિધ્યમાનક અને સંકિલશ્યમાનક નામના બે ભેદ પડે છે. ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ પર આરોહણ કરતા જીવમાં વિશુધ્યમાનક સૂમસં૫રાયને સદ્ભાવ હોય છે, પરંતુ ઉપશમ શ્રેણિથી નીચે ઉતરતા જીવમાં સંકિલશ્યમાનકને સદૂભાવ હોય છે. કહ્યું પણ છે કે “હા સંજાગો” ઈત્યાદિ અહીં એવું સમજવું જોઈએ કે સંખ્યાત લેભખંડોનું ઉપશમન બાદર સં૫રાય કહેવાય છે તેમાંથી અતિમ સંખ્યામાં ખંડના બીજા અસંખ્યાત ટુકડા પિતાની કલ્પનાથી કરવામાં આવે. તેમાંથી પ્રત્યેક સમયે એક એક ખંડનું જે ઉપશમન છે, તે સૂહમસંપરાય છે, તથા બાદર સં૫રાયના ઉપશમથી યુક્ત જ ખાદર સંપરાય છે, તે બાદર સંપરાય છે. સૂક્ષ્મસં૫રાય ઉપશમ રૂપ જે સંયમ છે તેનું નામ સૂમસં૫રાય સંયમ છે. આ કથનને ભાવાર્થ એ છે. કે લેભકિટ્ટકા (સૂકમલભ) રૂપ કષાયવાળા જે સંયમ છે તેનું નામ સૂમ સંપરાય સંયમ છે. આ સંયમના ચોથા ભેદરૂપ છે. ૪ યથાખ્યાત સંયમ–ભગવાને જે સંયમ યથાર્થ રૂપે અને વિધિ અનુ. સાર કહ્યો છે, તેને યથાખ્યાત સંયમ કહે છે. અથવા સમસ્ત જીવલેકમાં જે પ્રસિદ્ધ છે તેનું નામ યથાખ્યાત છે. યથાખ્યાત અકષાય રૂપ હોય છે. યથાપ્પાત ચારિત્રરૂપ જે સંયમ છે, તે યથાખ્યાત ચારિત્ર સંયમ છે. આ કથનને ભાવાર્થ એ છે કે યથાખ્યાત ચારિત્રસંયમને સદ્ભાવ અકષાયવાળા ઉપશાન્તમોહ ક્ષીણમોહવાળા જીવોમાં હોય છે. તે બન્નેને છદ્મસ્થ વીતરાગ કહે છે. સગી કેવલી-૧૩ માં ગુણસ્થાનવાળા અને અગી કેવળી ૧૪ ચૌદમાં ગુણસ્થાનવાળામાં તે સંયમને સદૂભાવ હોય છે. આ પ્રકારનું સંયમના પાંચમાં ભેદ રૂપ યથાખ્યાતચારિત્રનું કથન સમજવું. એ સૂ. ૧૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૩૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ સંયમ ઔર અસંયમકા નિરૂપણ હવે સૂત્રકાર સંયમ અને સંયમના પ્રતાપક્ષ રૂપ અસંયમનું કથન કરે છે. “gfiરિયાળ બીજા અમારમારણઈત્યાદિ– સંઘદ્રન આદિ દ્વારા એકેન્દ્રિય નું ઉપમદન ( હત્યા) નહીં કરનારા સાધુ વડે ૧૭ પ્રકારના સંયમમાંથી પાંચ પ્રકારના સંયમનું પાલન થાય છે. અહીં “જ્ઞ” ધાતુ “મરિ” ના અર્થમાં વપરાય છે. સંયમના તે પાંચ પ્રકાર નીચે પ્રમાણે સમજવા-(૧) પૃથ્વીકાયિક સંયમ, (૨) અપકાયિક સયમ (3) તેજસકાયિક સંયમ, (૪) વાયુકાયિક સંયમ અને (૫) વનસ્પતિકાયિક સંયમ. આ પાંચ સંયમોથી વિરૂદ્ધ પાંચ પ્રકારના અસંયમ હોય છે. પૃથ્વી કાયિક જીવોના સંઘટ્ટન આદિને ત્યાગ કરવો તેનું નામ પૃથ્વીકાયિક સંયમ છે. એ જ પ્રમાણે અપૂકાયથી લઈને વનસ્પતિકાયિક પર્યન્તના સંયમ વિષે પણ સમજવું. | સૂ. ૧૯ ચિંરિયા નવા બનનામમાળR” ઈત્યાદિ સૂત્રાર્થ–પંચેન્દ્રિય જીવોનું સંઘઠ્ઠન આદિ દ્વારા ઉપમન નહીં કરવા રૂપ જે સંયમ છે, તેના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે-શ્રોત્રેન્દ્રિય સંયમથી લઈને પશેન્દ્રિય સંયમ પયતના પાંચ ઇન્દ્રિયોના સંયમ અહીં ગ્રહણ કરવા જોઈએ. એ જ પ્રમાણે સંઘટ્ટન આદિ વડે પંચેન્દ્રિય જીવોનું ઉપમર્દન કરવા રૂપ અસંયમના પણ નીચે પ્રમાણે પાંચ પ્રકાર પડે છે–શ્રોત્રેન્દ્રિય અસંયમથી લઈને સ્પર્શેન્દ્રિય અસંયમ પયંતના પાંચ પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ. સમસ્ત પ્રાણ, ભૂત, જી અને સર્વેનું સંઘઠ્ઠન આદિ દ્વારા મદન કરવાને ત્યાગ કરનાર જીવ દ્વારા પાંચ પ્રકારના સંયમનું પાલન થાય છે તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે-એકેન્દ્રિય સંયમથી લઈને પંચેન્દ્રિપ સંયમ પયતના પાંચ પ્રકાર અહીં સમજી લેવા. સમસ્ત પ્રાણુ, ભૂત, જીવે અને સત્તનું સંઘઠ્ઠન આદિ દ્વારા મર્દન કરવા રૂપ અસંયમના પણ નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–એકેન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યન્તના પાંચ પ્રકારે અહીં સમજી લેવા. gવિરમણિમા” ઈત્યાદિ – આ ગાથા દ્વારા સંયમના જે ૧૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તેમાં નવમે ભેદ જે પંચેન્દ્રિય સંયમ કહે છે, એ જ અહીં સૂત્રમાં શ્રોત્રેન્દ્રિય સંયમ આદિના ભેદથી પાંચ પ્રકારને કહ્યો છે. જે જીવ પંચેન્દ્રિય જીવોની વિરાધના કરતા નથી, એવા જીવ દ્વારા શ્રોત્રેન્દ્રિય સંયમ આદિ રૂપ પાચ પ્રકારના સંયમનું પાલન થાય છે. તેમાં શ્રોત્રેન્દ્રિયની વિરાધનાને ત્યાગ કર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ શ્રોત્રેન્દ્રિય સંયમ છે, એ જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની વિરાધનાને ત્યાગ કરી તેનું નામ અનુક્રમે ચક્ષુરિન્દ્રિય સંયમ, ધ્રાણેનિદ્રય સંયમ, રસનેન્દ્રિય સંયમ અને સ્પર્શેન્દ્રિય સંયમ છે. એ ઈન્દ્રિયોના સંયમથી વિપરીત પાંચ પ્રકારને ઈન્દ્રિય અસંયમ હોય છે. સંયમ અને અસંયમનું આ કથન એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવને આધારે કરવામાં આવ્યું છે. હવે સમસ્ત જેને આધારે સંયમ અને અસંયમનું કથન સૂત્રકાર કરે છે-“સરનામુ” ઈત્યાદિ સમસ્ત પ્રાણની, સમસ્ત ભૂતોની, સમસ્ત જીની અને સમસ્ત સની વિરાધના ન કરનાર છે એકેન્દ્રિય સંયમથી લઈને પંચેન્દ્રિય સંયમ પર્યન્તના પાંચ પ્રકારના સંયમનું પાલન કરનાર ગણાય છે. પ્રાણાદિકેને આ પ્રમાણે અર્થ સમજવો-“બાળ દ્રિ ત્રિ ૨g: ઈત્યાદિ– ન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને “પ્રાણ” કહે છે. વનસ્પતિકાયિકને “ભૂત” કહે છે, પંચેન્દ્રિયોને “જીવ' કહે છે, તે સિવાયના એકેનિદ્રય જીને “સત્ત્વ” કહે છે. અહીં પૃથ્વીકાયિક સંયમથી લઈને પચેન્દ્રિય સંયમ પર્યન્તના નવ પ્રકારના સંયમ કહ્યા છે. “એકેન્દ્રિય સંયમ આ પદ દ્વારા પૃથ્વીકાયિક સંયમથી લઈને વનસ્પતિકાયિક સંયમ પર્યન્તના પાંચ ભેદ ગ્રહણ થયા છે. આ સિવાયના ચાર ભેદ નીચે પ્રમાણે છે-હીન્દ્રિય સંયમ, ત્રીન્દ્રિય સંયમ, ચતુરિન્દ્રિય સંયમ અને પંચેન્દ્રિય સંયમ. સમસ્ત પ્રાણો, ભૂત, છે અને સરની વિરાધના કરનારે જીવો વડે એકેન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યાના પાંચ પ્રકારના અસંયમ સેવાય છે. જે યુ. ૨૦ છે એકેન્દ્રિયના ભેદરૂય જે વનસ્પતિકાય છે, તેના બાદર વનસ્પતિ રૂપ લેદના પાંચ પ્રકારનું સૂત્રકાર હવે કથન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૪૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ બાદર ભેદવાલે વનસ્પતિકા, પાંચ પ્રકારકે બાદર ભેદોંકા નિરૂપણ “રંવવિદા તાવળeaફાફા પumત્તા” ઈત્યાદિ – તૃણ રૂપ જે બાદર વનસ્પતિકાયિક જીવે છે, તેમના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પડે છે–(૧) અબીજ જેમને અગ્રભાગ જ બીજરૂપ હોય છે, એવા કરંટક આદિને “અબીજ ' કહે છે (૨) જેમનું મૂળ જ બીજરૂપ હોય છે, એવા કમલકન્દ આદિને “મૂળબીજ' કહે છે (૩) જેમના પર્વ જ (ગાંઠ) ખીજ૩૫ હોય છે, એવા શેરડીના સાંઠા આદિને “પર્વબીજ' કહે છે. (૪) જેનું થડ બીજ રૂપ હેય છે, એવી શલકી આદિને “સ્કન્ય બીજ' કહે છે. (૫) જે વનસ્પતિ બીજમાંથી ઉત્પન્ન થાય છે, એવા વડ આદિના બીજને “બીજરૂપ વનસ્પતિ બીજ' કહે છે કે સૂ. ૨૧ છે ઉપર જે વનસ્પતિકાયિક આદિ ની વાત કરી તેમનું રક્ષણ આચાર દ્વારા જ થાય છે. તેથી હવે સૂત્રકાર આચારનું સ્વરૂપ પ્રકટ કરે છે. આચાર કલ્પકેસ્વરૂપના નિરૂપણ ટીકાઈ–“પંચવિહે પ્રાચારે પરેઈત્યાદિ– આચારના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે–(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપ આચાર અને (૫) વીર્યાચાર. આચરણને આચાર કહે છે. તે આચારે જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાન રૂપ હોય છે. તેના જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકાર છે. શ્રુતજ્ઞાન સંબંધી જે આચાર છે, તેને જ્ઞાનાચાર કહે છે. તે જ્ઞાનાચારના નીચે પ્રમાણે આઠ પ્રકાર છે જાણે વળા વાના” ઈત્યાદિ– (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિવ, (૬) વ્યંજન, (૭) અર્થ અને (૮) તદુભય સમ્યકરને દર્શન કહે છે. દર્શન સંબંધી જે આચાર છે તેને દનાચાર કહે છે. તે દશનાચાર સમ્યકત્વ યુકત જીવોના વ્યવહાર રૂપ હોય છે. તેના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૪૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ પણ નીચે પ્રમાણે આઠ પ્રકાર છે. “ નિĒયિ નિયંણિય ” ઈત્યાદિ (૧) નિઃશક્તિ, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ (પ) ઉપબૃંહા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાયના, ચારિત્રાચાર—સવિરતિ રૂપ જે સયમ છે તેને ચારિત્ર કહે છે. તે ચારિત્ર વિષયક જે આચાર છે તેને ચારિત્રાચાર કહે છે. તે સમિતિ આદિના પાલન રૂપ હોય છે. તેના પણ નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે. વળિકાળજ્ઞોનુત્તો ” ધૃત્યાદિ— 66 પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત એવા જે સાધુના પ્રશસ્ત વ્યાપાર છે, તેને ચારિત્રાચાર કહે છે. આ રીતે પાંચ સમિતિ રૂપ પાંચ પ્રકાર અને ત્રણ ગુપ્તિરૂપ ત્રણ પ્રકાર મળીને તે કુલ આઠ પ્રકારના હોય છે. તપ આચાર—તપસ્વીઓને-તપનું અનુષ્ઠાન કરવા રૂપ-જે આચાર ડાય છે તેને તપાચાર કહે છે. તેના ૧૨ પ્રકાર છે. ૬ માહ્ય તપ અને ૬ આલ્યન્તર તપ ખારે ભેદોના નામ નીચે પ્રમાણે છે ગળતળમૂળોરિયા ’ઈત્યાદિ— 66 (૧) અનશન, (૨) ઊણેરિકા, (૩) ભિક્ષાચર્યાં, (૪) રસપરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) પ્રતિસલીનતા, આ ૬ ખાદ્યુતપ છે. માભ્યન્તર તપના ૬ ભેદ નીચે પ્રમાણે છે. “ વચ્છિન્નેં વિળયો ” ઈત્યાદિ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાનૃત્ય, (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સત્ર, વીર્યાચાર—આત્મા અને શરીરની શક્તિનું નામ વી છે. જ્ઞાનાચારના ૮, દનાચારના ૮, ચારિત્રાચારના ૮ અને તપાચારના ૧૨ એ રીતે કુલ ૩૬ પ્રકારના જ્ઞાનાચારાદિકાના પરિપાલનમાં જે વીરૂપ શક્તિનું પ્રકાશન થાય છે, તેનું નામ વીŠચાર છે ! સૂ. ૨૨ ॥ હવે સૂત્રકાર આચાર પ્રકલ્પના ભેદોનું કથન કરે છે. સૂત્રાથ-“ પંચવિદે બચાવવું બન્ને ” ઇત્યાદિ આચાર પ્રકલ્પના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે-(૧) માસિક, ઉદ્ઘાતિક, (૨) માસિક અનુદ્ધાતિક, (૩) ચાતુર્માસિક ઉદ્ઘાતિક, (૪) ચાતુર્માં સિક અનુદ્ધાંતિક અને (૫) આરેપણુા. તેમાંથી આપણા પાંચ પ્રકારની કહી છે. જેમકે (૧) પ્રસ્થાપિતા, (ર) સ્થાપિતા, (૩) કૃત્સ્ના, (૪) અકૃત્સ્ના, અને (૫) હાડહડા. स्था०-१५ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત રૂપ પ્રકૃષ્ટ કલપ જ્યાં હોય છે, તે પ્રકલ્પ છે. આચારાંગ રૂ૫ આચારને જે પ્રક૯પ છે, તેનું નામ આચાર પ્રકલ્પ છે. તે આચાર પ્રકલ્પ નિશીથ નામના અધ્યયન વિશેષરૂપ છે. તેના પૂર્વોક્ત પાંચ પ્રકારે કહ્યાં છે તે પ્રાયશ્ચિત્તની પ્રરૂપણ કરે છે. માસિક ઉદ્ધાતિકને લઘુમાસ પ્રાયશ્ચિત્ત પણ કહે છે. કહ્યું પણ છે કે “જળ છિન્ન સં” ઈત્યાદિ– માસિક તપની અપેક્ષાએ આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે– માસથી અર્થો દિવસ એટલે ૧૫ દિવસ થાય છે. માસની અપેક્ષાએ ૨૫ દિનાત્મક પર્વતપના અર્ધા દિવસે ૧૨ થાય છે. ૧૫ અને ૧૨ને સરવાળે ૨ા સાડીસત્યાવીસ આવે છે. જે એક માસનું લઘુપ્રાયશ્ચિત્ત દેવું હોય તે પૂરા ૩૦ દિવસનું દેવાને બદલે રછા સાડીસત્યાવીસ દિવસનું દેવું જોઈએ, જે ગુરુપ્રાયશ્ચિત્ત દેવું હોય તે તે પૂરા ૩૦ દિવસનું હોવું જોઈએ. આ પ્રકારના ૩૦ દિવસના પ્રાયશ્ચિત્તને માસિક અનુદ્ધાતિક કહે છે. જે પ્રાયશ્ચિત્ત ૩ માસ રા દિવસનું દેવામાં આવે છે તેને લઘુચાતુર્માસિક અથવા ચાતુ મસિક ઉદ્દઘાતિક કહે છે. પૂરા ચાર માસના પ્રાયશ્ચિત્તને ચાતુર્માસિક અનુદઘાતિક અથવા ગુરુચાતુર્માસિક કહે છે. સતત છ માસ પર્યન્તનું જે પ્રાય શ્ચિત દેવામાં આવે છે તેનું નામ આરોપણું છે. મહાવીર પ્રભુના શાસનમાં તેટલા સમય કરતાં વધારે સમયની આરોપણુ દેવામાં આવતી નથી. “ગોગળા કળત્તિમાનાં હો” આપણને આરહણ કહેવામાં આવે છે. જે જીવ જેવા દેષનું સેવન કરે છે, તે દષની તેને દ્વારા તેને અનુરૂપ આલેચના કરાય છે–તેને પ્રતિસેવનાને અનુરૂપ જ માસલઘુ, માસગુરુ આદિ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે. જે માણસ પ્રતિસેવિત દેશને અનુરૂપ આલેચના કરતો નથી, તેને પ્રાયશ્ચિત્ત તે દેવામાં આવે જ છે, પરંતુ તે પ્રાયશ્ચિત્તમાં માયાથી નિષ્પન્ન થયેલા અન્ય પ્રાયશ્ચિત્તની આરે પણ કરાય છે. આ પ્રકારનું તે આપણનું સ્વરૂપ હોય છે. આ ચાર પ્રકલ્પના કે કોઈ ઉદ્દેશકોમાં લધુમાસ પ્રાયશ્ચિત્તની પ્રરૂપણું કરવામાં આવી છે, કઈ કઈ ઉદ્દેશકમાં ગુરુમાસ પ્રાયશ્ચિત્તની, કઈ કઈ ઉદ્દેશકમાં લઘુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તની, કોઈ કઈ ઉદેશમાં ગુરુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તની અને કઈ કઈ ઉદ્દેશકમાં આરપણાની પ્રરૂપણ કરવામાં આવી છે. આ રીતે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તોનું પ્રરૂપક હેવાને કારણે આ આચાર પ્રકલ્પને પાંચ પ્રકારને કહેવામાં આવેલ છે, એમ સમજવું. અહીં આપણાને આચાર પ્રકલ્પના પાંચમાં ભેદ રૂપ પ્રકટ કરવામાં આવી છે. હવે સૂત્રકાર તે આપણાના પાંચ ભેદે પ્રકટ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ४४ Page #61 -------------------------------------------------------------------------- ________________ “ ત્રાોષના વાિ ” ઇત્યાદિ— તે આરાપેણાના પ્રસ્થ પિત આદિ પાંચ ભેદ કહ્યાં છે. જે આરાપણા, આરાપ શીય અનેક પ્રાયશ્ચિત્તોના સદ્ભાવ હોયત્યારેલઘુમાસ, ગુરુમાસ આદિ પ્રાયશ્ચિ ત્તોમાંથી એક પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપના રૂપ હોય છે, તે આરેાપણને ‘ પ્રસ્થા પિતા કહે છે. તથા જે કંઈ સાધુ માસગુરુ આદિ પ્રાયશ્ચિત્તને ચાગ્ય હાય છે, તે પહેલાં ગુરુનું વૈયાવૃત્ય કરે છે, તેથી જ્યાં સુધી વૈયાવૃત્તિની સમાપ્તિ થઈ જતી નથી, ત્યાં સુખી તેનું પ્રાયશ્ચિત્ત સ્થાપિત રહે છે, ત્યારબાદ તે પ્રાયશ્ચિત્ત કરે છે. આ રીતે આ આરાપણુાને ‘સ્થાપિતા ’ રૂપ કહેવામાં આવી છે. તથા જે આરાપણામાં ‘ઝેષ ' કરાતા નથી તે આરાપણાને કૃના આરાપણા ” કહે છે. ષનેા ભાવાથ નીચે પ્રમાણે છે— . 16 મહાવીર પ્રભુના તીમાં છ માસ સુધીનું જ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. અપરાધીને છ માસથી વધારે માસનું પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ફ્ માસ કરતાં વધારે સમયનું પ્રાયશ્ચિત્ત આરેાપિત કરી શકાતું નથી. જેમ કાઈ પાત્રમાં જેટલું ધાન્ય સમાઈ શકે તેમ હાય એટલું જ ધાન્ય તેમાં ભરી શકાય છે, પરન્તુ જો તેથી વધારે ધાન્ય તેમાં નાખવામાં આવે તે તે પાત્રમાંથી બહાર નીકળી જાય છે, એજ પ્રમાણે છ માસથી વધારે માસના પ્રાયશ્ચિત્તની જે અનારાપણા છે, તેનું નામ જ “ ઝેષ ” છે, છ માસથી અધિક સમયના પ્રાયશ્ચિત્તને અભાવ હાવાને કારણે, તે આરેાપણા (છ માસના પ્રાયશ્ચિત્ત રૂપ આપણા) પૂર્ણ હાવાને કારણે તેને કુંના આરાપણા કહે છે, ' જેમાં છ મહીનાથી વધારે મહિમાનું પ્રાયશ્ચિત્તની આરાપણા કરવામાં આવતી નથી તે અપરિપૂર્ણ હાવાથી અકૃત્સ્ના આરાપણા કહેવાય છે, હાડહુડા મારાપણા ’ આ પ્રકારની છે—જે અપરાધીને લઘુમાસ, ગુરુમાસ આદિ પ્રાયશ્ચિત્તોમાંથી જે પ્રાયશ્ચિત્ત દેવાનું હોય, તે પ્રાયશ્ચિત્ત એ જ કાળે તે અપરાધીમાં આરોપિત કરવામાં આવે છે, તેથી તે આરોપણાને , 66 tr હાડહડા ” કહી છે. એટલે કે જેણે જે અપરાધ કર્યાં હોય તે અપરાધના પ્રાયશ્ચિત્તની એ જ સમયે જે આરે પણા કરવામાં આવે છે તેને હાડહુડા આરેપણા ” કહી છે. ! સૂ, ૨૩ || "6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૪૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ક્ષેત્રમેં રહે હુવે પદાર્થ વિશેષકા નિરૂપણ સયત અને અસયત વિષયક સૂત્રની પ્રરૂપણા સૂત્રકારે પહેલાં કરેલી છે. તે સૂત્રામાં સયત અસયત જે વસ્તુવિશેષ કહેવામાં આવેલ છે તેમને! વ્યતિકર સ’બધ અથવા સદ્ભાવ તા મનુષ્યક્ષેત્રમાં જ સંભવી શકે છે. તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રમાં રહેલા કેટલાક પઢાવશેષાતુ કથન કરે છે— તંબુદ્દીને ટ્રીને મંસ્ત વચÆ ” ઇત્યાદિ— (6 સૂત્રાર્થ-જમૂદ્રીપ નામના આ દ્વીપમાં મન્દર પતની પૂર્વ દિશામાં વહેતી સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વત આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) માલ્યવાન, (૨) ચિત્રકૂટ, (૩) પદ્મકૂટ, (૪) નલિનકૂટ અને (૫) એકરોલ. જખૂદ્રીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં વહેતી સીતા મહાનદીની દક્ષિણુ દિશામાં પાંચ વક્ષસ્કાર પ°તા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) ત્રિકૂટ, (ર)વૈશ્રમણકૂટ, (૩) અંજન,(૪) માયાંજન અને (૫) સૌમનસ, જંબુદ્રીપના મન્દર પર્યંતની પશ્ચિમ દિશામાં આવેલી સીતેના મહાનદીની દક્ષિણ દિશામાં પાંચ વક્ષસ્કાર પવતા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) વિદ્યુત્પ્રભ, (૨) અ‘કાવતી, (૩) પદ્માવતી, (૪) આશીવિષ અને (૫) સુખાવહ. જબૂદ્બીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં આવેલી સીતેાદા મહા નદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પવતા છે. તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) ચન્દ્ર પત, (૨) સૂર પર્વત, (૩) નાત્ર પંત, (૪) દેવ પત અને (૫) ગન્ધમાદન પર્વત. જ ખૂદ્વીપમાં આવેલા મન્દર પતની દક્ષિણ દિશામાં આવેલા દેવકુરુમાં પાંચ મહાહદ છે. તેમનાં નામ આ પ્રમાણે છે --(૧) નિષધ હદ, (૨) દેવકુરુ હૈદ, (૩) સૂર હૈદ, (૪) સુલસ હૈદ અને (૫) વિદ્યુત્પ્રભુ દ્વંદ. જમ્મૂઠ્ઠીપના મન્ત્ર પર્વતની ઉત્તર દિશામાં આવેલા ઉત્તરકુરુમાં પણ નીચે પ્રમાણે પાંચ મહાહદ છે—(૧) નીલવત્ હદ, (૨) ઉત્તરકુરુ હદ, (૩) ચન્દ્ર હદ, (૪) અરાવણુ હૈદ અને (૫) માણ્યવત્ હદ. સમસ્ત વક્ષસ્કાર પર્વતે સીતા અને સીતેાદા મહાનદીએની તરફ અને મન્દર પર્વતની તરફ ૫૦૦ ચૈાજન ઊંચા છે, અને તેમના ઉદ્વેષ ( જમીનની મંદરની ઊંડાઈ) ૫૦૦ ગબ્યૂતિપ્રમાણુ છે. ધાતકીખડ દ્વીપના પૂર્વાધ માં મન્દર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહા નદીની ઉત્તરે પાંચ વકાર પતા આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૪ ૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ માલ્યવાન્ ઈત્યાદિ નામ જમૂદ્રીપના પ્રકરણમાં ઉપર કહ્યા અનુંસાર સમજવા, પુષ્કરવરદ્વીપાધમાં અને પશ્ચિમમાં વક્ષસ્કારનું,હંદનું અને વક્ષસ્કાર પર્વતની ઊંચાઇનું કથત આગળના કથન પ્રમાણે જ સમજવું, સમયક્ષેત્રમાં પાંચ ભરત અને પાંચ અરવતક્ષેત્ર છે. ચતુઃસ્થાનકના બીજા ઉદ્દેશામાં તેમને વિષે જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અહીં પણુ કરવું જોઇએ. આ રીતે “ પાંચ મન્દર અને પાંચ મન્દર ચૂલિકાએ છે, ” ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું જોઇએ. અહીં કેવળ એટલી જ વિશેષતા છે કે અહીં ઇકારના સદ્દભાવ નથી. ટીકા-આ સૂત્રની વ્યાખ્યા સુગમ હવા છતાં પણુ અહીં' તેમનું થોડું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. વક્ષસ્કાર પવતાનુ ખીજુ નામ ગજદન્ત પશુ છે. તે પતાને વક્ષસ્કાર કહેવાનુ કારણ એ છે કે તે એ પહાડા એકત્ર થઈને તેમની વચ્ચેના ક્ષેત્રને ગાષ્ય ( અદૃશ્ય ) કરે છે. તે માલ્યવાન્ ગજદન્તની પ્રદક્ષિણા કરતા હૈાય એવી રીતે તેની ચારે દિશાઓમાં આવેલા છે. અહી ચાર સૂત્રા દ્વારા એવાં ૨૦ વક્ષસ્કાર પર્વતે પ્રકટ કરવામાં આવ્યાં છે. તથા દેવકુરુઓમાં નિષધ વધર પતથી ઉત્તર દિશામાં ૮૩૪/૪/૭ ચેાજનપ્રમાણુ અંતરે શીતાદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ તટપર વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના એ પવતા છે. તે પ્રત્યેક પર્વતની ઊંચાઈ ૧ હજાર ચેાજનની છે. તેમના મૂળભાગની લંબાઈ-પહેાળાઇ ૧૦૦૦ ચાજનની અને શાભાગની લખાઈ-પહેાળાઈ ૫૦૦ ચાજનની કહી છે. તે બન્ને પ પ્રાસાદોથી મડિત છે. તે પતા વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના દેવેના નિવાસસ્થાન રૂપ છે, આ બન્ને પર્વતથી આગળ જતા પૂર્વીક્ત આન્તય થી યુક્ત શીતેાદા મહાનદીના મધ્યભાગમાં રહેલું, દક્ષિણથી ઉત્તરમાં ૧૦૦૦ ચૈાજનના આયામ ( લખાઈ) વાળું અને પૂર્વથી પશ્ચિમમાં ૫૦૦ ચેાજનની પહેાળાઈવાળુ વેદિકા અને વનખ'ડયથી વેષ્ટિત એવું, અને ૧૦ ચેાજન સુધી ભૂમિમાં વિસ્તૃત એવું નિષધ નામનું મહાહદ છે. તે મડ઼ાહદ આઠ ચેાજન લાંબા, એક ચાજન પહેાળા, વિવિધ મણુિએથી યુક્ત, ૧૦ ચેાજનની નાલ. વાળા, અર્ધા ચેાજનની વિસ્તારવાળી અને એક કેશ ઊંચી એવી કણિકાથી યુક્ત અને જેના મધ્યભાગ નિષધ નામના દેવના નિવાસસ્થાન રૂપ ભવનથી વિભૂષિત છે એવા એક મહાપદ્મથી યુક્ત છે. તે મહાપદ્મ, તેના કરતાં અર્ધો પ્રમાણવાળા ૧૦૮ પદ્મોથી અને તે સિવાયના બીજા પણ અનેક લક્ષપદ્મોથી ઘેરાયેલું છે. તે પદ્મો સામાનિક આદિ દેવેના નિવાસસ્થાન રૂપ છે. એ જ પ્રમાણે દેવકુરુ હદ આદિ હું પણ તેમના જેવાં જ નામવાળા દેવેાના નિવાસસ્થાન રૂપ છે, અને ઉપર્યુક્ત આન્તય વાળા છે એમ સમજવું, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ४७ Page #64 -------------------------------------------------------------------------- ________________ જેમકે જે નીલવત્ મહહદ છે તે નીલપત્ નામના દેવના નિવાસ રૂપ છે. તે મહાબુદ ચમક નામના બે પર્વતે પછી આવે છે. આ બન્ને પર્વતનું વર્ણન વિચિત્રકૂટ અને ચિત્રકૂટના વર્ણન પ્રમાણે જ સમજવું. તેની દક્ષિણ દિશામાં ઉત્તરકુરુ હદ આદિ ચાર હદ આવેલાં છે. તે પ્રત્યેક મહા હદ દસ દસ કાંચન નામના પર્વતોથી યુક્ત છે. તે બધાં પર્વતે ૧૦૦ જનના વિસ્તારવાળા છે. તેમને વિસ્તાર મૂળભાગમાં ૧૦૦ જનને અને ઉપરના ભાગમાં ૫૦૦ જનને છે, તે પર્વતે તેમના જેવાં જ નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. તે પ્રત્યેક પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી ૧૦-૧૦ એજનના અંતરે વ્યવસ્થિત છે. તે વિચિત્રકૂટ આદિ પર્વતવાસી અને હદવાસી જે દેવે છે તેમની જબૂદ્વીપના અસંખ્યાતમાં ભાગમાં ૧૨ જન પ્રમાણવાળી નગરીઓ છે. તે નગરીઓનાં નામે તે દેવોનાં નામ જેવાં જ છે. તે વક્ષસ્કાર પર્વતે કઈ કઈ દિશામાં છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ત વિ ” ઈત્યાદિ–તે વક્ષસ્કાર પર્વતે સીતા અને સતેદા નામની મહાનદીઓ અને મન્દર પર્વતની દિશામાં છે. તેમની ઊંચાઈ તે દિશામાં ૫૦૦ જનની છે. અને તેમને ઉઠેધ (ભૂમિની અંદર વિસ્તાર) ૫૦૦ ગભૂતિ પ્રમાણ છે. મન્દર પર્વતની દિશામાં માલ્યવત્, સૌમનસ, વિદ્યુ—ભ અને ગન્ધમાદન નામના ગજાન્તના આકાર જેવા પર્વતે પૂર્વોક્ત સ્વરૂપવાળા છે. તે સિવાયના જે અન્ય વક્ષસ્કાર પર્વતે છે, તેઓ સીતા અને સીતાદા મહાનદીઓની દિશામાં છે. જંબુદ્વીપમાં જેટલા પ્રમાણુવાળા આ વક્ષસ્કાર પર્વતે અને મહાદે કહ્યાં છે, એટલા જ પ્રમાણવાળા વક્ષસ્ક ૨ પર્વત અને મહાહદે ધાતકીખંડના પૂર્વાર્ધમાં, પશ્ચિમાર્ધમાં અને પુષ્કરાના પૂર્વ અને પશ્ચિમાર્ધમાં પણ આવેલા છે. એ જ વાતને સૂત્રકારે “બાર શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ ૪૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ નર થી લઈને “સત્તારા વહાણ નાં માળિયાવં” આ સૂત્રપાઠ પર્યનના લખાણ દ્વારા વ્યક્ત કરી છે. હવે સત્રકાર સમયક્ષેત્રમાં ( મનુષ્યક્ષેત્રમાં) રહેલાં ભરતાદિ ક્ષેત્રોની અને તેમાં આવેલા પર્વતાદિકેની પાંચ સ્થાનકની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે. ળ ઈત્યાદિ–સૂર્યની ગતિ વડે પ્રકટ થતાં ઋતુ, અયન આદિ રૂપ સમયથી યુક્ત જે ક્ષેત્ર છે, તેને સમયક્ષેત્ર કહે છે. એવું સમયક્ષેત્ર ( મનુષ્યક્ષેત્ર) અઢી દ્વીપ છે. આ મનુષ્યક્ષેત્રમાં પાંચ ભરત, પાંચ ઐરવત યાવતુ પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત અને તે સિવાયના બીજા ક્ષેત્રે પણ છે. વળી ત્યાં સદાપાતી પર્વતોથી લઈને પાંચ મન્દર અને પાંચ મદર ચૂલિકાઓ પર્યતનું બધું છે. ચોથા સ્થાનકના બીજ ઉદ્દેશામાં આ વિષયને અનલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તેવું કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ, પરતુ ઈષકાર પર્વત ચાર જ છે, તેથી અહીં તેમનું કથન કરવું જોઈએ નહીં. “નવ વસુથારા સ્થિ” આ સૂત્રપાઠ દ્વારા એ જ વાત પ્રકટ કરવામાં આવી છે કે ઈષકાર પર્વત ચાર જ હોવાથી તેમનું કથન અહીં કરવું જોઈએ નહી. | સૂ. ૨૪ છે 2ષભ વિગેરહ તીર્થકરોંકા નિરૂપણ આ પ્રકારે મનુષ્યક્ષેત્રના પર્વત આદિનું કથન કરીને હવે સૂત્રકાર ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળના ભૂષણ રૂપ જે કષભદેવ આદિ પુરુષે થયા હતા તેમને વિષે થોડું કથન કરે છે. “ sai [ વહોઝિg iા” ઈત્યાદિ– ટીકાઈ–કેશલ દેશમાં ઉત્પન્ન થયેલા ઋષભદેવ જિનેશ્વરની ઊંચાઈ પ૦૦ ધનુષપ્રમાણ હતી ચાતુરન્ત ચક્રવતી ભરત રાજા પણ ૫૦૦ ધનુષપ્રમાણ ઊંચા હતા. બાહુબલી અણગાર, બ્રાહ્મી આર્યા અને સુંદરીની ઊંચાઈ પણ એટલી જ હતી. ઋષભદેવ સૌથી પહેલા તીર્થંકર થઈ ગયા, અને ભરત, બાહુબલી, બાહ્યી અને સુંદરી તેમનાં પુત્રપુત્રી હતાં. આ સૂ. ૨૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રબુદ્ધકો કારણકે હોને પર જિનાજ્ઞાકી અનતિકમણતા હોને કા નિરૂપણ ઉપર જેમનું વર્ણન કરવામાં આવ્યું છે, તે ઝષભાદિ બુદ્ધ હતા. ભાવની અપેક્ષાએ મેહના ક્ષયથી અને દ્રવ્યની અપેક્ષાએ નિદ્રાના ક્ષયથી જ જીવ બદ્ધ થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર દ્રવ્યોધના કારણોનું નિરૂપણ કરે છે. “હિંગેીિં કુત્તે વિવુક્ષેન્ના” ઈત્યાદિ– સુસ જીવ નીચેના પાંચ કારણેને લીધે જાગૃત થઈ શકે છે–(૧) શબ્દ, (૨) રપ, (૩) ભેજનપરિણામ, નિદ્રાક્ષય અને (૫) સ્વમ દર્શન, કેઈને અવાજ સાંભળીને અથવા કોઈ વ્યક્તિ દ્વારા શરીરને સ્પર્શ થવાથી સૂતેલી વ્યક્તિ જાગી જાય છે. એ જ પ્રમાણે ભૂખને કારણે પણ તે જાગી જાય છે, ઊંઘ પૂરી થવાથી પણ તે જાગી જાય છે, અને ઊંઘમાં સ્વમ દેખવાથી પણ તે જાગી જાય છે. જાગરણનું સાક્ષાત્કારણ નિદ્રા છે, અને શબ્દ શ્રવણ, સ્પર્શેપલબ્ધિ, ભૂખ અને સ્વપ્રદર્શન, આ બધાં નિદ્રાક્ષયના પરમ્પરા કારણે છે, તેથી તેઓ જાગૃતિના કારણભૂત નિદ્રાક્ષમાં હેતુરૂપ હોવાથી તેમને પણ જાગરણના કારણ રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યા છે, એમ સમજવું. | સૂ. ૨૬ ! આ પ્રકારે કારણના નિદેશપૂર્વક દ્રવ્યપ્રબુદ્ધનું કથન કરીને હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે અમુક સંયોગમાં ભાવપ્રબુદ્ધ અમુક પ્રકારે વર્તવાથી જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. શ્વાર્થ—“Fહિં ટાઉિં તો થે” ઈત્યાદિ– નીચેના પાંચ કારણોમાંથી કઈ પણ કારણ ઉદ્દભવે ત્યારે કે શ્રમણ નિર્ચ ઘ કોઈ નિગ્રંથીને (સાદવજીને) સહારે આપે, તે તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી–(૧) કેઈ ઉન્મત્ત આખલે આદિ પશુ કે ગીધ આદિ પક્ષી કેઈ સાથ્વી પર ધસી જઈને તેમને ભૂમિ પર પછાડી નાખે અને તેઓ પિતાની જાતે ઊભાં થવાને સમર્થ ન હોય તથા તેમને ટેકે આપીને ઊભા કરનાર કોઈ અન્ય સાધ્વીજી પણ ત્યાં હાજર ન હોય, તે એવી પરિસ્થિતિમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ કોઈ સાધુ તેમને મદદ કરે-તેમને હાથ ઝાલીને તેમને ઊભાં કરે, તે તે સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી 1 ટકાઈ -- હાથ આદિ પકડીને ઉડાડવા તેનું નામ “ ગ્રહણ - છે અને પિતાના બન્ને હાથમાં ઉપાડી લેવાં તેનું નામ “અવલંબન ” . અથવા–“રાજંજિયે તુ નgi #ળ અવઢવ તુ રેગ્નિ તેમને પૂરેપૂરા ઉઠાવી લેવા તેનું નામ ગ્રહણ છે, અને તેમને પિતાના હાથને આધાર આપીને ઊભા કરવા તેનું નામ અવલંબન છે. કેઈ પણ કારણ વિના સાધુ એવું વર્તન કરે તે તે જિનાજ્ઞાને વિરાધક ગણાય છે, કારણ કે એવું કરવામાં તેને આ પ્રકારના દેષ લાગે છે. “મિત્ત ઉડ્ડાણો” ઈત્યાદિ– કારણ વિના એવું કરવાથી સાધુને મિથ્યાત્વ ઉડ્ડાહ આદિ દેષ લાગે છે. આ પ્રકારનું પહેલું કારણ સમજવું. બીજું કારણ આ પ્રમાણે છે—કેઈ સાધ્વી કઈ દુર્ગમાં અથવા કોઈ વિષમ સ્થાનમાં ચાલતાં ચાલતાં લપસી જાય અથવા ચાલતાં ચાલતાં તેમને પગ મચકોડાઈ જવાને લીધે તેઓ ચાલી શકે તેમ ન હોય, તે એવી પરિ. સ્થિતિમાં તેમને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. દુર્ગ ત્રણ પ્રકારના કહ્યા છે—(૧) વૃક્ષ દુર્ગ, (૨) સ્થાપદ દુર્ગ, અને (૩) મ્યુચ્છ દુર્ગ. એવા સ્થાન પર ચાલવામાં મુશ્કેલી પડે છે. કહ્યું પણ છે કે “તિવિદં ર ોફ સુ” ઈત્યાદિ– એવા માર્ગ પર અથવા ગર્ત, પાષાણ આદિથી યુક્ત પર્વત ઉપર ચાલતાં ચાલતાં જે કેઈ સાધ્વીજી પ્રખલિત થઈ જાય-લપસી જાય અથવા જમીન પર પડી જાય, તે તેમને સહારો દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. પ્રખલન અને પ્રપતનનું લક્ષણ આ પ્રમાણે છે. ભૂમિ સંઘ ” ઈત્યાદિ-જયારે ચાલતાં ચાલતાં જમીન પર આખું શરીર પડી જાય છે, ત્યારે પ્રપતન થયું ગણાય છે, પણ લપસી જવાને કારણે શરીર એક બાજુ મૂકી જાય છે અને હાથ આદિ કોઈ એક જ અંગને આધારે જમીન પર ખડું રહે છે, ત્યારે તેનું પ્રખલન થયું કહેવાય છે. પ્રપતન વખતે આખું શરીર ભૂમિને સ્પર્શ કરે છે, પણ પ્રખ્ખલન વખતે તે કઈ એક જ અંગ ભૂમિને સ્પર્શ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું કારણ આ પ્રમાણે છે – જ્યારે કોઈ સાધ્વીજી કઈ જલયુકત ખાડામાં અથવા જલરહિત કીચડમાં ફસાઈ જાય, લીલ, શેવાળ આદિમાં ફસાઈ જાય, પાણીના પ્રવાહમાં ફસાઈ જાય અથવા તણાતાં હોય, તે એવી પરિસ્થિતિમાં તેમને મદદ કરવાના આશયથી તેમને સહારો દેનાર સાધુ જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. અહીં પતન પંક અને પનકમાં સમજવું અને અપવાહન પાણીના પ્રવાહમાં સમજવું. ચોથું કારણ-“નિરો નિળી નાવમોચન વા વોચવા નાસિત્તામસિ” કોઈ નિ ય કઈ નિર્ચથીને બેસાડવામાં મદદ કરે અથવા નાવમાંથી ઉતરવામાં મદદરૂપ બને, તે એવી સ્થિતિમાં તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. પાંચમું કારણ–“સિત્તપિત્ત, કૃઘિતાં ચક્ષાવિન્, મત્રાણામુ, उपसर्गपाप्ता, साधिकरणां, सपायश्चित्ता, भक्तपानप्रख्याताम् अर्थजातां वा નિચો નિર્ણય ન લા અવશ્વમાનો વા નાતિત્રામતિ જ્યારે કઈ સાધ્વીજી ક્ષિત ચિત્તવાળાં (ઉન્માદયુકત) થઈ જાય ત્યારે તેમને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. ક્ષિતચિત્તતા રાગ, ભય, અપમાન આદિ કારણેને લીધે થઈ જાય છે. કહ્યું પણ છે કે : “ના વા મgણ વાઈત્યાદિ જિનેન્દ્રદેવે એવું કહ્યું છે કે ક્ષિચિત્તત્તા ( ચિત્તભ્રમ) રાગ, ભય, અથવા અપમાનથી થાય છે. અથવા જ્યારે તે સાધ્વી દર્પયુકત ચિત્તવાળાં થઈ જાય છે, ત્યારે પણ એવું બને છે, કારણ કે સન્માન આદિને કારણે ઉદ્ધત ચિત્તતાને સદભાવ તે જોવા મળે જ છે. કહ્યું પણ છે કે : હું પણ અસંતાન રિવો” ઈત્યાદિ– જેમ અગ્નિ ઈધનથી પ્રજવલિત થાય છે, તેમ મનુષ્ય અસંમાનથી ક્ષિપ્ત થાય છે, અને સંમાનથી દ્રત (દપરયુકત) થાય છે. લાભ પ્રાપ્ત થવાથી, મદથી અથવા દુર્જય શત્રુને હરાવવાથી મનુષ્ય મત્ત થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫ ૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ અથવા તે સાધ્વી જ્યારે યક્ષાવિષ્ટ થઈ જાય એટલે કે તેમના શરીરમાં પક્ષ નામના દેવવિશેષને પ્રવેશ થવાને કારણે તે સાધ્વી જયારે ઉન્મત્ત બની જાય ત્યારે તેને અવલંબન આદિ રૂપે સહારો આપનાર સાધુ જિનાજ્ઞાને વિરાપક ગણાતું નથી. “પુષ્યમવેરિપળ” ઇત્યાદિ– જિનેશ્વર ભગવાને એવું કહ્યું છે કે નીચેના બે કારણોને લીધે સાધ્વીને સાવિષ્ટા કહેવાય છે–(૧) કોઈ પૂર્વભવના વેરી દેવાદિને શરીરમાં પ્રવેશ થવાથી અથવા (૨) કોઈ વિશેષ રાગ વડે અનુરક્ત થઈ જાય, તે એવે સ્થિતિમાં તેને ચક્ષાવિષ્ટા કહેવામાં આવે છે. અથવા જ્યારે કોઈ સાથ્વી ઉન્માદાવસ્થામાં-ચિત્તભ્રમની હાલતમાં હોય ત્યારે પણ તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક થતો નથી. ઉન્માદના બે પ્રકાર કહ્યા છે–ચક્ષાવેશ રૂપ ઉન્માદ–તેનું સ્વરૂપ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૨) મોહનીય રૂપ ઉન્માદ–ચિત્તભ્રમ રૂપ આ ઉન્માદ રૂપાંગ દર્શનથી અથવા પિત્તની મૂર્છાથી થાય છે. કહ્યું પણ છે કેઃ “ભાગ લેવું કુવો” ઈત્યાદિ. આ ગાથાને અર્થ સ્પષ્ટ છે. અથવા જ્યારે કોઈ સાધ્વીને ઉપસર્ગો અનુભવવા પડતાં હોય ત્યારે પણ તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. ઉપસર્ગના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે–દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ અને તિર્યંચકૃત ઉપસર્ગ. જે ઉપસર્ગો દેવ દ્વારા કરાય છે, તેમને દિવ્ય ઉપસર્ગો કહે છે, મનુષ્ય દ્વારા કરાતા ઉપસર્ગોને માનુષી ઉપસર્ગો કહે છે. અને તિર્યો દ્વારા કરાતા ઉપસર્ગોને તિર્યંચકૃત ઉપસર્ગો કહે છે. એ જ વાત “જિવિહેa વસ ” ઈત્યાદિ ગાથાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અથવા જ્યારે તે સાધ્વી અધિકરણ સહિત હાય-કેઈ કારણે કલેશ કરવાને તૈયાર થઈ હોય, અથવા તે સાધ્વીને કેઈ અતિચારેના નિવારણ નિમિત્તે પ્રાયશ્ચિત્ત લેવાને પ્રસંગે ઉપસ્થિત થયે હોય અને પહેલી વખત જ આ પ્રસંગ ઉદ્ભવવાને કારણે તે પ્રાયશ્ચિત્તને ધારણ કરતી એવી તે સાધ્વી કલાન્ત બની ગઈ હોય, અથવા ભયને કારણે આકુળવ્યાકુળ થઈ ગયેલ હોય તો તેને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. મટુંવા ૪ વા” ઈત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫ ૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ અથવા કાઇ સાધ્વીએ આજીવન અનશનવ્રત અંગીકાર કર્યુ· હાય, અને શારીરિક અશકિતને કારણે તેએ પડી જાય તેા ત્યાં અન્ય સાધ્વીએ હાજર ન હાય એવી પરિસ્થિતિમાં તેમને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. અથવા જ્યારે તે સાધ્વીજી અથ જાતા હાય (જેને પતિ અથવા ચાર આદિ સયમથી ચલાયમાન કરી રહ્યા હેાય એવી સાવીને અજાતા કહે છે) ત્યારે તેને સહારો દેનાર સાધુ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. કહ્યું પણ છે કે “ ગઠ્ઠો ત્તિ લી૬ મં ' ઇત્યાદિ— જેને પતિ અને ચાર આદ્ધિના ભય ઉપસ્થિત થયા હેાય એવી પરિ સ્થિતિમાં મૂકાયેલા સાધ્વીને અહીં અર્થજાતા સાધ્વી કહેવામાં આવેલ છે, આ રીતે ક્ષિતચિત્તથી લઇને અજાતા પર્યન્તની કોઈ પણ પરિસ્થિતિમાં મૂકાયેલા સાધ્વીજીને સહારો દેનાર શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાનો વિરાધક ગણાતા નથી આ પ્રકારનું આ પાંચમું કારણ સમજવું. ॥ સૂ. ૨૭ ॥ કયા પ્રકારની પરિસ્થિતિમાં સાધ્વીજીને સહારા દેનાર શ્રમણ નિગ્રન્થ જિનાજ્ઞાનો વિરાધક ગણાતા નથી, એ વાત પ્રકટ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે આચાય અને ઉપાધ્યાય રૂપ નિગ્રંથ વિશેષા યા અ તશયાથી યુકત હોવા છતાં પણ જિનાજ્ઞાની અવગણના કરનારા ગણાતા નથી. આચાર્ય ઔર ઉપાઘ્યાયકે અતિશયમેં રહને પર જિનાજ્ઞાકા અનુલ્લંઘનકા નિરૂપણ “ જ્ઞાતિય જીવજ્ઞાચલ ળ ગળત્તિ '' ઈત્યાદિ આચા/પાધ્યાયમાં અથવા આચાય અને ઉપાધ્યાયમાં પાંચ અતિશેષ એટલે કે અન્ય સાધુએની અપેક્ષાએ અતિશય કહ્યા છે. તે પાંચ અતિશય નીચે પ્રમાણે છે-“ આયચિથડ્યા. બંતો વરસચન ” ઈત્યાદિ—જે આચા ચોપાધ્યાય-આચાય રૂપ ઉપાધ્યાય કાઈ કાઈ સાધુઓને અના દાતા હોવાને કારણે આચાર્ય રૂપ ગણી શકાય છે અને કાઈ કાઈ સાધુઓને સૂત્રના પ્રદાતા હાથાથી તેઓ ઉપાધ્યાય રૂપ ગણાય છે, એવા તે આચા/પાધ્યાય અથવા સ્વતંત્ર આચાય અને સ્વતંત્ર ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર શિષ્યાને આ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે કહે છે. “પગ પર લાગેલી રજને ઝાપટવાથી તે જ ઉડીને કોઈની ઉપર પડે છે, તેથી તમારે ઉપાશ્રયની બહાર જ પગની રજને ઝાપટી નાખવી જોઈએ, ઉપાશ્રયમાં ઝાપટવી જોઈએ નહીં.” આ પ્રમાણે તેઓ શિષ્યોને ઉપાશ્રયની અંદર પગની ૨જ ઝાપટી નાખવાને વારંવાર નિષેધ કરે છે, પરંતુ તેઓ પિતે કઈ આભિગ્રહિક પાસે અથવા કે અન્ય સાધુ પાસે પિતાના પગને રજોહરણ આદિ વડે ઉપાશ્રયની અંદર જ ઝપટાવે છે અથવા ધીરે ધીરે તેની પ્રમાને કરાવે છે, તે એવું કરનાર તે આચાર્ય અથવા ઉપાધ્યાય જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – આચાર્ય અથવા ઉપાધ્યાયને કુલ, ગણ આદિના કાર્યને નિમિત્ત બહાર જવું પડયું હોય. ત્યારબાદ જ્યારે તેઓ પાછા ફરે, ત્યારે ઉત્સર્ગવિધિ પ્રમાણે તે તેમણે ઉપાશ્રયની બહાર જ પિતાના અને પગનું પ્રમાર્જન કરીને જ ઉપાશ્રયમાં પ્રવેશ કરે જોઈએ, પરંતુ જે ત્યાં કઈ સાગારિક હોય છે તે તેઓ ઉપાશ્રયની અંદર દાખલ થયા બાદ પણ પિતાના પગનું પ્રમાજને કરાવી શકે છે. રજોહરણ આદિ વડે બન્ને પગને કેઈ સાધુ પાસે ઝપટાવવા એ પણ પ્રમાર્જન વિશેષરૂપ જ હોય છે. તે કિયા પ્રત્યુપેક્ષણપૂર્વક થાય છે, અને પ્રત્યુપેક્ષણ ચક્ષુવ્યાપાર રૂપ હોય છે, તેથી અહીં સાત ભાંગા (વિક) બને છે. “કપુરે ર પ્રમાષ્ટિ” (૧) તે પ્રત્યુપેક્ષા કરતા નથી અને પ્રમાર્જના પણ કરતું નથી. (૨) “ર બક્ષતે તે પ્રમાષ્ટિ ર? પ્રત્યપેક્ષા તે કરતું નથી પણ પ્રમાજના કરે છે (૩) બ્લ્યુ ૪ પ્રમાષ્ટિ” પ્રત્યુપેક્ષા તે કરે છે, પણ પ્રમાર્જના કરતો નથી. (૪) પ્રશ્ન પ્રભાષ્ટિ ” પ્રત્યુપેક્ષા પણ કરે છે અને પ્રમાર્જના પણ કરે છે. આ ચોથા ભાંગાના પણે ચાર ભાંગી પડી શકે છે, કારણ કે પ્રત્યુપેક્ષણ અને પ્રમાર્જન દુષ્ટ રૂપે (ઉપગ રહિત પણે) અને સુડુ રૂપે (ઉપયોગ સહિત) પણ થાય છે. તે ચાર ભાંગા નીચે પ્રમાણે સમજવા. “સુબ્રત્યુતે દુખમાષ્ટિ” જે તે અસાવધાનીથી પ્રત્યુપ્રેક્ષા કરે છે અને અસાવધાનીથી પ્રમાર્જન કરે છે, તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગમાં (૨) સુપ્રત્યુત્તરે સુપ્રષ્ટિ” જે તે પ્રત્યુપ્રેક્ષા તે સારી રીતે કરતું નથી પણ પ્રમાજના સારી રીતે કરે છે, તે તેને બીજા ભાગમાં મૂકી શકાય છે. “સુત્યુ સુદામષ્ટિ ” (૩) જે તે પ્રત્યુપ્રેક્ષા તો સારી રીતે કરે છે પણ પ્રમાજના સારી રીતે કરતું નથી, તે તેને ત્રીજા ભાગમાં મૂકી શકાય છે. “સુત્યુત્તે પુષ્ટિ” જે તે પ્રયુક્ષિા પણ સારી રીતે કરે છે, અને પ્રમાર્જના પણ સારી રીતે કરે છે તે તેને ચેથા ભાંગાવાળે કહે છે. આ રીતે આગળના ત્રણ ભાંગા અને ચોથા ભંગના જે ચાર ભાંગા બને છે, તે મળીને કુલ ૭ ભાંગા થાય છે. ચેથા ભાંગાના જે ચાર ભાંગા કહેવામાં આવ્યા છે તેમાં જે ચેાથે ભાંગે છે, એજ શુદ્ધ છે, બાકીના ભાંગાઓમાં સામાચારી થતી નથી. જે સાગરિક ત્યાંથી ગમન કરવા માંડે, તે જેટલા સમયમાં તે સાત ડગલાં આગળ વધે છે, તેટલા કાળ સુધી ઉપાશ્રયની બહાર રહેવું જોઈએ અને તે ચાલ્યા ગયા બાદ પગનું પ્રમાર્જન કરવું જોઈએ. આચાર્ય કરતાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ જે સાધુ ના હોય તેણે જ આચાર્યના પગનું રજોહરણ આદિ વડે પ્રોફેટન (૨જ ઝાપટવાનું કાર્ય) કરવું જોઈએ, પરંતુ આચાર્ય કરતાં જે સાધુ દીર્ઘ દીક્ષા પર્યાયવાળ હોય, તેણે આચાર્યનું પાદપ્રસ્ફોટને કરવું જોઈએ નહીં, કારણ કે પર્યાયઝ જે સાધુઓ હોય છે તેઓ તે આચાર્યના ગુરુ સમાન ગણાય છે. આચાર્ય સાગરિકની હાજરી હોય ત્યારે ઉપાશ્રયની અંદર જ બન્ને પગની પ્રમાર્જના કરે છે, એવું અહીં જે કહેવામાં આવ્યું છે તેને ભાવાર્થ એ છે કે જે ઉપાશ્રય વિશાળ હોય તે તેમણે અપરિભકત સ્થાનમાં બેસીને જ પોતાના બંને પગ દેવા જોઈએ, પણ જે ઉપાશ્રય ના હોય તો તેમણે પોતાના સંસ્મારકના સ્થાન પર બેસીને જ પિતાના પગની પ્રમ ર્જના કરવી જોઈએ. જે આચાર્ય અને ઉપાધ્યાય બને બહારથી સાથે આવ્યા હોય, તે તે બન્નેમાં દક્ષા પર્યાયની અપેક્ષાએ જયેષ્ઠ હોય તેમણે પિતાના પગની પ્રમાના પહેલાં કરવી જોઈએ, અને ત્યાર બાદ લઘુ દીક્ષા પર્યાયવાળાએ પોતાના પગની પ્રમાર્જના કરવી જોઈએ. આ પ્રકારનું પહેલા અતિશેષનું સ્વરૂપ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫ ૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અતિશેષ આ પ્રકારના છે—માચાય અને ઉપાધ્યાય જે ઉપા શ્રયમાં ઉચ્ચાર અને પ્રસ્રવણુની (મળમૂત્રની ) પરિષ્ઠાપના અથવા વિશેાધના કરે, તેા તેએ જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતા નથી. અહી” એમ સમજવુ' જોઇએ કે આચાર્ય અથવા ઉપાધ્યાય દોષાની સભાવનાને લીધે વિચારભૂમિમાં (શૌચભૂમિમાં) જતા નથી. તેનું કારણ નીચે પ્રમાણે સમજવુ', જ્યારે વિચારભૂમિમાં જવા માટે તેએ નીકળે છે ત્યારે તેમના માગમાં જે જે શ્રાવકા આવે છે, તેઓ તેમને શ્રુતાદિ ગુણ્ણાથી યુકત ગણીને ઉત્થાન આદિ દ્વારા તેમના સત્કાર કરે છે. પણ જો તેએ વારવાર વિચારભૂમિમાં જવાને માટે માર્ગ પરથી પસાર થાય છે, તેા શ્રાવકો વગેરે આળસને આધીન અઈને અભ્યુત્થાન આદિ દ્વારા તેમના સત્કાર કરવાના કદાચ ખધ પણ કરી નાખે છે. માગેથી પસાર થતાં તે આચાય આદિના શ્રાવકા દ્વારા અભ્યુત્થાન આદિ દ્વારા સત્કાર ન થતા જોઈને ખીજા લેકા કદાચ એવી પશુ કલ્પના કરવા માંડે છે કે શ્રાવકે તેા ગુણીજનાના પૂજક હાય છે, છતાં તેએ આ તેમના આચ યના અભ્યુત્થાન આદિ દ્વારા સત્કાર શા માટે કરતાં નથી ? અવશ્ય આ સાધુનું પતન થયુ' હાવુ' જોઈએ, અને તે કારણે શ્રાવકે તેમના સત્કાર નહીં કરતા હાય. વળી લેાકેા એવી કલ્પના પણ કરે છે કે તેઓ એ વાર જમે છે, તેથી તેમને અનેકવાર વિચારભૂમિમાં જવુ' પડે છે, આ પ્રકારને તેમના અવવાદ (નિંદા ) પણ થાય છે. વળી માસય ભાવ ચુકત વિરાધીઓ વડે પેાતાની હત્યા થઈ જવાની શંકા પણ તેમને રહે છે. તે કારણે તેએ ઉચ્ચાર પ્રસ્રવણ આદિ ઉપાશ્રયની `દર જ કરે છે અને તેની વિશેષતા કરે છે. આ પ્રકારના આ ખીજો અતિશેષ છે. ત્રીજો અતિશેષ આ પ્રકારના છે—ગણનાયક હોવાને કારણે ાચાય અથવા ઉપાધ્યાય પેાતાના ગણુના સ્વામી હાય છે. અન્ય સાધુઓને ભક્તપાન આદિ દેવા રૂપ તેમનુ” વૈયાવૃત્ય તેએ ઐચ્છિક રીતે કરે છે, એટલે કે તેમની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા થાય તા કરે છે અને ઇચ્છા ન થાય તેા કરતા નથી. તેઓ ગણનાયક હોવાથી તેમને માટે વૈયાનૃત્ય કરવાનુ ક્રજિયાત નથી, અને વૈયાનૃત્ય કરવાના નિષેધ પણ નથી. ચાથા અતિશેષ આ પ્રકારના છે—માચાય અથવા ઉપાધ્યાય સાધના આદિ રૂપ કારણે ઉપાશ્રયમાં એકથી બે રાત સુધી એકલા રહે તેા તેઆ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. પાંચમા અતિશેષ આ પ્રકારના છે—આચાય અથવા ઉપાધ્યાય સાધના આદિ રૂપ કારણને લીધે ઉપાશ્રયની મહાર એક અથવા બે રાત સુધી રહે છે, તે તેએ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. પહેલાં ત્રણ અતિશેષના ગણાવચ્છેદકમાં સદ્ભાવ હાતા નથી, છેલ્લા એ અતિશેષાને જ તેમનામાં સદ્ભાવ હોય છે. કહ્યું પણ છે કે~ " गणाचच्छेयगरस गणंसि णं दो अइसेसा पण्णत्ता- तं जहा गणावच्छेयए बाहि उवस्सयस एगरायं वा दुरायं वा वसमाणे णो अइक्कम १ । गणावच्छेयप बाहि वस्सयस एगरायं वा दुरायं वा वसमाणे णो अइकमइ२ " . આ સૂત્રપાઠના ભાવાર્થ પૂર્વક્તિ કથન અનુસાર જ સમજવે. જે આચાય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક એ ત્રણે સાથે જ આવે, તે ગણાવચ્છેદક જો પર્યાયની અપેક્ષાએ જયેષ્ઠ હાય તેા તે ગણાત્રચ્છેદકની પાદપ્રસ્ફોટના ( પગની પ્રમાજના ) સૌથી પહેલાં થાય છે અને ત્યાર બાદ પર્યાયના ક્રમ અનુસાર આચાર્ય અને ઉપાધ્યાયના પગની પ્રમાના થાય છે. ૫ સૂ. ૨૮ ૫ અચાર્ય ઔર ઉપાઘ્યાયકે ગુણસે બાહર હોનેકે વિષયકા નિરૂપણ આચાય અને ઉપાધ્યાયના ગણમાં આ પ્રકારના જે અતિશેષા હાય છે તે પ્રકટ કરવામાં આવ્યા. હવે સૂત્રકાર તે બન્નેના ગણમાંથી નીકળી જવાના કારણેાનું નિરૂપણ કરે છે. અતિશય કરતાં નિČમન વિરીત હૈાવાથી અતિશયેાનું નિરૂપણુ કરીને સૂત્રકાર નિગમનના કારણેા પ્રકટ કરે છે. ટીકા - 'રિ ઢાળેતિ' આર્યાયવાયરસ ” ઇત્યાદિ— નીચેનાં પાંચ કારણેાને લીધે આચાય રૂપ ઉપાધ્યાયને અથવા આચાય અને ઉપાધ્યાયને ગચ્છમાંથી નીકળી જવુ પડે છે. તે કારણેા આ પ્રમાણે છે. (૧) ‘ આપાધ્યાયો મળે. આજ્ઞાં વા ધારળાં વા ઇત્યાદિ—ો આચાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૫૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ અથવા ઉપાધ્યાય પિતાના ગણમાં આજ્ઞા અને ધારણાનું ઉચિત રીતે પાલન કરાવવાને સમર્થ ન હોય તે તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ. હે મુનિ ! તમારે આ પ્રમાણે કરવું જોઈએ ” આ પ્રકારના આદેશને આજ્ઞા કહે છે. “હે મુનિ ! તમારે આ પ્રમાણે ન કરવું જોઈએ ? આ પ્રકારના નિષેધનું નામ ધારણા છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે પિતાનો શિષ્યસમુદાય દુર્વિનીત થઈ ગયા હોય અને તે કારણે પોતાની આજ્ઞા અને ધારણનું તેમની પાસે પાલન કરાવવાનું અશક્ય બની ગયું હોય, તે એવી પરિસ્થિતિમાં કાલકાચાર્યની જેમ તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ. આજ્ઞા અને ધારણાની વિસ્તૃત વ્યાખ્યા આજ સ્થાનના પહેલા ઉદ્દેશાના ૧૩ માં સૂત્રમાં આપવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી જોઈએ. બીજુ કારણ આ પ્રમાણે છે––જો આચાર્ય અને ઉપ ધ્યાય પિતાના ગણમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ કૃતિકર્મ, વન્દણ અને વૈનાયિકના પ્રયતા ન હોય, તે તેમણે ગણમાંથી અલગ થઈ જવું જોઈએ. આ કથનને ભાવાર્થ થ૦–૨૦ એ છે કે આચાર્યું પણ પ્રતિક્રમશ, ખામણાં આદિમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ પોતાના કરતાં ક જે સાધુઓ હોય તેમને ઉચિત વિનય કરે જોઈએ અને આ પ્રકારના પર્યાય જ્યેષ્ઠ સાધુઓને યોગ વિનય અન્ય સાધુઓ પાસે પણ કરાવવું જોઈએ. જે આચાર્ય અભિમાનને કારણે પર્યાયણ સાધુઓને વિનય ન કરે તે તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. ઉપધ્યાયને પણ એ જ પ્રકારના કારણને લીધે ગણુમાંથી નીકળી જવું પડે છે. ત્રીજું કારણ–આચાર્ય અને ઉપાધ્યાય જે સૂત્રાર્થ પ્રકારોને જાણતા હેય, તેમનું યેગ્ય અવસરે શિષ્યને સમ્યક રીતે અધ્યયન ન કરાવે, તે તેમણે ગણમાંથી નીકળી જવું જોઈએ. ચાર્યું કારણું--જે આચાર્ય અથવા ઉપાધ્યાય પિતાના ગચ્છની અથવા અન્ય ગચ્છની નિગ્રંથીમાં આસક્ત થઈ જાય–તેના પ્રત્યે કુદષ્ટિ કરે છે, તેમને ગણમાંથી નીકળી જવું પડે છે. “ગુણાઢય (ગુણસંપન્ન) આ આચાર્યમાં શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪ ૫૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકારને ભાવ સંભવી શકતા નથી,” એવી વિચારણા કરવી જોઈએ નહીં, કારણ કે પ્રાન્તન, અશુભ, ઘન, ચીકણું અને વાસાર કર્મના ઉદયથી જ્ઞાનાઢય પુરુષનું પણ પતન થઈ જાય છે અને તે અવળે માર્ગે ચડી જાય છે. કહ્યું પણ છે કે “જન્મ જૂi ” ઈત્યાદિ-ધન, ચીકણા, ગુરુ અને વજસાર કર્મ જ્ઞાનાઢય પુરુષને પણ ઉપથમાં (અવળે માર્ગે) લઈ જાય છે. પાંચમું કારણું–જે આચાર્ય અથવા ઉપાધ્યાયના સુહૃદજને અથવા જ્ઞાતિગણ (સ્વજનેને સમૂહ) ગણુમાંથી બહાર નીકળી ગયેલ હોય, તે તેમના (નીકળી ગયેલા તે લેકેના) સંગ્રહ અને ઉપગ્રહને માટે-સ્વીકાર અને વઆદિક વડે તેમને ધર્મમાં સ્થિર કરવાને માટે તેમણે ગ૭માંથી નીકળી જવું જોઈએ. જે સૂ૨૯ છે દ્ધિવાલે મનુષ્ય વિશેષકા નિરૂપણ તીસર ઉદેશા આગલા સૂત્રમાં આચાર્યના ગણમાંથી અપક્રમણ (નીકળી જવાની ક્રિયા) ના કારણે પ્રકટ કરવામાં આવ્યા. આચાર્યો તે ઋદ્ધિવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર ઋદ્ધિસંપન્ન વિશિષ્ટ વ્યક્તિઓનું કથન કરે છે. ટીકાથ–“ઘરવિહા રૂઢિીમંતા મgeણા વળા” ઈત્યાદિ– ઋદ્ધિસંપન્ન મનુષ્યને નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(૧) અહંત, (૨) ચકવર્તી, (૩) બલદેવ, (૪) વાસુદેવ અને (૫) ભાવિતાત્મા અણગાર. ઋદ્ધિ એટલે લબ્ધિ, તેના અનેક પ્રકારો કહ્યા છે. જેમકે (૧) આમશૌષધિ, (૨) વિડીષધિ, (૩) શ્લેષિધિ, (૪) જલ્લૌષધિ, (૫) સવૌષધિ, (૬) સંભિત્રોચલબ્ધિ, (૭) અવધિલબ્ધિ (૮) જુમતિલબ્ધિ, (૯) વિપુલમતિ લબ્ધિ, (૧૦) ચારણલબ્ધિ, (૧૧) આશીવિષલબ્ધિ, (૧૨) કેવલીલબ્ધિ, (૧૩) ગણધરલબ્ધિ, (૧૪) પૂર્વધરલબ્ધિ, (૧૫) અહંવલબ્ધિ, (૧૨) ચકવર્તિત્વલબ્ધિ, (૧૭) બળદેવલબ્ધિ, (૧૮) વાસુદેવલબ્ધિ, (૧૯) ક્ષીરાસ્ત્ર, મળ્યાસ્ત્રવ, સપિરાસ્ત્રપલબ્ધિ, (૨૦) કે છબુદ્ધિલબ્ધિ, (૨૧) પદાનુસારીલબ્ધિ, (૨૨) બીજબુદ્ધિલબ્ધિ, (૨૩) તેજલેશ્યાલબ્ધિ, (૨૪) આહારકલબ્ધિ, (૨૫) શીતલેશ્યાધિ , (૨૬) વૈકિયલબ્ધિ, (૨૭) અક્ષણમાનસલબ્ધિ, (૨૮) jલાકલબ્ધિ વગેરે. કહ્યું પણ છે કે “હર ગોવરમો” ઈત્યાદિ – શુભ કર્મોના ઉદયથી, કર્મોને ક્ષયથી, કર્મોના ક્ષપશમથી, કર્મોના ઉપશમથી અને શુભ પરિણામોના નિમિત્તથી જીને અનેક પ્રકારની લબ્ધિ. એની પ્રાપ્તિ થાય છે. એવી લબ્ધિ અથવા અદ્ધિથી ખૂબ જ સંપન્ન પુરુષને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૬૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિમાન્ કહેવામાં આવે છે. એવા ઋદ્ધિમાન પુરુષાના અર્હત આદિ પૂર્વોકત પાંચ પ્રકારે સમજવા, ‘ જલ્લ' એટલે ‘મળ’તે જલ્લજ જ્યારે ઔષધિ રૂપ બની જાય છે, ત્યારે તેને જલ્લૌષધિ કહે છે. શાપ અને અનુ. ગ્રહનુ જે સામર્થ્ય છે તેનું નામ આશીવિષ લબ્ધિ છે. એકી સાથે સમસ્ત શબ્દોને શ્રવણુ કરવાની શક્તિ જે ઋદ્ધિને લીધે પ્રાપ્ત થાય છે, તે ઋદ્ધિને સ ́ભિન્નશ્રોતૃત્વ ઋદ્ધિ કહે છે. જે મુનિ સદ્ભવાસનાથી યુકત અન્તઃકરણવાળા હાય છે, તેમને ભાવિતાત્મા અણુગાર કહે છે. ઉપર્યુકત પાંચમાંથી જે શરૂ. માતના ચાર મનુષ્ચા છે તેમનામાં અવાદિની અપેક્ષાએ અને યથા સ`ભવ આમૌષધિ આદિની અપેક્ષાએ ઋદ્ધિમત્તા સમજવી જોઇએ અને જે પાંચમે પ્રકાર છે તેમાં આામશોષધિ આદિની અપેક્ષાએ જ ઋદ્ધિમત્તા સમજવી. સૂ. ૫ પાંચમાં સ્થાનકના બીજો ઉદ્દેશક સમાસ ૫ ૩૦ અસ્તિકાયકે સ્વરૂપકા નિરૂપણ પાંચમા સ્થાનના ત્રીજે ઉદ્દેશા પાંચમાં સ્થાનના ખીન્ને ઉદ્દેશક પૂરા થયા. હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકના પ્રારભ કરે છે. આ ઉદ્દેશકના આગલા ઉદ્દેશક સાથે આ પ્રકારના સંબધ છે. આગલા ઉદ્દેશકમાં જીવધર્મોની પ્રરૂષણા કરવામાં આવી છે, હવે આ ત્રીજા ઉદ્દેશામાં અજીવ અને જીવધર્મોની પ્રરૂપણા કરવાની છે. ખીજા ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે આ ઉદ્દેશકના પહેલા સૂત્રના સબધ આ પ્રકારના છે-ખીજા ઉર્દૂશકના છેલ્લા સૂત્રમાં ઋદ્ધિસ'પન્ન જીવાસ્તિકાય વિશેષનુ કથન કરવામાં આવ્યું હેતું, પરન્તુ અહીં અસખ્યાત પ્રદેશ રૂપ અને અનત પ્રદેશ રૂપ ઋદ્ધિવાળા સમસ્ત સ્તિકાયની પ્રરૂપણા કરવામાં આવે છે. " पंच अत्थिकाया पण्णत्ता ” ઇત્યાદિ~~ .. ટીકા –પાંચ અસ્તિકાય કહ્યા છે—(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય. અહીં જે અસ્તિ પદ્મ છે, તે ત્રિકાળનુ વાચક છે. એટલે કે આ ધર્માં સ્તિકાય આદિ પહેલાં હતાં, હાલમાં છે અને ભવિષ્યમાં પશુ હશે જ. પ્રદેશેાની રાશિને 6 કાય • કહે છે. આ રીતે જે અસ્તિ રૂપ કાય છે, તેમને અસ્તિકાય કહે છે. અથવા · અપ્તિ' શબ્દ પ્રદેશના વાચક છે. આ રીતે જે અસ્તિઓની (પ્રદેશેની ) રાશિએ છે, તેમને અસ્તિકાય કહે છે. આ અસ્તિકાયના ધર્મો. સ્તિકાય આદિ પાંચ પ્રકાર છે. તેમની વ્યાખ્યા પ્રથમ સ્થાનમાં આપવામાં આવી છે, તે ત્યાંથી વાંચી લેવી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૬૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાયમાં ધર્મ ” શબ્દ માંગલિક હોવાથી સમસ્ત અસ્તિકામાં સૌથી પહેલાં ધર્માસ્તિયની પ્રરૂપણ કરવામાં આવી છે. ધર્માસ્તિકાયના પ્રતિપક્ષ રૂપ હોવાને કારણે અધર્માસ્તિકાયની પ્રરૂપણ ત્યાર બાદ કરવામાં આવી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના આધારભૂત આકાશાસ્તિકાય છે, તે કારણે તે બન્નેની પ્રરૂપણા કર્યા બાદ આકાશાસ્તિકાયની પ્રરૂપણ કરી છે. આ આકાશાસ્તિકાયનું આધેય જીવાસ્તિકાય છે અને જીવાસ્તિકાયનું ઉપગ્રાહક પકલાસ્તિકાય છે, તે કારણે આકાસ્તિકાયનું કથન કર્યા બાદ અનુક્રમે જવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ધર્માસ્તિકાય વગેરેના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “ધmસ્થિg ઈત્યાદિ–ધર્માસ્તિકાય શુકલ આદિ પાંચ પ્રકારના વર્ણથી રહિત છે, સુગન્ધ અને દુર્ગધ રૂપ બન્ને પ્રકારના ગબ્ધથી રહિત છે, મધુરાદિ પાંચ પ્રકારના રસથી રહિત છે અને મૃદુ, કર્કશ આદિ આઠે પ્રકારના સ્પર્શથી રહિત છે. આકાશનું નામ રૂપ છે. રૂ૫ તે ઉપલક્ષણ છે, તેના દ્વારા રૂપ, રસ, આદિ ચારે ગુણેનું ગ્રહણ થયું છે. તેથી તે અરૂપી છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્માસ્તિકાય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાને લીધે અરૂપી છે-અમૂર્ત છે. જીવની જેમ તે ઉપગ લક્ષણવાળું નથી, તે કારણે તે અજીવ છે. પ્રતિસમય તેને સદૂભાવ રહે છે, તેથી તેને શાશ્વત કહ્યું છે. તેનું પિતાનું જે સવરૂપ છે તે સ્વરૂપે તે નિત્ય હોવાને લીધે સ્થાયી રહે છે, તેથી તેને અવસ્થિત કહ્યું છે. ધર્માસ્તિકાય આ લેકના અંશભૂત દ્રવ્ય હોવાથી તેને લેકદ્રવ્ય કહ્યું છે. આ લેક પંચાસ્તિકાય રૂપ છે. પરંતુ માત્ર ધર્મદ્રવ્ય રૂપ નથી, તેથી તેને લેકના સર્વાત્મક દ્રવ્યરૂપ કહી શકાય નહિ, પણ તેના એક અંશભૂત દ્રવ્ય રૂપ જ કહી શકાય છે. કહ્યું પણ છે કે “ iારથwાચમ ” ઈત્યાદિ આ લેક પંચાસ્તિકાયમય છે, અને અનાદિ અનન્ત છે. એ જ વિષયનું હવે સૂત્રકાર વિસ્તૃત રૂપે નિરૂપણ કરે છે. રે સમાગો” ઈત્યાદિ–તે ધર્માસ્તિકાયના દ્રવ્યાદિના ભેદથી પાંચ પ્રકાર પડે છે-દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, કારણ કે તથાવિધ ( તે પ્રકારના એક પરિણામના સત્વ ( સદૂભાવ) થી એકત્વ સંખ્યાને જ તેમાં સદ્દભાવ સંભવી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય લેકપ્રમાણ માત્ર છે, એટલે કે લોકકિશન જેટલા પ્રદેશ છે (લેકાકાશના અસંખ્યાત પ્રદેશ છે) એટલા જ પ્રમાણવાળું આ ધર્માસ્તિકાય છે, જેમ તલમાં તેલ રહેલું હોય છે એ જ પ્રમાણે તે પૂરેપૂરા લેકાકાશમાં વ્યાપક છે. કાળની અપેક્ષાએ ત્રણે કાળમાં તેને સદૂભાવ કહ્યો છે. ભૂતકાળને કોઈ પણ સમય એ ન હતું કે જયારે તેનું અસ્તિત્વ ન હય, વર્તમાનકાળે પણ તેનું અસ્તિત્વ ન હોય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ એવું નથી અને ભવિષ્યકાળમાં પણ કઈ સમય એવો નહીં હોય કે જ્યારે તેનું અસ્તિત્વ નહીં હેય. એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં તે અનુક્રમે હતું, છે અને રહેવાનું જ છે. આ રીતે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ હોય છે, તે કારણે તેને ધ્રુવ કહ્યું છે. યુવતા એક સૂષ્ટિની અપેક્ષાએ પણ સંભવિત હોય છે, તેથી તેને નિયત” વિશેષણ લગાડયું છે. આ ધર્માસ્તિકાય સદા એક જ રૂપે સ્થિત છે. નિયતતા અનેક સુષ્ટિની અપેક્ષા એ પણ સંભવી શકે છે, તેથી તેને શાશ્વત વિશેષણ લગાડ્યું છે. તેને ક્ષય થતું નથી તેથી તેને અક્ષય કહ્યું છે. અથવા તેને કાયમ સદ્દભાવ રહે છે તેથી તેને અક્ષય કહ્યું છે. આ ધર્માસ્તિકાય અવ્યય (અવિનાશી) છે, કારણ કે કેટલાક પર્યાનું ગમન થઈ જવા છતાં પણ તે અનન્ત પર્યાયવાળું હોવાથી કદી પણ વિનષ્ટ થતું નથી. તથા આ ધર્માસ્તિકાય અક્ષય અને અવ્યય હોવાથી સર્વદા સ્થિતિશીલ હોવાને કારણે તેને અવસ્થિત કર્યું છે. આ પ્રકારે તે સામાન્ય રૂપે નિત્ય છે. અથવા જે કારણે આ ધર્માસ્તિકાય વૈકાલિક છે, એ જ કારણે તે ધ્રુવ છે, નિયત (એક રૂપ) છે, શાશ્વત ( પ્રતિક્ષણ વિદ્યમાન) છે, અને તેથી જ તે અક્ષય છે, અવયવિ દ્રવ્યની અપેક્ષાએ તે ક્ષયરહિત છે અથવા અક્ષત (પરિપૂર્ણ ) છે, તથા અવયવની અપેક્ષાએ અવ્યય છે, નિશ્ચલ હોવાને કારણે તે અવસ્થિત છે. તે કારણે તે વવ આદિ વિશેષણવાળું છે, તે કારણે જ તે નિત્ય છે. ભાવની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શથી રહિત છે - હવે આ ધર્માસ્તિકાયના કાર્યનું નિરૂપણ કરવામાં આવે છે—જેવી રીતે પાણીમાં ગતિ કરનારા માછલાં એને પાણીમાં ગતિ કરવામાં જળ સહાયક બને છે, એ જ રીતે ગતિક્રિયા પરિણુત જીવ અને પુલોને ગમન કરવામાં આ ધર્માસ્તિકાય સહાયભૂત બને છે. તેથી તેને ગમનરૂપ ગુણકાર્યવાળું કહ્યું છે અથવા અમનમાં જેના દ્વારા ઉપકાર ( સહાયતા) થાય છે તેને ગતિગુણ કહે શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ ૬ ૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ છે. જીવ અને પુદ્ગલેને પિતપોતાની ગતિ કરવામાં તે મદદ રૂપ બને છે. આ પ્રકારનું ધમસ્તિકાય નામના અસ્તિકાયના પહેલા ભેદનું સ્વરૂપ છે. અધમમસ્તિકાય પણ ધર્માસ્તિકાયની જેમ અવર્ણાદિ સ્વરૂપવાળું છે. દ્રવ્ય, કાળ, ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ તે ધર્માસ્તિકાયના જેવું જ છે, પણ માત્ર ગુણની (કાર્યની) અપેક્ષાએ તેમાં તફાવત છે. ધર્માસ્તિકાય પુદ્રને ગતિકાર્યમાં મદદરૂપ બને છે, ત્યારે અધર્માસ્તિકાય તેમને સ્થિતિકાર્યમાં મદદ રૂપ બને છે. એટલે કે ગતિપરિણત છે અને પદ્રલેને ભવામાં મદદરૂપ થાય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરોને થેભવામાં મદદરૂપ બને છે, તેમ ધર્માસ્તિકાય છે અને પુલની ગતિ અટકાવીને તેમને ભવામાં સહાયભૂત બને છે. આ રીતે ગતિને બદલે સ્થિતિમાં ઉપકારક બનવાનું કાર્ય તેના દ્વારા થાય છે. આ આસ્તિકાયના બીજા ભેદનું સ્વરૂપ છે. હવે આકાશાસ્તિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. તે પણ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયની જેમ વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શથી રહિત છે. દ્રવ્ય, કાળ અને ભાવની અપેક્ષાએ તે લેકાલેક પ્રમાણ માત્ર જ છે. એટલે કે આકાશના પ્રદેશ અનંત છે, કારણ કે લેક તથા અલોકમાં સામાન્યતઃ આકાશ રહે છે. તેથી તે દષ્ટિએ વિચાર કરતાં આકાશાસ્તિકાયના એટલા પ્રદેશ કહ્યા છે. તેથી કાલેક સંબંધી જે અનંત પ્રદેશપ્રમાણતા છે. એ જ પ્રદેશ પ્રમાણુતા ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકામાં કહી છે, એમ સમજવું. ગુણકાર્ય (ઉપયોગીતા ) ની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અવગાહના ગુણવાળું છે એટલે કે જીવાદિકેને આશ્રય દેવાનું જ તેનું કાર્ય છે. આ રીતે અવગાહના વિષયક ઉપકાર કરનારું હોવાથી તેને અવ. ગાહના ગુણવાળું કહ્યું છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૬૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ જવાસ્તિકાય પણ અવર્ણાદિવાળું છે. તેમાં એટલી જ વિશેષતા છે કે દ્રવ્યની અપેક્ષાએ તે અનંત દ્રવ્યસ્વરૂપ છે, કારણ કે પ્રત્યેક જીવ સ્વતંત્ર દ્રવ્ય છે, અને જીવ અનંત છે, તેથી જીવાસ્તિકાયને દ્રવ્યની અપેક્ષાએ અનંત કહ્યું છે તથા તે જીવાસ્તિકાય અરૂપી અમૂર્ત છે, ચેતનાવાળું હોવાથી તે જીવરૂપ છે અને શાશ્વત અવિનાશી છે. ગુણની અપેક્ષાએ તે ઉપગ ગુણ વાળું છે, કારણ કે તે પદાર્થોને જાણવાની વૃત્તિવાળું છે. “પદાર્થોના વિષયમાં જાણવાને તત્પર થવું તેનું નામ જ ઉપયોગી છે. તેથી જ “વિ પ્રાઝિયા વિનામુઘરિયાઃ ” આ પ્રકારનું ઉપગનું લક્ષણ કહ્યું છે અથવા વસ્તુ પરિછેદ (વસ્તુ વિષયક બેધ) ને માટે જીવ જેના દ્વારા વ્યાપારયુક્ત કરાય છે તે ઉપગ છે. આ ઉપગ જીવના તત્પભૂત એક વ્યાપાર રૂપ હોય છે. તે ઉપયોગના બે પ્રકાર છે – (૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકાર ઉપગ. પર્યાય સહિત સચેતન અથવા અચેતન વસ્તુને જાણવાને માટે આત્માને બેધરૂપ જે વ્યાપાર ચાલે છે તેનું નામ સાકાર ઉપયોગ છે. આ स्था०-२२ સાકાર ઉપગને સદ્ભાવ છદ્મસ્થ જીવનમાં એક અન્તર્મુહર્ત પર્યન્ત રહે છે અને કેવલીઓમાં એક સમય પર્યન્ત રહે છે. અહીં એવું સમજવું જોઈએ કે છઘાને સાકારપગને કાળ અનાકારે પગના કાળ કરતાં અસંખ્યાત શ છે. કારણ કે પર્યાને જાણવામાં તેને ચિરકાળ વ્યતીત થઈ જાય છે, કારણ કે છઘોને એ જ સ્વભાવ હોય છે. આ જીવ ઉપગરૂપ ગુણ ધર્મવાળે છે, એટલે કે આ જીવ સાકાર અનાકાર રૂપ ચૈતન્યધર્મથી યુક્ત છે. પદ્રલાસ્તિકાયનું સ્વરૂપ આ પ્રકારનું છે –પુતલાસ્તિકાય શુકલ આદિ પાંચ વર્ષોથી, મધુર આદિ પાંચ રસથી, સુરભિ અને દુરભિ રૂપે બે ગધેથી અને મૃદુ, કર્કશ આદિ આઠ પ્રકારની સ્પર્શથી યુક્ત હોય છે. તે રૂપી–મૂત છે. અજી-અચેતન છે, શાશ્વત અવસ્થિત છે અને લકદ્રવ્ય છે. એટલે કે સમસ્ત લેકમાં વ્યાપેલું છે. દ્રવ્યાદિના ભેદથી તે પુદ્ગલાસ્તિકાયના પાંચ ભેદ કહ્યા છે. દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યાત્મક છે, ક્ષેત્રની અપેક્ષાએ તે લેકપ્રમાણ છે, કાળની અપેક્ષાએ તે સૈકાલિક છે. એટલે જ સૂત્રકારે “ જરાક વાલી” આ સૂત્રપાઠ દ્વારા તેનું ત્રણે કાળમાં અસ્તિત્વ હેવાનું પ્રતિપાદન કર્યું છે. ભાવની અપેક્ષાએ તે વર્ણ, ગ, રસ અને સ્પર્શથી ચુક્ત છે, અને ગુણની અપેક્ષાએ તે ગ્રહણ ગુણવાળું છે, એટલે કે ઔદારિક શરીરાદિ રૂપ ગ્રાહ્યતા અથવા ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્યતા અથવા વર્ણાદિથી યુક્ત હવાને કારણે પરસ્પર સંબંધ રૂપતા જ જેનો ગુણધર્મ છે એવું ગ્રહણ ગુણવાળું તે છે. એટલે કે તે સડવું, પડવું વગેરે ધર્મવાળું છે. આ પ્રકારનું પુતલાસ્તિકાયનું સ્વરૂપ કહ્યું છે. જે સૂ. ૧ / શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૬૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયોને અર્થોકો ઔર ઈન્દ્રિય સંબંધી પદાર્થોના નિરૂપણ આ પ્રકારે પાંચ અતિકાનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે સૂત્રકાર જીવાસ્તિકાય સાથે સંબંધ ધરાવતી કેટલીક વાતોનું આ અધ્યયનની સમાપ્તિ સુધી પ્રતિપાદન કરશે. તેમાંથી પહેલાં તે સૂત્રકાર ગતિભેદનું કથન કરે છે. ટીકાર્થ–“વે એ પત્તા ” ઇત્યાદિ– ગમનક્રિયાનું નામ ગતિ છે. અથવા જે જીવ દ્વારા પ્રાપ્ત કરાય છે તે ગતિ છે, એવી તે ગતિ ક્ષેત્રવિશેષ રૂપ હોય છે. અથવા જે કમ પુદ્ગલેની પ્રાપ્તિને કારણે જીવનું ગમન થાય છે તે ગતિ છે. એવી તે ગતિ નામકર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ હોય છે. અથવા નામકર્મની ઉત્તરપ્રકૃતિ રૂ૫ ગતિ દ્વારા જીવની જે અવસ્થા કરાય છે, તે ગતિ છે. જીવની એવી અવસ્થાઓ ( ગતિએ) પાંચ કહી છે–(૧) નિયગતિ, (૨) તિચગતિ, (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિ અને (૫) સિદ્ધગતિ. જીવનું નરકમાં ગમન થવું તેનું નામ નિરયગતિ છે. નિય ક્ષેત્રવિશેષ રૂપ છે. તે ક્ષેત્રવિશેષમાં ગમન કરાવનારી જે ગતિ છે તેને નિરયગતિ કહે છે. અથવા તે ક્ષેત્રવિશેષ રૂપ નિરયને પ્રાપ્ત કરાવનારી જે ગતિ છે તેનું નામ નિરયગતિ છે. તિયામાં જે ગમન થાય છે તેનું નામ તિર્યંચગતિ છે. અથવા તિય ક્ષેત્રરૂપ જે ગતિ છે તેને તિર્યગૂગતિ કહે છે. અથવા તિર્યંચ દશાને પ્રાપ્ત કરાવનારી જે ગતિ છે તેને તિર્યા ચગતિ કહે છે. એ જ પ્રકારનું કથન મનુષ્યગતિ અને દેવગતિ વિષે પણ સમજવું. સિદ્ધિમાં જે જાય છે તેનું નામ સિદ્ધિગતિ છે. અથવા સિદ્ધિરૂપ જે ગતિ છે તેનું નામ સિદ્ધિગતિ છે. અહીં નામકર્મની પ્રકૃતિને સદ્ભાવ હેત નથી. સૂ. ૨ છે આગલા સૂત્રમાં સિદ્ધિગતિને ઉલ્લેખ થયે છે. ઈન્દ્રિયાર્થી અને કપા. ના ત્યાગપૂર્વક મુંડિત થઈને શ્રમણ પર્યાય અંગીકાર કરવાથી તેની પ્રાપ્તિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૬૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેથી હવે સૂત્રકાર ઈન્દ્રિયાનું અને ઈન્દ્રિય કષાયથી રહિત થવા રૂપ મુંડિત અવસ્થા ધારણ કરનાર વ્યક્તિએનું કથન કરે છે. ટીકા–“ર ફંટિયા પura” ઈત્યાદિ– ઈન્દ્રિયના વિષયરૂપ અર્થ પાંચ કહ્યા છે –(૧) શ્રોત્રેન્દ્રિયાર્થ, (૨) નેગેન્દ્રિયાર્થ, (૩) ઘ્રાણેન્દ્રિયાર્થ, (૪) રસનેન્દ્રિયાઈ અને (૫) સ્પર્શેન્દ્રિયાથ. ઈન્દ્રનું જે ચિહ્ન છે તે ઇન્દ્રિય છે. ઈન્દ્ર શબ્દ દ્વારા અહીં આત્મા પ્રહણ થયે છે, કારણ કે સર્વવિષયની ઉપલબ્ધિ અને અનેક ભેગ રૂપ પરઐશ્વર્યાને અનુભવ તે કરે છે, તેની જીવન પ્રાપ્તિ કરાવનાર જે બાહ્ય સાધન છે તેને ઈન્દ્રિયો કહે છે. અથવા તે જીવ રૂ૫ ઈદ્રથી જે દષ્ટ છે, સુષ્ટ છે, જષ્ટ છે, દત્ત છે, અથવા દુર્જાય છે, તે ઈન્દ્રિય છે. એવી ઇન્દ્રિયે શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ છે. તે શ્રોત્રાદિક ઈન્દ્રિયે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. તેમાંથી નામ અને સ્થાપના રૂપ ઈન્દ્રિય સુગમ હોવાથી અહીં તેમનું વધુ વિવેચન કર્યું નથી. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ નામના બે ભેદ કહ્યા છે. નિવૃત્તિ એટલે આકાર તે નિવૃત્તિરૂપ ઈન્દ્રિયના પણ બાહ્ય અને આભ્યન્તરના ભેદથી બે પ્રકાર કહ્યા છે. બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિય અનેક પ્રકારની છે અને આભ્યન્તર નિવૃત્તિ અનુક્રમે શ્રોત્રેન્દ્રિયથી લઈએ તે કદમ્બપુષ્પ, ધાન્યમસુર, અતિમુક્તક પુષ્પ ચન્દ્રિકા, યુરપ્ર (અ) અને વિવિધ સંસ્થાનવાળી છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયની આવ્યન્તર નિવૃત્તિ (આકાર) કદમ્બપુષ્પ સમાન છે, આંખની આભ્યન્તર નિવૃત્તિ મસૂરની દાળ સમાન છે, નાકની આભ્યન્તર નિવૃત્તિ અતિમુકતક પુષ્પચન્દ્રિકા સમાન છે, જીભની આભ્યન્તર નિવૃત્તિ અસ્ત્રા સમાન છે, અને સ્પર્શેન્દ્રિયની આભ્યન્તર નિવૃત્તિ અનિયમિત આકારવાળી છે. વિષયને ગ્રહણ કરવાની શકિત રૂપ ઉપકરણ ઇન્દ્રિય હોય છે. તે છેલ્વનું છેદન કરવામાં તલવારની ધારસમાન હોય છે. એટલે કે જેમ ધાર વિનાની તલવાર-બૂઠી તલવાર છેદવા ચોગ્ય પદાર્થને દવામાં અસમર્થ નિવડે છે, એ જ પ્રમાણે ઉપકરણ ઇન્દ્રિયને અભાવ હોય ત્યારે નિવૃત્તિને સદભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરી શકતી નથી. તે ઉપકરણ ઈન્દ્રિયના બે ભેદ છે– (૧) ભાવેન્દ્રિય લબ્ધિ અને (૨) ભાવેન્દ્રિય ઉપગ. તેમાંથી જે લબ્ધિરૂપ ભાવેન્દ્રિય છે તે તદાવરણ પશમ રૂપ હોય છે અને ઉપગ રૂપ જે ભાવેન્દ્રિય હોય છે તે પિતાના વિષયમાં વ્યાપાર ( પ્રવૃત્તિ) રૂપ હોય છે. કહ્યું પણ છે કેઃ હું કીયો ઘોયરુઢિ' ઈત્યાદિ – આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે –“રૂજ્ય બ્રિજ યુનિયન રૂઝ દBવિસ્થાત્ વા વિ૬” આ વ્યુત્પત્તિ અનુસાર ઈન્દ્રનું ચિહ્ન હોવાથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૬૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ અથવા ઈન્દ્રના દ્વારા દુષ્ટ આદિ હોવાથી શ્રોત્રાદિકને ઇન્દ્રિયો કહેવામાં આવેલ છે. “ રૂરિ મૈ ” ના અનુસાર “સુ” ધાતુમાંથી ઈન્દ્ર બન્યું છે. સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણને અભાવ થઈ જાય ત્યારે આત્મા સમસ્ત પદાર્થોને જ્ઞાતા (દા) બની જાય છેએ બની જવું એજ આત્માનું પરમેશ્વય છે. એવા પરઐશ્વર્યવાળે આ આત્મા જ હોઈ શકે છે–બીજું દ્રવ્ય હઈ શકતું નથી તેથી તે ઈદ્રની જેમ પરમેશ્વર્ય સંપન્ન હોઈ શકવાને કારણે તેને ઈન્દ્ર કહ્યો છે. આ ઈન્દ્રનું જ તે ચિહ્ન છે. આ ઈન્દ્રિય રૂપ ચિહ્ન વડે જ આત્માને (જીવને ) ઓળખી શકાય છે. અહીં જ્ઞાનેન્દ્રિયોની જ વાત ચાલી રહી છે અહી શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયે કહી છે, અને છટ્વસ્થ છે તેમની સહાયતાથી જ તેમના વિષયોને (તે પાંચે ઈન્દ્રિયોના વિષયોને) જાણી શકે છે થા–૨૩ જો કે અન્ય સિદ્ધાન્તકારોએ તે સિવાયની વાક્ પાણિ) (હાથ) પગ, પાયુ (મલદ્વાર) અને ઉપસ્થના ભેદથી બીજી પણ પાંચ ઇન્દ્રિયો કહી છે, પરન્તુ તેઓ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી થતી નથી, તે કારણે અહીં તેમની વાત કરી નથી. તેમને કર્મેન્દ્રિય કહી શકાય છે, કારણ કે તે બેલવા, ચાલવા આદિ કાર્યોમાં કામ આવે છે. “રં નામોરિ” તે શ્રોત્રાદિક પાંચ ઈન્દ્રિયોને નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર વિભાગમાં વિભકત કરવા માં આવી છે, પરંતુ અહીં નામ ઈન્દ્રિય અને સ્થાપના ઈન્દ્રિયને અધિકાર ચાલી રહ્યો નથી, અહીં દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયને અધિકાર ચાલી રહ્યો છે, કારણ કે નામ ઈદ્રિય અને સ્થાપના ઈદ્રિય જ્ઞાનની સાધક હોતી નથી પરંતુ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય જ જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત બને છે. તેથી તે બે પ્રકારે જ જ્ઞાનેન્દ્રિય રૂપ છે. એટલે કે શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ જ્ઞાનેન્દ્રિ દ્વબેન્દ્રિય રૂપ પણ હેય છે અને ભાવેન્દ્રિય રૂપે પણ હોય છે. તેમની રચના - શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪ ૬૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ નું નામ નિવૃત્તિ છે. આ ઈનિદ્રયાકાર રચના પુલેમાં પણ થાય છે અને આત્મપ્રદેશોમાં પણ થાય છે. એટલે કે પુદ્ગલના પ્રદેશ પણ ઇન્દ્રિયાકાર રૂપે પરિણમે છે અને આત્મપ્રદેશે પણ ઈદ્રિયાકાર રૂપે પરિણમે છે. શ્રોત્રાદિક ઇન્દ્રિયેના આકારમાં જે પુદ્ગલના પ્રદેશે અને આત્માના પ્રદેશે પરિણમે છે, દ્રવ્યેન્દ્રિયરૂપ છે, અને પશમ વિશેષ દ્વારા ઉત્પન્ન થતું જે આત્માનું પરિણામ છે, તે જ્ઞાનદશન રૂપ ભાવેદ્રિય છે. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે-–(૧) નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ એટલે રચના. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એટલે ઇન્દ્રિયાકાર રચના. તે નિવૃત્તિના બે ભેદ છે– (૧) બાહ્ય અને આભ્યન્તર. બાહ્યનિવૃત્તિ દ્વારા ઈન્દ્રિયાકાર પુદ્રલરચના ગ્રહણ કરવી જોઈએ, જે કે પ્રતિનિયત ઈન્દ્રિય સંબંધી જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ સર્વાગી હોય છે, છતાં પણ અંગે પાંગ નામકરણના ઉદયથી જ્યાં પુદ્ગલ પ્રચયરૂપ જે દ્રવ્યેન્દ્રિયની રચના થાય છે, ત્યાંના આત્મા પ્રદેશમાં તે તે ઇન્દ્રિયના કાર્યો કરવાની ક્ષમતા હોય છે. ઉપકરણ એટલે ઉપકારનું પ્રયોજક સાધન, તે પણ બાહા અને આભ્યન્તરના ભેદથી બે પ્રકારનું છે. નેત્રન્દ્રિયમાં જે કૃષ્ણ શુકલ મંડળ છે, તે આભ્યન્તર ઉપકરણ છે અને જે અક્ષિપત્ર (પાંપણ) આદિ રૂપ ઉપકરણ છે, તે બાહા ઉપકરણ છે. એ જ વાત અહીં “વાd નિવૃત્તિ વિત્રા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. બાહ્યા નિવૃત્તિ ( બાહ્યકાર) અનેક પ્રકારની હોય છે, કારણ કે તે પ્રતિનિયત આકારવાની સંભવી શકતી નથી જેમકે માણસના કાન નેત્રેના બને પાશ્વભાગોમાં હોય છે. અને ઉપરીતન શ્રવણબની અપેક્ષાએ બને ભ્રમરો સમાન હોય છે. ઘેડાના બન્ને નેત્રે ઉપર તીક્ષણ અર્ધભાગ (બને કાન) હોય છે, ઈત્યાદિ પ્રકારે જાતિભેદ અનુસાર વિવિધ પ્રકારની ખાટ્ટા ઇન્દ્રિય નિવૃત્તિ હોય છે. પરંતુ સમસ્ત જીવમાં જે આભ્યન્તર નિવૃત્તિ હોય છે તે તે સમાન જ હે છે. સ્પર્શેન્દ્રિય નિવૃત્તિના તે બાહા અને આન્તરિક રૂપ બે ભેદ પડતાં જ નથી કારણ કે તે વિવિધ આકૃતિવાળી હોય છે. જે ૨ ! શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર ઈન્દ્રિયેના આભ્યન્તર સંસ્થાનનું કથન કરે છે– “g qવા” ઈત્યાદિ-શ્રોત્ર, ચક્ષુ, ઘાણ અને રસના ઈદ્રિનું સંસ્થાન અનુક્રમે કદમ્બ પુષ્પ જેવું, મસૂરની દાળ જેવું, અતિમુક્તક કુસુમના ચન્દ્રક જેવું અને સુરક (અસ્ત્રા) જેવું છે. સ્પશેન્દ્રિયનું સંસ્થાન નિયમિત નથી પણ વિવિધ આકારવાળું છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયને આકાર કદમ્બ પુષ્પ સમાન છે, ચક્ષુઈન્દ્રિયને આકાર મસૂરની દાળ સમાન છે, ધ્રાણેન્દ્રિયને આકાર અતિમુક્તક કુસુમના ચન્દ્રક સમાન છે, અને રસનેન્દ્રિયને આકાર અસ્ત્રા સમાન છે. ૩ વિષયTEMાફુ - ઈત્યાદિ–-દ્રવ્યેન્દ્રિયને જે ઉપકરણેન્દ્રિય રૂ૫ બીજે ભેદ છે તે વિષયને ગ્રહ કરવાના સામર્થ્ય રૂપ છે, તેથી તેને ઈન્દ્રિયાન્તર ૩૫-નિવૃત્તિ ઈન્દ્રિય કરતાં અન્ય ઈન્દ્રિય રૂપ કહેવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-કદમ્બ પુષ્પ આદિની આકૃતિ રૂપ જે માંગેલક છે, આ માંસલક રૂપ જે શ્રોત્ર આદિની આભ્યાર નિવૃત્તિ છે, તે આભ્યન્તર નિવૃત્તિની વિષયકને ગ્રહણ કરવાની જે શકિત છે, તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, કારણ કે વિષય ગ્રહણ કરવાના સામર્થ્ય રૂપ જે ઉપકરણેન્દ્રિય છે તેને નાશ થાય તે નિવૃત્તિને સદૂભાવ હોવા છતાં પણ એટલે કે બ ા અને આભ્યન્તરને સદૂભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષયને ગ્રહણ કરતી નથી. જેમ તલવારની ધાર બૂઠી થઈ ગઈ હોય તે તલવાર કઈ પણ વસ્તુનું છેદન કરી શકતી નથી, એ જ પ્રમાણે ઉપકરણે. ન્દ્રિયને નાશ થવાથી ઈન્દ્રિય પણ વિષયને ગ્રહણ કરી શકતી નથી. કે ૪ હવે સૂત્રકાર ભાવેન્દ્રિયની પ્રરૂપણ કરે છે. “ઢgવો” ઈત્યાદિ આ ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગના ભેદથી બે પ્રકારની કહી છે. મતિજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અચક્ષુ દર્શનાવરને પશમ થવાથી આત્મામાં જે જ્ઞાન અને દર્શન રૂ૫ શક્તિ ઉત્પન્ન થાય છે, તેનું નામ લબ્ધિ ઈન્દ્રિય છે. તે લબ્ધિ ઇન્દ્રિયને સદૂભાવ આત્માના સઘળા પ્રદેશમાં હોય છે. કારણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ કે યેાપશમ સર્વાંગીડાય છે. તથા લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ આ ત્રણેના સદૂભાવ હૈાય ત્યારે વિષયેામાં જે પ્રવૃત્તિ થાય છે, તે ઉપયેગેન્દ્રિય રૂપ છે. અહીં કેાઈ એવી આશંકા કરી શકે છે કે ઉપયેગ ઇન્દ્રિય નથી, પણ ઈન્દ્રિયનુ ફૂલ છે, છતાં તેને ઇન્દ્રિય રૂપ કેવી રીતે કહે છે ? તે તેની શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય છે—જો કે ઉપયાગ ઇન્દ્રિયનુ' કાય છે, પરન્તુ અહીં કામાં કારણનુ આરાપણું કરીને ઉપયેગને પણ ઇન્દ્રિય કહેવામાં આવેલ છે અથવા ઇન્દ્રિયને મુખ્ય અર્થ ( વિષય ) ઉપયાગ છે, તેથી ઉપચાગને ઇન્દ્રિય કહેવામાં આવેલ છે. ! પુ ! “ નો અવિસય ” ઈત્યાદિ—શ્રોત્રેન્દ્રિય આદિની પાતપાતાના વિષયને એટલે કે શબ્દાદિ કાને ગ્રહણ કરવા રૂપ જે પ્રવૃત્તિ છે, એ જ ઉપયેગ છે. અને તે ઉપયેગ જ ઉપયેગેન્દ્રિય રૂપ છે એવા તે ઉપયોગ એક સમયમાં ઇન્દ્રિય વડે જ થાય છે. !! ૬ ।। 66 નિ'ોિમૈયા ” ઈત્યાદિ—આ કારણે સમસ્ત જીવેા એક ઇન્દ્રિયવાળા જ હાય છે. શકા — જો સમસ્ત જીવે એક ઇન્દ્રિયવાળા હાય, તે જીવેના એકે ન્દ્રિય, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય રૂપ ભેદે શા માટે પાડયા છે ? ઉત્તર—આજે ભેદ પડવામાં આવ્યા છે. તે નિવૃત્તિ ઉપકરણ અને લબ્ધિ, આ ઈન્દ્રિયાથી ભિન્ન જે ઇન્દ્રિયે! કહી છે તેમને આધારે જ પાડવામાં આવેલ છે અથવા લબ્ધિીન્દ્રિય રૂપ લાવેન્દ્રિયની અપેક્ષાએ સમસ્ત જીવ પચેન્દ્રિય હાય છે. ! ૭ ! સમસ્ત જીવે. પૉંચેન્દ્રિય કેવી રીતે હાય છે ? આ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. “ નં હિ '' ઈત્યાદિ—બકુલવૃક્ષ આદિ જે વનસ્પતિ વિશેષ છે તેમનામાં સ્પર્શેન્દ્રિય સિવાયની ઇન્દ્રિયાના સદ્ભાવ એવામાં આવે છે તે કારણે એવું માની શકાય છે કે બકુલ આફ્રિકામાં પણ તદાવરણીય કર્મોના ક્ષયાપશમ સભવિત છે. જો આ વાત અસવિત હોત તેા બકુલવૃક્ષને અતિ સુગન્ધીદાર ગન્ધાદક છાંટવાથી, તિલકવૃક્ષને કોઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૭૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ કોઈ કામિનીના કટાક્ષ વિક્ષેપ સ'ભળાવવાથી અને વિર'વૃક્ષને પચમ સ્વરના સૂરનું શ્રવણુ કર વવાથી પુષ્પપક્ષત્ર આદિ જે આવવા માંડે છે, તે આવવાનું સભવી શકત નહી, । ૮ । શકા—જો અકુલ આદિને અહીં પંચેન્દ્રિય રૂપ બતાવવામાં આવેલ છે, તે તેમનામાં પચેન્દ્રિયત્વ રૂપે વ્યવહાર કેમ થતા નથી. શા માટે તેમને એકેન્દ્રિય રૂપે માનવામાં આવે છે ? આ શંકાના સમાધાન માટે એવુ કહ્યું છે કે “ 'વિચિનવસો ’ ઈત્યાદિ-કુલ, ચ’પક આદિ વૃક્ષે સર્વ વિષયના ઉપલ ́ભક હોવાથી તેમને મનુષ્યની જેમ અહી પંચેન્દ્રિય રૂપ ખતાન્યા છે. છતાં પણ ખાદ્યેન્દ્રિયના અભાવે કરીને તેમને એકેન્દ્રિય રૂપ જ ગણવામાં આવે છે—પચેન્દ્રિય રૂપ ગણાતાં નથી. ૫ ૯ ૫ આ પ્રકારના ઇન્દ્રિયાના જે અથ ( વિષય ) છે, તેમને ઇન્દ્રિયાથ' કહે *૧૦-૨૪ છે, એવાં તે ઇન્દ્રિયાŕ શબ્દાદિ રૂપ પાંચ પ્રકારના હોય છે. જેના દ્વારા સભળાય છે તે ઇન્દ્રિયને શ્રોત્રેન્દ્રિય કહે છે. તે ઇન્દ્રિયના વિષય શબ્દ છે. અહીં' ‘યાવત્' પદ વડે ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયા, રસનેન્દ્રિયા અને સ્પર્શેન્દ્રિયાથ ગ્રહણ કરવા જોઇએ. ચક્ષુઇન્દ્રિયના વિષય રૂપ છે, પ્રાણેન્દ્રિયને વિષય ગન્ધ છે, રસનાઇન્દ્રિયને વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શે છે. દૂર કરવું તેનું નામ “ મુડ ” છે. તે મુડ ( મુડન ) એ પ્રકારનું છે.—(૧) દ્રવ્યની અપેક્ષાએ મુંડન અને (૨) ભાવની અપેક્ષાએ મુડન, મસ્તકના કેશનું' લુંચન આદિ કરવુ તેનું નામ દ્રવ્યની અપેક્ષાએ મુંડન છે. તથા મનથી ઇન્દ્રિયાના વિષયામાં રાગદ્વેષ કરવાના અથવા કષાય કરવાના ત્યાગ કરવા તેનું નામ ભાવની અપેક્ષાએ મુડન છે. આ દ્રવ્ય અને ભાવ રૂપ મુંડ નના સ'ખ'ધથી પુરુષ પણ મુ`ડિત થાય છે. તે મુડ ( મુતિ ) ના પાંચ પ્રકાર કહ્યા છે—(૧) શ્રોત્રેન્દ્રિય મુંડ, (૨) ચક્ષુરિન્દ્રિય મુંડ, (૩) ઘ્રાણેન્દ્રિય કુંડ, (૪) રસનેન્દ્રિય સુ'ડ અને (૫) સ્પર્શેન્દ્રિય મુ`ડ. જે શ્રોત્રેન્દ્રિયમાં મુંડ અથવા શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મુંડ અથવા શ્રોત્રેન્દ્રિયના વિષય રૂપ શબ્દમાં રાગદ્વેષથી રહિત હોય છે તેને શ્રોત્રેન્દ્રિય મુડ કહે છે. એ જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય મુડ આદિ વિષે પણ સમજવું', ખીજી રીતે પણ પાંચ પ્રકારના મુંડ કહ્યા છે—(૧) ક્રોધમુડ, (૨) માનમુંડ, (૩) માયામુંડ, (૪) લાભમુડ અને (૫) શિરમુડ. જે માણસ ક્રોધને દૂર કરે છે-કોષના ત્યાગ કરે છે તેને કોધમુંડ કહે છે. એ જ પ્રમાણે માનમુડ સાદિ વિષે પણ સમજવુ, " સૂ, ૩ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ७२ Page #89 -------------------------------------------------------------------------- ________________ બાદર જીવવિશેષકા નિરૂપણ આ મુંડિત અવસ્થાને સદ્ભાવ બાદર છવ વિશેષમાં હોય છે. તેથી હવે સૂત્રકાર બાદર છવ વિશેષનું કથન કરે છે. “ સોનં ૨ વાયરા વળત્તા” ઈત્યાદિટીકાથ–અધોકમાં નીચે પ્રમાણે પાંચ બાર જ હોય છે-(૧) પૃથ્વીકાયિક (૨) અપ્રકાયિક, (૩) વાયુકાયિક, (૪) વનસ્પતિકાયિક અને (૫ ઉદાર શૂલ ત્રસ પ્રાણી, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ ત્રસ હોય છે, તેથી સ્થૂલ ત્રસ પ્રાણુને “ઉદાર ” વિશેષણ લગાડવામાં આવ્યું છે. આ ઉદારતા એકેન્દ્રિયની અપેક્ષાએ સમજવી જોઈએ. ઉMલેકમાં પણ એ જ પ્રકારના પાંચ બાદ છે. અધેલક અને ઉદ્ઘલેકમાં તૈજસ બાદર નથી. શકા–અલોકમાં અને ઉર્વકપાટ કયમાં પણ તૈજસ બાદરને સભાવ હોય છે, છતાં આપ શા કારણે એવું કહે છે કે ઉર્વલક અને અધલેકમાં તેજસ બાદરનો સદૂભાવ નથી ? ઉત્તર–શે કે તેમનું ત્યાં અસ્તિત્વ છે ખરું, પણ તેઓ ત્યાં ઘણું જ અલ્પ પ્રમાણમાં છે, તેથી અહીં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. તથા જે ઉકપાટદ્વયમાં તિજસ બાદર કહ્યા છે, તેઓ પણ ઉત્પસ્યમાન હોવાથી ઉત્પત્તિ સ્થાનમાં આશ્રિત હેવા રૂપે વિવક્ષિત થયા નથી. તિર્યલેકમાં પણ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પયતના પાંચ પ્રકારના ખાદર જીવો છે. એકેન્દ્રિય જાતિ નામકર્મના ઉદયથી અને તદાવરણ (તેનું આવરણ કરનાર) ક્ષયપશમથી જેમને એક સ્પર્શેન્દ્રિયને જ સદ્દભાવ હોય છે, તેમને એકેન્દ્રિય જી કહે છે.. પૃથ્વીકાય આદિ છેને એકેન્દ્રિય કહે છે. એ જ પ્રમાણે દ્વીન્દ્રિય આદિ કોના વિષયમાં પણ સમજવું. એકેનિદ્રયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવોમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તરમાં ઇન્દ્રિયની વિશેષતા અને જાતિનામકર્મની વિશેષતાનું કથન થવું જોઈએ. હવે સૂત્રકાર જુદી જુદી ત્રણ રીતે એકેન્દ્રિના પાંચ પ્રકારનું કથન કરે છે. “વિફા” ઈત્યાદિ બાદર તેજસ્કાયિક જીવ પાંચ પ્રકારના કહ્યા છે–(૧) અંગાર, (૨) જવાળા, (૩) મુમ્ર, (૪) અચિં અને (૫) અલાત. અંગાર એટલે દેવતાને અંગારે. જે અતિશિખા છિન્ન મૂળવાળી હોય છે તેને જવાલા કહે છે, જેના ઉપર રાખ બાઝી ગઈ હોય એવા અગ્નિ. કણને-અંગારાને “મુમુર” કહે છે જે અગ્નિશિખા અછિન્ન મૂળવાળી હોય છે તેને અર્ચિ” કહે છે. અર્ધ દગ્ધ કાણ આદિ રૂપ જે અગ્નિ છે તેને અલાત” કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૭૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ બાદર વાયુાયિક પાંચ પ્રકારના કહ્યા છે—(૧) પ્રાચીનવાત, (૨) પ્રનીચીનવાત, (૩) દક્ષિણવાત, (૪) ઉીચીનવાત અને (૫) વિદિગ્ધાત. પૂર્વ દિશાના વાયુને પ્રાચીનવાત કહે છે, પશ્ચિમ દિશાના વાયુને પ્રતિ ચીનવાત કહે છે, દક્ષિણ દિશાના વાયુને દક્ષિજીવાત કહે છે, ઉત્તર દિશાના વાયુને ઉઢીચીનવાત કહે છે, અને એ સિવાયની દિશાઓના વાયુને વિદિગ્ધાત કહે છે. અચિત્ત વાયુકાયિકના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે—(૧) આક્રાન્ત, (૨) માત્ત, (૩) પીડિત, (૪) શરીરાનુગત અને (૫) સમ્મષ્ટિમ ચરણ દિ દ્વારા આક્રાન્ત થતી વખતે ભૂતલ આદિમાંથી જે વાયુ નીકળે છે તેને આકા ન્તવાયુ કહે છે. શખ આદિને વગાડતી વખતે જે વાયુ છૂટે છે તેનુ નામ માતવાયુ છે. ભીના વજ્રને જ્યારે ફફડાવવામાં આવે છે, ત્યારે જે વાયુ નીકળે છે તેને પીડિતવાયુ કહે છે. શરીરમાંથી ઉચ્છ્વાસ વખતે, વાછૂટ વખતે અને શબ્દના ઉચ્ચારણુ વખતે જે વાયુ નીકળે છે તેને શરીરાનુગત વાયુ કહે છે. પ’ખા આઢિથી જનિત વાયુને સમૂચ્છમવાત કહે છે. આ આક્રાન્ત આદિ વાત પહેલાં અચેતન હોય છે, પણ ત્યારબાદ સચેતન પશુ થઇ જાય છે. ૫ સૂ. ૪ ॥ સચેતન બાયુકા વિશેષ પ્રકારસે નિરૂપણ કરનેવાલે નિગ્રન્થકા નિરૂપણ પહેલાં પંચેન્દ્રિયનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું. હવે પંચેન્દ્રિય વિશેષરૂપ જે નિથા છે તેમનુ સૂત્રકાર નિરૂપણ કરે છે. તે નિગ્રંથે જ સચેતન અચેતન જે વાયુ કહ્યા છે, તેનું યથાર્થ રૂપે રક્ષણ કરે છે. આ પ્રકારના સંબધને અનુલક્ષીને વાયુકાયિકાના પ્રકારાનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર નિગ્ર ́થેનું નિરૂપશુ કરે છે. “ત્ર તિળયા છત્તા ” ઈત્યાદિ— ટીકા-નિગ્રંથાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) પુલાક, (૨) ખકુશ, (૩) કુશીલ, (૪) નિ ંથ અને (૫) રનાત. ચેખાના કણાથી રહિત જે પરાળ હેાય છે તેને પુલાક કહે છે. તેના જેવા ચારિત્રથી યુક્ત જે સાધુ હાય છે તેને પણ પુલાક કહેવાય છે એટલે કે તપ અને શ્રુતની આરાધનાથી ઉત્પન્ન થયેલી અને સંઘાદિના રક્ષણનુ પ્રયાજન ઉર્દૂભવે ત્યારે સૈન્યયુક્ત ચક્રવર્તી આદિના વિનાશ કરવાને સમ રા-૨૧ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ७४ Page #91 -------------------------------------------------------------------------- ________________ એવી લબ્ધિની પ્રાપ્તિ વડે, અથવા જ્ઞાનાદિકમાં અતિચારનુ` આસેવન કરવાથી સકલ સયમ રૂપ સાર ઝરી જવાને કારણે પાળની જેમ સારરહિત હાય છે, એવા સાધુને પુલાક કહે છે. કહ્યું પણ છે કે “ जिनप्रणीतादागमात् सदैवा प्रतिपातिनो ज्ञानानुसारेण क्रियानुष्ठायिनो लब्धिमुपजीवन्तो निर्मन्थो पुलाका મન્તિ ” જે સાધુ સદા જિનપ્રણીત આગમ અનુસાર પેાતાની ક્રિયાઓ કરે છે, અને તેના પ્રત્યે જે શ્રદ્ધાવાળા હોય છે, અને જે લબ્ધિવાળા હાય છે, તે સાધુને પુલાકમુનિ કહે છે. તે પુલાકના લબ્ધપુલાક અને આસેનના પુલા ના ભેદથી એ પ્રકારના હાય છે. જે સાધુ શરીર અને ઉપકરણને વિભૂષિત કરવાને કારણે શખલ ( દૂષિત ) ચારિત્રવાળા હોય છે અને તે કારણે જેના સયમ અકુશ હાય છે-અતિચાર સહિત ડાય છે, એવા સાધુને અકુશ કહે છે. ખકુશના એ પ્રકાર પડે છે— (૧) શરીર અકુશ અને (૨) ઉપકરણ ખકુશ. જે સાધુ હાથ, પગ આદિનું વારંવાર પ્રક્ષાલન કરે છે, અને આંખ, કાન આદિના મેલ વારવાર કાઢયા કરે છે-આ બધુ' શરીર સૌદર્ય નિમિત્તે કરનાર સાધુને શરીર અકુશ કહે છે. જે સાધુ અકાળે ચાલપટ્ટક આદિનું પ્રક્ષાલન કરીને અને પાત્રાર્દિકને તેલ અથવા વાર્નિશ આદિ વડે મુલાયમ અને ચળકતાં કરીને સૌદર્યને નિમિત્તે ધારણ કરે છે, તે સાધુને ઉપકરણ અકુશ કહે છે. આ બન્ને પ્રકારના સાધુએ વજ્રપાત્રાદિ રૂપ ઋદ્ધિની અને આ ગુસ ́પન્ન વિશિષ્ટ સાધુજન છે. ” આ પ્રકારની ખ્યાતિની કામનાવાળા હાય છે. ' સાત ગૌરવયુક્ત હોવાને કારણે રાતિદનની અનુષ્ઠેય ક્રિયાઓમાં તે ઉપયેગપૂર્વક પ્રવૃત્તિ કરનારા હાતા નથી. જાંઘ આદિપુર તેલનુ માલિશ કરવાથી અને સ્નિગ્ધ શરીરાદિ રાખવાને કારણે તેમના શિષ્ય પરિવાર પશુ અસયમયુક્ત હોય છે. તથા સમસ્ત રૂપે સંયમનુ' છેદન કરનારા અથવા દેશ રૂપે સયમનુ' છેદન કરનારા જે અતિચાર છે તેમનુ તેએ સેવન કરતા ડાય છે તેથી તેમના સત્યમ અતિચારયુક્ત હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૭૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરગુણોના પ્રતિસેવનથી અથવા સંજવલન કષાયને ઉદયથી દૂષિત થવાને કારણે જેના ૧૮૦૦૦ શીલના ભેદ કુત્સિત થયેલા છે, એવા સાધુને કુશીલ કહે છે. તેના બે ભેદ કહ્યા છે–(૧) પ્રતિસેવનાકુશીલ અને (૨) કષાય કુશીલ. જે સાધુ અનિયત ઈન્દ્રિયવાળે (ઇન્દ્રિયો પર કાબૂ રાખવાને અસમર્થ) હોવાને કારણે પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, તપ, પ્રતિમા અને અભિગ્રહ આદિ રૂપ ઉત્તરગુણેમાં કોઈપણ પ્રકારે વધુ એછી વિરાધના કરતે હેવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે સાધુને પ્રતિસેવનાકુશીલ કહે છે. સંયત હોવા છતાં પણ જેમનામાં સંજવલન કષાયને વધુ ઓછો ઉદય હોય છે, એવા સાધુઓને કષાય કુશીલ કહે છે. જે સાધુ મોહનીય રૂ૫ ગ્રન્થ (બધન) થી મુક્ત હોય છે, તેને નિગ્રંથ કહે છે. તે નિગ્રંથના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે –(૧) ક્ષીણકષાય અને (૨) ઉપશાન્ત મહ. શુકલધ્યાન રૂપ જલ વડે જેનો ઘાતિયા કર્મરૂપ મળ (મેલ) દેવાઈ જવાને કારણે જે સાધુ સ્નાત મનુષ્યના જે બની ગયે હોય છે તેને નાતક કહે છે. અથવા જેનામાં સર્વજ્ઞતા પ્રકટ થઈ ચુકી છે તે સ્નાતક છે. તે સનાતકના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે (૧) સગ કેવલી, (૨) અગ કેવલી આ સમરત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે –અહીં નિગ્રંથના તરતમ રૂપે પ્રકટ થનારા ભાવની અપેક્ષાએ પાંચ પ્રકાર કહ્યાં છે. મૂળગુણે અને ઉત્તરગુણોમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કરવા છતાં પણ વીતરાગ પ્રણીત આગમમાં સદા સ્થિર રહેનાર સાધુને અહી પુલાક નિગ્રંથ કહ્યો છે. પુલાક એટલે પરાળ, પરાળ જેમ સારભાગ રહિત હોય છે, એ જ પ્રમાણે આ પુલાક નિગ્રંથ પણ સારરહિત હોય છે, કારણ કે તેઓ ઉત્તરગુણેનું સંપૂર્ણ રીતે પાલન કરતા નથી એટલું જ નહિ પણ મૂળગુણોમાં પણ પૂર્ણતા પ્રાપ્ત કરતા નથી. જેઓ વ્રતનું સંપૂર્ણતઃ પાલન કરે છે, પરંતુ શરીર અને ઉપકરણને સંસ્કારિત કરતાં રહે છે, ઋદ્ધિ અને યશની અભિલાષા સેવે છે, પરિવારથી વીંટળાયેલા રહે છે, અને મેહજન્ય દોષથી યુક્ત હોય છે, એવા સાધુઓને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૭ ૬ Page #93 -------------------------------------------------------------------------- ________________ બકુશ કહે છે. કુશીલ નિર્ચ થના બે પ્રકાર કહ્યા છે--(૧) પ્રતિસેવનાશીલ અને (૨) કષાયકુશીલ. જેમને પરિગ્રહ પ્રત્યે આસક્તિ નથી, જેઓ મૂળગુણે અને ઉત્તરગુણાનું પાલન કરે છે, છતાં પણ જેએ કયારેક ઉત્તરગુણેની વિરાધના કરી નાખે છે, એવા સાધુઓને પ્રતિસેવનાકુશીલ કહે છે. જે સાધુઓ અન્ય કષા પર વિજય પ્રાપ્ત કરવા છતાં સંજવલન કષાયને આધીન રહે છે, તે સાધુઓને કષાય કુશીલ કહે છે. જેમણે રાગદ્વેષને અભાવ કરી નાખે છે અને અન્તમુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમને નિગ્રંથ કહે છે. જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે એવા નિગ્રંથને સ્નાતક કહે છે. નિગ્રંથના ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે પ્રત્યેક ભેદના જે પાંચ પાંચ ઉપભેદે પડે છે તેનું કથન કરે છે. “gછા વિરે” ઈત્યાદિ મુલાકના આસેવનાપુલાક અને લબ્ધિપુલાક નામના બે ભેદ કહ્યા છે. તેમાંથી જે આવનપુલાક છે તેમાંથી જ્ઞાન પુલાક આદિ પાંચ ભેદ કહ્યા છે. જે ખલનામિલિત આદિ આચારે વડે જ્ઞાનને આશ્રિત કરીને આત્માને અસાર કરે છે, તે સાધુને જ્ઞાન પુલાક કહે છે. (૨) કુદષ્ટિના સંસ્તવ આદિ વડે જે દશનને નિસ્સર કરે છે, તેને દર્શન પુલાક કહે છે. (૩) મૂલગુણે અને ઉત્તર ગુણોની જે પ્રતિસેવના કરે છે તેને ચરણપુલાક કહે છે. (૨) રજોહરણ, મુહ પત્તિ આદિ રૂપ સાધુઓના જે લિંગ છે, તેના કરતાં અધિક લિંગને ધારણ કરનાર સાધુને લિંગ પુલાક કહે છે. (૫) જે સાધુ થડા થોડા પ્રમાદી બની ગયો હોય છે તેને અથવા જે મનથી અક૯યને ગ્રહણ કરે છે તેને યથાસૂમ પુલાક કહે છે. લબ્ધિપુલાક એક જ પ્રકાર હોય છે તેથી અહીં તેનું વિવેચન કર્યું નથી. હવે સૂત્રકાર બકુશના ભેદનું નિરૂપણ કરે છે. બકુશના મુખ્ય બે ભેદ કહ્યા છે—(૧) શરીર બકુશ અને (૨) ઉપકરણ બકુશ. બકુશના નીચે પ્રમાણે પાંચ ભેદ પણ પડે છે–(૧) આભગ બકશ–જે સાધુ વિચારપૂર્વક શરીર અને ઉપકરણની વિભૂષા કરે છે તેને આગ બકુશ કહે છે. (૨) વિના વિચારે જ સહસા શરીર અને ઉપકરણની વિભૂષા કરનાર સાધુને અનાગ બકુશ કહે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ७७ Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. (૩) જે ગુપ્ત રૂપે શરીરાદિકાની વિભૂષા કરે છે તેને સવ્રત અકુશ કહે છે. (૪) જે પ્રકટ રીતે શરીરાદિકાની વિભૂષા કરે છે તેને અસ્તૃત અકુશ કહે છે. સંવૃતત્વ અને અસંવૃતત્વ મૂલગુણ અને ઉત્તરગુણ્ણાને આશ્રિત સમજવું. (૫) જે સાધુ થેાડા થાડા પ્રમાદી થઈ ગયેા હાય છે તેને અથવા જે સાધુ નેત્ર આદિના મેલનું અનયન કરે છે તેને યથાસૂક્ષ્મખકુશ કહે છે. સુશીલના પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ નામના બે ભેદનુ પ્રતિપાદન તા આગળ કરવામાં આવ્યું છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ સ્માદિ પાંચ ભેદ પડે છે. જે સાધુ જ્ઞાનસપન્ન હેાવા છતાં પણ પિંડવિશુદ્ધિ આદિમાં સ્ખલનાપૂર્ણાંક પિંડાદિકનું પ્રતિસેવન કરે છે, તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેથી એવા સાધુને જ્ઞાનકુશીલ કહે છે. એ જ પ્રમાણે દશ નકુશીલ, ચારિત્રપુશીલ અને લિંગકુશીલ વિષે પણ સમજવું. લિંગને ( સાધુવેષને ) ધારણુ કરવા છતાં તેને પેતાના નિર્વાહનું સાધન માનતા સાધુને લિંગકુશીલ કહે છે. પેાતાની તપસ્યાની લેાકેા દ્વારા પ્રશંસા થતી જોઇને હુ પામતા સાધુને સૂમકુશીલ કહે છે. કષાય કુશીલના પશુ એવા જ પાંચ પ્રકાર કહ્યા છે. (૧) જે ધાદિથી યુક્ત થઇને વિધ દિજ્ઞાનને પ્રયુક્ત કરે છે તેને જ્ઞાનકુશીલ કહે છે. (ર) ક્રોધાદિક કષાયને અધીન થઈને જે નિઃશકિત આદિ દશના ચારની વિરાધના કરે છે તેને દનકુશીલ કહે છે. (૩) જે ક્રોધાદિકને આધીન થઈને કોઈને શાપ આપે છે તેને ચારિત્રકુશીલ કહે છે. (૪) ક્રોધાદિકને આધીન થઇને જે અન્યલિંગને ધારણ કરે છે તેને લિંગકુશીલ કડ઼ે છે. (પ) જે પોતાના મનમાં જ ક્રોધાદિક કષાયા કરે છે તેને યથાસૂક્ષ્મકુશીલ કહે છે. ક્ષીશુકષાય અને ઉપશાન્ત મેહ, આ બે ભેદેવાળા નિગ્રંથેાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પણ પડે છે-(૧) પ્રથમ સમય નિગ્રંથ-જે અન્તમુ દંત પ્રમાણવાળા નિથકાળના પ્રથમ સમયમાં રહે છે, તેને પ્રથમ સમયનિગ્ન થ કહે છે. (ર) અપ્રથમસમય નિગ્ર^થ-જે અન્તસુ દૂત પ્રમાણવાળા નિ થ ૧૦૨૬ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ७८ Page #95 -------------------------------------------------------------------------- ________________ કાળના પ્રથમ સમય સિવાયના સમયમાં રહે છે તેને અપ્રથમસમય નિગ્રંથ કહે છે. (૩) ચરમસમય નિર્ચ થ-જે અન્તર્મુહૂર્ત પ્રમાણવાળા નિગ્રંથકાળના ચરમ (અન્તિમ) સમયમાં રહે છે, તેને ચરમસમય નિચ કહે છે. (૪) અચરમ સમય નિગ્રંથ-જે ચરમ સમય કરતાં અન્ય સમયમાં શૈલેશી અવસ્થામાં ચરમ સમય પર્વતના સમયમાં રહે છે, તેને અચરમસમય નિગ્રંથ કહે છે. (૫) યથાસૂક્ષ્મ નિગ્રંથ-જે અન્તર્મુદ્દત પ્રમ ણવાળા નિગ્રંથકાળના પ્રથમ સમયથી લઈને શૈલેશી અવસ્થામાં ચરમ સમય પર્વતના બધા સમચોમાં રહે છે, તેને યથાસૂમ નિગ્રંથ કહે છે સંગ કેવલી અને અગકેવલી રૂપ બે ભેદવાળા જે સનાતક નિગ્રંથ છે તેમના અચ્છવી આદિ પાંચ પ્રકાર કહ્યા છે. કાયોગના નિરોધને કારણે જેમને શરીરને-કાયાના વ્યાપારને અભાવ હોય છે તે નિગ્રંથને અચ્છવિ કહે છે. અહીં એવું સમજવું જોઈએ કે અયોગ કેવલીના કાગને તે નિરોધ થઈ ગયેલું જ હોય છે, તેથી તેમનામાં અચ્છવિતા સુપષ્ટ જ છે. સંગ કેવલી પણ જ્યારે સૂકમ કાયના યોગથી બાદર કાયાગને નિરોધ કરે છે, ત્યારે તેમનામાં પણ અછવિતા જ હોય છે. નિરોધ આ પ્રમાણે થાય છે-ભગવાન સોગ કેવલી ભગ્રાહિ કર્મના ક્ષપણને માટે પરમ નિર્મળ અત્યન્ત અપ્રકલ્પ પરમનિજરાના કારણરૂપ ધ્યાન ધરવાની અભિલાષાવાળા થાય છે. ત્યારે તેઓ ગનિરોધને માટે ઉપકમ કરે છે. ત્યારે તે પહેલાં કાયગ દ્વારા બાદર મ ગને નિરોધ કરે છે, ત્યાર બાદ બાદર વાગ્યેગને નિરોધ કરે છે. ત્યાર બાદ સૂક્ષમ કાગ વડે આદર કાગને નિષેધ કરે છે. ત્યારબાદ તેઓ સૂમિકાયેગ વડે જ સૂક્ષમ માગને અને સૂમ વાયેગને નિરોધ કરે છે. સૂમ ક્રિયા નિવૃત્તિ શુકલ ધ્યાન ધરતા ધરતા તે કેવલી પોતાના અવછંભથી જ સૂક્ષમ કાયને નિરોધ કરે છે, કારણ કે તે સમયે અન્ય અવર્ણનીય ચોગને અભાવ હોય છે. તે દયાનના સામર્થ્યથી તેઓ વદન, ઉદર આદિ વિવર પૂરણ થવાથી સંકુચિત દેહવાળ-ત્રિભાગવતી પ્રદેશવાળા થઈ જાય છે. ત્યાર બાદ સમૃછિન્ન કિયા અપ્રતિપાતી શુકલયાનને ધરતા થકાં તેઓ મધ્યમ પ્રતિપત્તિ વડે પાંચ હસ્વાક્ષરોના ઉચ્ચારણ પ્રમાણકાળ સુધી જ શૈલેશીકરણમાં પ્રવેશ કરે છે. બાદર કાયયોગને નિરાધ કર્યા બાદ જ્યાં સુધી તેઓ સૂમ કાગનો નિરોધ કરી લેતા નથી ત્યાં સુધી તેઓ સોગ કેવલી જ ગણાય છે. આ અવસ્થામાં તેઓ અતિચારોથી રહિત થઈ જાય છે. (૩) અર્કમાંશ નામનો ત્રીજો ભેદ છે. આ અવસ્થામાં તેમના કર્મોને ક્ષય થઈ જવાથી તેમના કર્મોના અંશ પણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ બાકી રહેતા નથી. (૪) શુદ્ધ જ્ઞાન દનધર નામના ચેાથે ભેદ છે. આ અવસ્થામાં જ્ઞાનાન્તર અને દ ́નાન્તરના સ'પથી તેમનું જ્ઞાન અને દર્શન વિહીન થઈ જાય છે, તે કારણે તેઓ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા અની જાય છે. હું અનુ નિમઃ વહી અજ્ઞિાવિ ” આ પ્રકારે મનુષ્યા અને દેવે દ્વારા વન્દ્વનીય થઈ જવાથી તેએ અત બની જાય છે. કષાયાને જીતનારા હોવાને કારણે તેએ જિન કહેવાય છે અને પરિપૂર્ણ રત્નત્રયવાળા થઈ જવાને લીધે તેઓ ડૅવલી બની જાય છે, એવે! આ ચાથી ભેદ છે. અન્ત સકળ ચેગાના નિરોધ કરીને તે નિષ્ક્રિય બની જવાને કારણે અપરિસ્રાવી નિગ્રન્થોકે ઉપધિ વિશેષકા નિરૂપણ નિગ્રંથના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર તેમની વિશિષ્ટ ઉષધિનું નિરૂપણ કરે છે. कपs णिगाण वा ’ ઈત્યાદિ—— (6 ટીકા-નિથાને અને નિગ્રંથીઓને નીચે બતાવેલા પાંચ પ્રકારના વો ધારણ કરવા અને તેમને ઉપયોગ કરવા ક૨ે છે—(૧) જાગમિક, (૨) ભાંગિક, (૩) શાણુક, (૪) પૌતિક અને (૫) તિરીટ પટ્ટક. જે વસ્ત્રા ઘેટા આદિ જંગમ જીવેાના વાળમાંથી અને છે, તે વસ્ત્રોને જા'ગમિક કહે છે, કમ્મલ આદિને આ પ્રકારનું વસ્ત્ર કહી શકાય છે. અલસીને ભંગ કહે છે. અલસીની છાલમાંથી જે વસ્ત્ર બને છે, તે વર્ષને ભાંગિક કહે છે. શશુના રેસામાંથી જે વજ્ર બને છે તેને શાણુક કહુ છે. કપાસને પાત કહે છે. તે કપાસમાંથી જે વસ્ત્ર બને છે તેને પૌતિકવસ્ર કહે છે, જે વસ્ત્ર તિરીટ નામના વૃક્ષની છાલમાંથી બને છે તેને તિરીટપટ્ટક કહે છે. કહ્યું પણ છે કે “ બળબજ્ઞાય નૈનિય ” ઈત્યાદિ— જે વસ્ત્ર જગમ જીવાના વાળમાંથી ઉત્પન્ન થાય છે તેને જાગમિક કહે છે. તે વસ્ત્ર વિકલેન્દ્રિયાના રામમાંથી ઉત્પન્ન થતું હાવાથી વિકલેન્દ્રિય જન્ય પણ હાય છે અને 'ચેન્દ્રિયાના રામમાંથી ઉત્પન્ન થતું હાવાથી પચેન્દ્રિયજન્ય પશુ ડાય છે. વિકલેન્દ્રિયજન્ય વસ્ત્ર પણ પાંચ પ્રકારનું હાય છે—(૧) પટ્ટવસ્ત્ર (૨) સુષણુ 'વજ્ર, (૩) મલય વસ્ત્ર, (૪) અ'શુક વસ્ત્ર (પ) અને ચીનાંમુકવસ્ત્ર આ પાંચે પ્રકારના વસ્ત્ર વિકલેન્દ્રિય જીવેાના રામમાંથી બને છે. પટ્ટ વસ્ત્ર જાણીતું હાવાથી અહીં તેનુ વણુ ન કર્યું... નથી, સુંદર વણુ વાળા તંતુમાંથી જે વસ્ત્ર ખને છે, તેને સુવણુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૮૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ વસ કહે છે. તે વસ્ત્ર રેશમના કીડાઓની લાળમાંથી બને છે. મલય વસ્ત્ર મલય દેશમાં બને છે. જે વસ્ત્ર બહુ જ મુલાયમ હોય છે તેને અંશક વસ્ત્ર કહે છે જે વસ્ત્ર ચીન દેશમાં બને છે અથવા રેશમમાંથી બને છે તેને ચીનાંશુક કહે છે. પંચેન્દ્રિયજન્ય વના નીચે પ્રમાણે અનેક પ્રકાર પડે છે—જે વસ્ત્ર ઘટની વાટમાંથી બને છે તેને ઓપ્ટીક કહે છે. જે વસ્ત્ર ઊનમાંથી બને છે તેને ઔણિક વસ્ત્ર કહે છે. જે વસ્ત્ર મૃગની રુંવાટીમાંથી બને છે તેને મગલોમ વસ્ત્ર કહે છે. ઉપલક્ષણથી “રામર મૂક્યોમા” સસલાની વાટીમાંથી બનેલું શશશેમજ વસ્ત્ર અને મૂષકેની રુંવાટીમાંથી બનાવેલું મૂષકરાજ પણ અહી ગ્રહણ થવું જોઈએ. (૪) “તુવન્ન” જે વસ્ત્ર બક. રાના વાળમાંથી બને છે, તેને કુતુપવસ્ત્ર કહે છે (૫) “વિનિજ તેમની જ નિકૃષ્ટ વાટીમાંથી જે વસ્ત્ર બને છે તેને કિટિજવસ્ત્ર કહે છે. અળસી આદિની છાલમાંથી જે વસ્ત્ર બને છે, તેને ભાંગિકવચ કહે છે. શણના રેસામાંથી જે વ વવામાં આવે છે, તેને શાણુકવસ્ત્ર કહે છે. કપાસ ના સૂતરમાંથી જે વસ્ત્ર વણવામાં આવે છે, તેને પિતવસ્ત્ર કહે છે, તિરીટવૃક્ષની છાલમાંથી જે વસ્ત્ર બનાવવામાં આવે છે, તેને તિરીટ પટ્ટક કહે છે. જો કે સાધુઓને માટે ઉપર્યુક્ત પાંચ પ્રકારના વસ્ત્રને ક૯ય કહ્યાં છે, છતાં સાધુઓએ સુતરાઉ અને ઊનના બનાવેલાં વોજ ગ્રહણ કરવા તે વધારે ઉચિત છે. કહ્યું પણ છે કે “પાણિયા ૩ ઝી” ઈત્યાદિ– સૂતરાઉ આદિ જે વરે સાધુજનેને માટે ધારણ કરવા યોગ્ય કહ્યા છે, તે પણ બહુ મૂલવાન હોવા જોઈએ નહીં, પણ સસ્તા હોવા જોઈએ દશ મુદ્રા આદિ ભાવના કપડાને બહુમૂલ્ય કહ્યાં છે. સાધુ અને સાધ્વીઓને નીચે પ્રમાણે પાંચ પ્રકારના રહરણ જ પે થro–૭ છે–(૧) ઘેટાની રુંવાટીમાંથી બનાવેલે “ઔણિક રજોહરણ” (૨) ઊંટની સંવાટીમાંથી બનાવેલ “ષ્ટ્રિક હરણ” (૩) શણના રેસામાંથી બનાવેલ “શાણક રજોહરણ” (૪) “દત્તાજિવિઘg” અહી “વવા” આ પદ બલવજ તૃણુનું વાચક છે. બલવજ નામની વનસ્પતિની છાલને કૂટી ફૂટીને જે રહરણ બનાવવામાં આવે છે તેને “બાવજ રજોહરણ ” કહે છે. (૫) સંજને કૂટી ફૂટીને જે રજોહરણ બનાવવામાં આવે છે તેને મૌજિક રજોહરણ કહે છે. એ સૂ. ૬ છે જેમ વસ્ત્ર, રજોહરણ આદિ નિર્ગથેના ધર્મોપકરણ હોય છે, એ જ પ્રમાણે તે સિવાયના તેમના જે કાય આદિ છે તે પણ તેમના ધર્મોપકરણ છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ કાયાદિક ધર્મોપકરણતાના નિરૂપણ “પરમં વરમાળા પંર નિકાળા guત્તા'' ઈત્યાદિ– ટીકાર્થ-બૃતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરનારા શ્રમણ નિમથેના ધર્મોપ ગ્રહમાં કારણભૂત નીચે પ્રમાણે પાંચ રસ્થાન કહ્યાં છે (૧) ષજવનિકાય રૂપ છકાય –તેઓ સંયમમાં ઉપકારક થઈ પડે છે, તે વાત તે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેઓ કેવી રીતે સંયમમાં ઉપકારક થાય છે તે હવે પ્રકટ કરવામાં આવે છે–પૃથ્વીકાયિક જીવો એક સ્થાન પર બેસવામાં અને પડખું ફેરવવા આ દિમાં સહાયક હોવાને લીધે સંયમની આરાધનામાં ઉપકારક થઈ પડે છે. એટલે કે સંયમી જીવ એક સ્થાન પર બેસે છે અથવા તે સ્થાન પર પિતાના પાર્શ્વભાગ આદિને બદલે છે તે સ્થાન પૃથ્વીકાય રૂપ જ હોય છે. આ રીતે પૃથ્વીકાવિક જીવ પિતાની ઉપર બેસવા, ઉઠવા આદિ રૂપ થાન આપીને સંયમના પાલનમાં સહાયક બને છે. અપૂકાય પાન (પીવાની ક્રિયા) આદિ દ્વારા સંયમના પાલનમાં ઉપકારક બને છે, વાયુને પ્રકોપ થાય ત્યારે તપ્ત ઈટ વડે સેક આદિ કરાવવામાં તેજસકાયિક ઉપકારક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૮ ૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ થઈ પડે છે. વાયુકાયિક શ્વાસેચ્છવાસની ક્રિયામાં સહાયક બનીને સંયમપાલનમાં સહાયભૂત બને છે. વનસ્પતિકાયિક પાત્ર, ફલક, પીઠ આદિ ઉપકરણે રૂપે તથા ઔષધિ આદિ રૂપે સંયમના પાલનમાં ઉપકારક બને છે. ત્રસકાયની વાટીમાંથી સંયમીને વસ્ત્ર, રજોહરણ આદિ બને છે, તેથી તેઓ સંયમમાં ઉપકારક બને છે. આ પ્રકારનું આ પ્રથમ નિશ્રાસ્થાન સમજવું. (૨) ગણ અથવા ગચ્છ સાધુનું બીજું નિશ્રાસ્થાન છે. કહ્યું પણ છે કે “ વિ છો ” ઈત્યાદિ–એક જ ગુરુના પરિવારને ગચ્છ કહે છે. એવા ગચ્છમાં રહેનારા સાધુ દ્વારા વિનય અને સારણ આદિ વડે કર્મોની નિર્જરા અધિક થાય છે. વળી ગ૭માં રહેનાર સાધુઓના ચારિત્રમાં અતિચાર આદિ રૂપ દે લાગવાને સંભવ પણ ઓછો રહે છે. અન્ય અન્યની અપેક્ષાએ તે તે ગમાં વિચરતે ગચ્છવાસી સંયમી સાધુ નિયમથી જ અસંગ (મેક્ષ) પદનો સાધક બને છે. ધાર્મિક ક્રિયાઓમાં મન, વચન અને કાયને પ્રવૃત્ત કર્યા જ કરવા તેનું નામ યોગ છે. અથવા મન, વચન અને કાયને સર્વદા શુદ્ધ રાખવા તેનું નામ ચોગ છે. “અસંગ” એટલે “મોક્ષ છે. આ પ્રકારનું આ બીજુ નિશ્રાસ્થાન છે. (૩) રાજા પણ સાધુઓને ધર્મ સાધનામાં ઉપકારક થઈ શકે છે. કારણ કે દુષ્ટ લોકે દ્વારા કરાતા ઉપદ્રથી તે સાધુઓની રક્ષા કરે છે. કહ્યું પણ છે કે “નિyત્ત પતગં ધર્મ” ઈત્યાદિ– આ પૃથ્વી પર જે રાજા ન હોત તે મનુષ્ય જિનેક્ત ધર્મની આરાધના કેવી રીતે કરી શકત. અન્ય મતવાદીઓએ પણ એવું જ કહ્યું છે કે “શુદ્રોવાકુ ઢો” ઇત્યાદિ. આ બનને શ્લેકનો અર્થ સ્પષ્ટ છે – (૪) સાધુઓનું શું નિશ્રાસ્થાન ગૃહપતિ (ગ્રહ) છે. કારણ કે ગૃહપતિ શય્યાદાયક હોય છે આ રીતે સાધુને નિવાસસ્થાન આપનાર હેવાને કારણે તેને પણ નિશ્રાસ્થાન રૂપ પ્રકટ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે “વૃતિનિતિતેનઈત્યાદિ– જેણે સાધુનું નિવાસસ્થાન પ્રદાન કર્યું છે, તેણે તેમને ધૃતિ, મતિ, જ્ઞાન અને ગતિ પ્રદાન કરી છે તથા તેમને સુખ આપ્યું છે. તથા “વો રે ૩ઘાણચં” ઈત્યાદિ–જે તપ, નિયમ અને ગયુક્ત સાધુઓને ઉપાશ્રય આપે છે, તેણે તેમને શયન, આસન, વસ્ત્ર, અન્ન, પાણિ આદિ સઘળું આપ્યું જ છે, એમ સમજવું. આ પ્રકારનું આ શું નિશ્રાસ્થાન છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ (૫) સાધુઓનું પાંચમું નિશ્રાસ્થાન ધર્મોપગ્રાહક શરીર છે. કહ્યું પણ છે કે “ફાધરું ધર્મસંયુ ' ઈત્યાદિ-ધર્મ સંયુક્ત શરીરની ઘણી સાવધાની. પૂર્વક રક્ષા કરવી જોઈએ; કારણ કે જેમ પર્વત પરથી પાણી ઝરે છે એ જ પ્રમાણે શરીરમાંથી ધર્મરૂપી પાણી ઝરે છે. આ પંચ પ્રકારના સ્થાનમાં ધર્મોપગ્રાહિતા પ્રકટ કરનારી એક ગાથા નીચે પ્રમાણે છે. “ધમ શરત સાધો”િ ઈત્યાદિ– ધર્મની આરાધના કરતા સાધુઓને માટે રાજા, ગૃહપતિ, છકાયના છે, ગણુ અને શરીર એ પાંચ જ નિશ્રાસ્થાને છે. જે સૂ. ૭ છે આ રીતે સાધુઓના પાંચ નિશ્રાસ્થાને પ્રકટ કરીને હવે સૂત્રકાર નિધિ. રૂપ પાંચ લૌકિક નિશ્રાસ્થાનેનું નિરૂપણ કરે છે. i mહી ળરા” ઈત્યાદિ પાંચ પ્રારના નિધિ કહ્યા છે-(૧) પુત્રનિધિ, (૨) મિત્રનિધિ, (૩) શિ૯૫નિધિ, (૪) ધનનિધિ અને (૫) ધાનિધિ. આ વિશિષ્ટ રત્ન સુવર્ણાદિના ભંડારને નિધિ કહે છે. પુત્ર રૂપ જે નિધિ છે તેને પુત્રનિધિ કહે છે. પુત્રને નિધિરૂપ કહેવાનું કારણ એ છે કે તે ધને પાર્જન કરીને માતાપિતાનું પાલન પોષણ કરે છે. તેથી જ પુત્રનું દર્શન અથવા પુત્ર પ્રાપ્તિ માતાપિતાને માટે આનંદજનક થઈ પડે છે. કહ્યું પણ છે કે “જાન્તર ઇ પુષ્ય ” ઈત્યાદિ તપ અને દાન કરવાથી પ્રાપ્ત થતુ પુણ્ય તો જીવને પરલે કમાં જ સુખદાયી થાય છે, પણ સુ પુત્ર તે આલોક અને પરલેક રૂપ બને લેકમાં સુખદાયક થઈ પડે છે. આ પ્રકારના આ પુત્રરૂપ નિધિને પહેલો લૌકિક નિધિ કહ્યો છે. (૨) મિત્રને બીજા લૌકિક નિધિરૂપ કહ્યો છે. જે સનેહ કરે છે તે મિત્ર-સહત છે. એવા મિત્રરૂપ નિધિને મિત્રનિધિ અથવા સહતનિધિ કહે છે મિત્રને નિધિરૂપ કહેવાનું કારણ એ છે કે તે અર્થાદિની પ્રાપ્તિમાં સહાયક બનતે હેવાથી આનંદદાયક થઈ પડે છે. કહ્યું પણ છે કે : “તસ્તારતુ ચશ્રીઃ '' ઈત્યાદિ– જેને શર, વિનીત અને વિચક્ષણ મિત્ર હેત નથી તેને રાજયશ્રીની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે અને મૃગના જેવા નયનવાળી પ્રાણપ્યારી પણ કેવી રીતે સંભવી શકે ! આ પ્રકારનો આ બીજે લૌકિકનિધિ કહ્યો છે. (૩) શિલ્પનિધિ–ચિત્રાદિના જ્ઞાનનું નામ શિ૯પ છે. આ પ્રકારના શિલ્પરૂપ જે નિધિ છે તેને શિનિધિ કહે છે, “શિલ્પ” પદ વિદ્યાનું ઉપલક્ષણ રથo-૨૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ८४ Page #101 -------------------------------------------------------------------------- ________________ હેવાથી તે વિદ્યાને પણ નિધિરૂપ સમજવી. વિધા જ પુરુષાર્થમાં સાધનરૂપ બને છે. કહ્યું પણ છે કે “વિઘવા રાજpકયા થાત્ ” ઈત્યાદિ– વિદ્યાને કારણે મનુષ્ય રાજા વડે પણ પૂજાય છે. વિદ્યા વડે માણસ સમસ્ત લેકમાં માનનીય બને છે, કારણ કે વિદ્યા સમસ્ત મનુષ્યને વશ કરવામાં વશીકરણ મંત્રની ગરજ સારે છે. આ પ્રકારને આ ત્રીજે નિધિ સમજે. એ જ પ્રમાણે કેશ અને ધાન્યાગાર રૂપ જે ચોથે. અને પાંચમ નિધિ છે, તેને વિષે પણ સમજવું. એ સૂ ૮ શૌચકે સ્વરૂપના નિરૂપણ આ પ્રકારના પાંચ નિધિએનું કથન કરવામાં આવ્યું. તેમાંથી પુત્રાદિકને દ્રવ્ય રૂપ નિધિ સમજવા. કુશલાનુષ્ઠાન રૂપ બ્રહ્મચર્યને ભાવરૂપ નિધિ સમજ છે. તેને શૌચ રૂપે પ્રકટ કરવાની અભિલાષાવાળા સૂત્રકાર હવે અન્ય શૌને પ્રકટ કરે છે. રોજ ઉરવિ vo ” ઈત્યાદિ– ટીકા-શૌચના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) પૃથ્વીશૌય,(૨) અપશૌચ, (૩) તેજશૌચ, (૪) મંત્રશૌચ, અને (૫) બ્રહ્મચર્યશૌચ શૌચ એટલે શુદ્ધિ. દ્રવ્યની અપેક્ષાએ શૌચના પૃથ્વીશૌચથી લઈને મંત્રશૌચ પર્યન્તના ચાર પ્રકાર સમજવા અને ભાવની અપેક્ષાએ તેને બ્રહ્મચર્યશૌચ નામને એક જ પ્રકાર સમજવો. માટી દ્વારા શરીરની જે શુદ્ધિ થાય છે તેનું નામ પૃથ્વીશૌચ છે. માટી વડે હાથની શુદ્ધિ કરવી, શરીર પર માટીને લેપ કર આદિ લૌકિક કિયાઓને આ પૃથ્વી શોચ રૂપ કહી શકાય છે. પાણી વડે શરીર આદિની શુદ્ધિ કરવી તેનું નામ અશૌચ છે. પ્રકાશ, અગ્નિ અથવા રાખ વડે શુદ્ધિ કરવી તે તેજ શૌચ છે. માત્ર વડે (શુચિ વિદ્યા વડે) શુદ્ધિ કરવી તેનું નામ મંત્ર શૌચ છે. બ્રહ્મચર્ય આદિ કુશલ અનુષ્ઠાન કરવા તેનું નામ બ્રહ્યશૌચ છે. બ્રહ્મ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૮૫. Page #102 -------------------------------------------------------------------------- ________________ શૌચમાં સત્યશૌચ, તપશૌચ, ઈન્દ્રિય નિગ્રહશૌચ અને સર્વભૂત દયાશૌચને પણ સમાવેશ થઈ જાય છે. કહ્યું પણ છે કે – બાર વં તાઃ શૌવં” ઈત્યાદિ. અન્ય તીર્થિકોએ સાત પ્રકારના જે શૌચ કહ્યા છે, તે નીચે પ્રમાણે છે સત્તાનાનિ ગ્રાઉનઈત્યાદિ બ્રહ્મચારી કષિઓની દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ નિમિત્તે સ્વયંભૂ સાત ખાન કહા છે–(૧) આય, (૨) વારુણ, (૩) બ્રાહ્મ, (૪) વાયવ્ય, (૫) દિવ્ય, (૬) પાર્થિવ અને (૭) માનસ સ્નાન રાખથી જે સ્નાન કરાય છે તેનું નામ આ નાની છે. પાણી વડે જે અનાન કરાય છે, તેનું નામ વારુણ સ્નાન છે. મંત્ર વડે જે સ્નાન કરાય છે, તેનું નામ બ્રહ્માસ્તાન છે. ગોધૂલિ વડે જે સ્નાન કરાય છે, તેનું નામ વાયવ્યસ્નાન છે. સૂર્યના તડકા વડે જે આતાપના લેવાય છે, તેનું નામ દિવ્યસ્નાન છે. માટી વડે જે સ્નાન કરાય છે, તેનું નામ પાર્થિવસ્નાન છે. અને મનની શુદ્ધિ કરવા રૂપ માનસસ્નાન હોય છે. જે સૂ. ૯ છે આ પ્રકારના આ શૌચ કહ્યાં છે. તે શૌચ જવની શુદ્ધિરૂપ હોય છે. છઘસ્થ મનુષ્ય જીવને જાણતા નથી, કેવલી જ જીવને જાણે છે. આ પ્રકારના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર છઘસ્થ અને કેવલીને જે રેય પદાર્થો છે તેમના પાંચ પ્રકારનું કથન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૮૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ છહ્મસ્થ કેવલીકે ક્ષેય અશેય પદાર્થોકે વિષયના કથન વંદ ઠાણારું જીભ નવમાવેot | ઝાળ;” ઈત્ય દિ– અવધિજ્ઞાન અને મનઃપથવિજ્ઞાનથી રહિત એ છવાસ્થ મુનિ આ પાંચ સ્થાનેને સર્વભાવે, સાક્ષાત્ રૂપે, પ્રત્યક્ષ રૂપે જાણતા નથી. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય, (૩) અ કાશાસ્તિકાય, (૪) અશરીર પ્રતિબદ્ધ છવ અને (૫) પરમાણુ પુલ. એ જ પાંચ સ્થાનને ઉત્પન્ન જ્ઞાન દર્શનધારી અહંત જિન કેવલી સર્વભાવે-સાક્ષાત્ રૂપે જાણે છે અને દેખે છે. એટલે કે ધર્માસ્તિકાયથી લઈને પરમાણુ પુદ્ગલ પર્યન્તના પાંચે સ્થાને કેવળજ્ઞાની જીવ પ્રત્યક્ષ રૂપે જાણી શકે છે અને દેખી શકે છે અવધિજ્ઞાની અને મન પર્યયજ્ઞાનવાળા જીવને પણ છવસ્થ જ ગણવામાં આવે છે, તેથી તેમને અહીં ગૃહીત કરવાના ન હોવાથી સૂત્રકારે તેમને અહીં વજિત કર્યા છે “અશરીર પ્રતિબદ્ધ એટલે શરીરથી રહિત જીવ. પરમાણુ પુલ કયણુક આદિનું ઉપલક્ષણ છે. તે છઘસ્થ જેમ પરમાણુ પુલને સાક્ષાત્ રૂપે જાણ નથી, એ જ પ્રમાણે તે યણુક આદિને પણ સાક્ષાત રૂપે જાણ નથી. કૃતજ્ઞાનની સહાયતાથી જ જાણે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે અવધિજ્ઞાની અને મનઃ પધજ્ઞાની છધસ્થ જ છે, છતાં પણ અહીં તેમની વિવસા થઈ નથી કારણ કે તેઓ પરમાણુ પુલને તે સાક્ષાત્ રૂપે જાણે જ છે, ભલે તેઓ ધર્માસ્તિકાય આદિ ચારને સાક્ષાત્ રૂપે જાણતા નથી શંકા–“સર્વભાવ” આ પદનો અર્થ “સર્વ પર્યાયની અપેક્ષાએ થાય છે, તેથી અવધિજ્ઞાની અને મન:પર્યયજ્ઞાની જે જીવો છે, તેઓ સર્વભાવે, સર્વ પર્યાયની અપેક્ષાએ-પરમાણુ પુલને જાણતા નથી, એવું સિદ્ધ થાય છે. તે પછી છધસ્થ પદ વડે અવધિજ્ઞાની અને મન:પર્યયજ્ઞાનીને પણ ગ્રહણ કરવામાં શું વાંધે છે ? ઉત્તર–“સમાવેર” આ પદને અર્થ જો “સર્વ પર્યાય રૂપે” માનવામાં આવે, તે અને એ પ્રકારનો અર્થ માનીને જો એવું કહેવામાં આવે કે “અશરીર પ્રતિબદ્ધ જીવને છઘસ્થ સર્વ પર્યાય રૂપે સાક્ષાત જાતે નથી અને સાક્ષાત્ દેખતે નથી,તે તેના દ્વારા એ ભાવ પ્રકટ થાય છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ८७ Page #104 -------------------------------------------------------------------------- ________________ કે તે શરીર પ્રતિબદ્ધ છવને સાક્ષાત જાણે છે અને સાક્ષાત્ દેખે છે. પરંતુ એ અર્થ પણ સંગત લાગતો નથી કારણ કે અવધિજ્ઞાની અને મન:પર્યાય જ્ઞાની મનુષ્ય શરીર પ્રતિબદ્ધ જીવને સર્વપર્યાય સહિત જાણતો નથી અને દેખતે નથી. તેથી “સર્વભાવ ” પદને અર્થ અહીં “ સાક્ષાત્કાર” જ કરે જોઈએ. “સર્વપર્યાય ” એવો અર્થ અહીં કરવો જોઈએ નહીં તેથી એવી અર્થ સંગતિમાં કોઈ દોષ રહેતો નથી, કારણ કે અવધિજ્ઞાન આદિવાળે જીવ પરમાણુ પુદ્ગલને સાત્સાત્ રૂપે જાણે જ છે. તેથી છદ્મસ્થ પદ દ્વારા અહીં અવધિજ્ઞાન આદિથી રહિત પુરુષને જ ગ્રહણ કરવો જોઈએ જિનેન્દ્ર ભગવાન તે આ પાંચે સ્થાનને સાક્ષાત રૂપે જાણે છે, એ જ વાતને “ઘાનિ જેવ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. સૂ, ૧૦ માં અધોલોકમેં રહે હુએ એવં ઊર્વલોકમેં રહે હુએ અતીન્દ્રિય ભાવાંકા નિરૂપણ આ પૂર્વોક્ત ધર્માસ્તિકાય આદિ સિવાયના અન્ય અતીન્દ્રિય પદાર્થોને પણ જિન ભગવાન જાણે છે. એ જ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર હવે અલેકવર્તી અને ઉધ્ધ લેકવર્તી અતીન્દ્રિય ભાવની પ્રરૂપણ પાંચ સ્થાનની અપેક્ષા કરે છે. “મોટો જુત્તા ” ઈત્યાદિ– સૂત્રાર્થ–આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. અલોકમાં સાત પૃથ્વી (રતનપ્રભા આદિ નરક) છે. તેમાંની જે સાતમી પૃથ્વી છે તેમાં પાંચ અનુત્તર (ઘણાજ વિશાળ) નરકવાસે આવેલા છે. તેમના નામ આ પ્રમાણે છે–(૧) કાલ, (૨) મહાકાલ, (૩) કૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન. ઉર્વલોકમાં પાંચ અનુત્તર મહાવિમાને છે તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ-જેના કરતાં કોઈ પણ ઉત્કૃષ્ટ ન હોય તેને અનુત્તર અથવા સર્વોત્કૃષ્ટ કહે છે. કાલ, મહાકાલ આદિ પાંચ નરકાવાસમાં ઉત્કૃષ્ટ વેદનાવાળા નારકને કારણે સર્વોત્કૃષ્ટતા સમજવી. અથવા તે નરકાવાસોની નીચે બીજી કઈ પણ નરકે નહીં હોવાને કારણે પણ તેમાં સર્વોત્કૃષ્ટતા સમજવી. “મહાતિમહાલય ? એટલે “અતિ વિશાળ” પહેલાં ચાર નરકાવાસે અસંખ્યાત જનપ્રમાણ હોવાને કારણે તેમનામાં ક્ષેત્રની અપેક્ષાએ અતિ વિશાળતા સમજવી. જો કે અપ્રતિષ્ઠાન નામને પાંચમે નરકાવાસ એક લાખ જનપ્રમાણ જ છે, છતાં પણ તેમાં નારકેનું આયુષ્ય અતિ મહાન હોવાથી તે દષ્ટિએ તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. એ જ પ્રકારનું કથન દિલેકના પાંચ અનુત્તર વિમાને વિષે પણ સમજવું. ત્યાં સાતવેદનીયને તીવ્ર ઉદય રહે છે. તેથી તે અનુત્તર વિમાનનિવાસી દેવે સાતવેદનીય આદિને પ્રકૃણ અનુભવ કરે છે. તે કારણે તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. સૂ. ૧૧ છે અનુત્તર નરકમાં અને અનુત્તર વિમાનમાં વિશિષ્ટ શક્તિશાળી છે જ જાય છે. તેથી હવે સૂત્રકાર પાંચ પ્રકારના પુરુષનું કથન કરે છે. “પંર પુરિઝાવા goળાઈત્યાદિ– ટીકાર્થ–પુરુષના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે– (૧) હી સત્વ, (૨) હીમનઃ સત્ત્વ, (૩) ચલ સત્ત્વ, (૪) સ્થિર સત્ત્વ અને (૫) ઉદયન સરવ. પરીષહે આવી પડે ત્યારે જે સંયત લજજાને કારણે પિતાના સંયમ ભાવમાંથી ચલાયમાન થતું નથી–અવિચલ જ રહે છે તેને હીસત્વ કહે છે. અથવા સંગ્રામ આદિમાં લજજાને કારણે જે માણસ અવિચલ રહે છે તેને હીસત્વ કહે છે. આ રીતે લજજાને કારણે જ જેની અવિચલતા ટકી રહી છે એવા જીવને હીસત્વ કહે છે. લજજાને કારણે જેના મનમાં જ માત્ર ડીસત્વ સ્થિરતા રહે છે-શરીરમાં રહેતી નથી (કારણ કે શીતાદિને અવસરે તેના શરીરમાં કંપાદિ વિકાર નજરે પડે છે), એવા જીવને “હીમના સત્વ” કહે છે. અસ્થિર સવવાળા જીવને “ચલ સર્વ” કહે છે. જેનું સત્વ (મનેબલ) સ્થિર હોય છે એવા જીવને “ અચલ સત્વ” કહે છે. જેનું સર્વ પ્રવર્ધમાન હોય છે, એવા જીવને “ઉદયન સત્ત્વ ” કહે છે. સૂ. ૧૨ છે સત્યવાન પુરુષના પાંચ પ્રકાર પ્રકટ કરવામાં આવ્યા. સામાન્ય રીતે ભિક્ષ (સાધુ) જ સત્યવાન હોઈ શકે છે. તેથી હવે સૂત્રકાર છાત સહિત ભિક્ષના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “૨ માં પurat ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ મસ્યકે દષ્ટાન્તસે ભિક્ષુકે સ્વરૂપના નિરૂપણ ટીકાઈ–મજ્યના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) અનુસ્રોતચારી, (૨) પ્રતિસ્રોતચારી, (૩) અન્તચારી, (૪) મધ્યચારી અને (૫) સર્વચારી. એ જ પ્રમાણે ભિક્ષુના પણ અનુસ્રોતચારી આદિ પાંચ પ્રકાર કહ્યા છે. જે મત્સ્ય પ્રવાહના વહેણની દિશામાં જ ચાલવાના સ્વભાવવાળો હોય છે, તેને અનુસ્રોતચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહના વહેણની વિરૂદ્ધની દિશામાં ચાલવાના સ્વભાવવાળા હોય છે તેને પ્રતિસ્ત્રોતચારી કહે છે. જે પ્રવાહની બાજુમાં ચાલવાના સ્વભાવવાળે હોય છે, તેને અન્તચારી કહે છે. જે મસ્ય પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારે હોય છે, તેને મધ્યચારી કહે છે. જે મસ્ય પ્રવાહની દિશામાં, પ્રવાહની સામે, પ્રવાહની પડખે અને પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારો હોય છે તેને સર્વચારી કહે છે. એ જ પ્રમાણે ભિક્ષક પણ પાંચ પ્રકાર હોય છે. જે ભિક્ષુક ઉપાશ્રયની નજીકના ઘરથી શરૂ કરીને કમશઃ અન્ય ઘરોમાંથી શિક્ષા પ્રાપ્ત કરનારો હોય છે તેને અનુ સોતચારી કહે છે. જે ભિક્ષુ દૂરના ઘરથી શરૂ કરીને ક્રમશઃ ઉપાશ્રયના સમી. પના ઘરોધાંથી ભિક્ષા પ્રાપ્ત કરનારો હોય છે તેને પ્રતિસ્રોતચારી કહે છે. જે ભિક્ષ ઉપાશ્રયની આસપાસ ઘરોમાંથી ભિક્ષાચર્યા કરનારે હોય છે તેને અન્તચારી કહે છે, જે ભિક્ષુ ગામની મધ્યના ઘરોમાં ભિક્ષાચર્યા કરનાર હોય છે તેને મધ્યચારી કહે છે. જે ભિક્ષુ ભિક્ષાપ્રાપ્તિ માટે સર્વત્ર ફરે છે તેને સર્વચારી કહે છે. તે સૂ. ૧૩ આગલા સૂત્રમાં ભિક્ષુના પાંચ પ્રકારનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર વનપક (યાચક ) નામના ભિક્ષુવિશેષનું નિરૂપણ કરે છે. વંર વળીનn gujત્તા” ઈત્યાદિ છેવની પક” એટલે યાચક. એવા વનપકના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) અતિથિ વનપક, (૨) કૃપણ વનપક, (૩) બ્રાહ્મણ વનીક, (૪) શ્વવનપક અને (૫) શ્રમણ વનપક. શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ વનીપકકે સ્વરૂપકા નિરૂપણ જે પ્રશસા આદિ દ્વારા પોતાના ભક્તને દાન કરવાને પ્રેરે છે, તેમને ‘વનીપક' કહે છે. જે વનીપક ભેાજન કરવાને સમયે આવીને અતિથિદાનની પ્રશ'સા કરીને દાતા પાસેથી આહારાદિની યાચના કરે છે, તે વનીપક ( યાચક ) ને અતિથિ વનીપક' કહે છે. અતિથિદાનની પ્રશસ્રા પ્રમાણે કરવામાં આવી છે. “ વાળ તૈફ હોદ્દો ” ઇત્યાદ્રિ—— " સામાન્ય રીતે તે લેાકેા ઉપકારીજનાને અથવા પરિચિતજનાને અથવા પાતાની સેવા કરનાર લેાકેાને કઈને કઈ આપે છે-યથાશક્તિ મદદ કરે છે, પરન્તુ આ પ્રકારની મદદને દાન કહી શકાય નહીં. દાન તે તેને જ કહી શકાય કે જે કંઈ પણ પ્રકારના પ્રત્યુપકારની આકાંક્ષા વિના આપવામાં આવે છે. આંગણે આવીને ઊભેલા કાઇ દુઃખી અને અજાણ્યા અતિથિને જે આહા રાદિનું દાન કરાય છે તેને જ સાચું દાન કહે છે, જે યાચક પેાતાની દીનતા પ્રકટ કરીને દાતા પાસે દાન માગે છે અને પેાતાને આપવામાં આવતા દાનની પ્રશંસા કરે છે તેને ‘કૃપણુ વનીપક' કહે છે. કૃપણુદાનની પ્રશ’સા આ પ્રમાણે કરી છે—“ સિનિળયુ ટુમળેતુ ચ ’ ઇત્યાદિ જેમને કાઈ બન્યુ નધી, જેઓ સદા આતંકથી યુક્ત જ રહ્યા કરે છે, જેમનું શરીર ઉપાંગ આદિથી રહિત હાય, એવા કૃપણુ દુ:ખિતનોને જે માણસ દાન આપે છે, તે પેાતાની યશપતાકાને આ લેકમાં ફરકાવે છે. જે વનીક ( યાચક) બ્રાહ્મણને અપાતા દાનની પ્રશંસા કરી કરીને દાતા પાસેથી દાનની યાચના કરે છે તેને બ્રાહ્મણ વનીપક કહે છે. બ્રાહ્મણને અપાતા દાનની આ પ્રમાણે પ્રશસા કરવામાં આવે છે. છોગાળુળવિસુ ” ઈત્યાદિ લેકાનુ કલ્યાણ કરનાર ભૂદેવાને (બ્રાહ્મણેાને) આપવામાં આવતું દાન 66 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૯૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઘણું જ ફૂલદાયી ગણાય છે. તેા પછી ષટ્કમ નિરત બ્રહ્મબન્ધુઓને અર્પણુ કરાતાં દાનના ફળની તે વાત જ શી કરવી ! અહીં ભૂદેવ પદ જન્મે બ્રાહ્મણ કમે બ્રાહ્મણ નહીં એવા બ્રાહ્મણનુ વાચક છે. અને “ બ્રહ્મબન્ધુ પદ જન્મે પશુ બ્રાહ્મણ અને કર્મે પણ બ્રાહ્મણનું વાચક છે, ,, જે વનીપક કૂતરાઓને નિમિત્તે ૮ વનીપક ' કહે છે. કૂતરાને માટે કરવામાં આવે છે. અપાતાં દાનની અપાતાં દાનની પ્રશંસા કરે છે તેને આ પ્રમાણે પ્રશ’સા ગાયઆદિને તે ઘાસચારા આદિ આહાર સરળતાથી પ્રાપ્ત થાય છે, પરંતુ જેના પ્રત્યે લેાકેા નફરતથી જુવે છે અને જેને લેાકેા હડધૂત કરે છે એવા કૂતરાએને તે આહારપ્રપ્તિ દુભ થઈ પડે છે. તે કૂતરાઓ કૈલાસ ભવનમાંથી આવેલા ગુહ્યકે! ( દેવિયેશેષા ) છે. યક્ષ રૂપે ભૂમિપર સંચરણ તે स- ३० કરનારનું કુષાણુ થાય છે, કરતા રહે છે. ભેજનાદિ વડે તેમને સત્કાર અને તેમને ભેજનાદિ વડે તૃપ્ત નહીં કરનારનું અહિત થાય છે શ્રવણવનીપકના પાંચ પ્રકાર છે—(૧) નિગ્ર^થ, (૨) શાકય, (૩) તાપસ, (૪) ગૅરિક અને (૫) આજીવક. તેમાંથી જે નિગ્ર થ હાય છે, તે હાતા નથી, પરન્તુ શાકય આદિજ વનીપક હેાય છે. શાકયશ્રમણ વનીપકને અપાતાં દાનની પ્રશંસા આ પ્રમાણે કરવામાં આવી છે. વીપક भुजति चित्तकम्मट्टिया '' ઇત્યાદિ 6: વિષય લાલુપ મનુષ્યને દેવામાં આવેલુ દાન પણુ જો નષ્ટ થતું નથી, તે મતિઓને અપાતાં દાનની તે વાત જ શી કરવી! આ પ્રકારની દાનની પ્રશંસા સમજવી. ! સૂ. ૧૪ ૫ 66 અચેલકકે પ્રશંસાસ્થાનોંકા નિરૂપણ આગલા સૂત્રમાં વનીપકના પાંચ પ્રકારનું નિરૂપણુ કરવામાં આવ્યું. તે વીપક સાચા સાધુ હેાતા નથી તેઓ તા સાધુ હાવાનેા ભાસ જ કરાવે છે. સાચા સાધુ તા અચેલ ( વસ્રરહિત) જાય છે. તેથી હવે સૂત્રકાર અચેલના પાંચ પ્રશસાસ્થાનાાનું કથન કરે છે. દ્િ ઢાળેતિ અવૈજુ ” ઈત્યાદ્રિ જેમને વસ્ત્ર હતાં નથી. તેમને અચેલક કહે છે, તે અચેલકના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે—(૧) જિનકલ્પિક અને (૨) સ્થવિર કલ્પિક. ચેલ ( વસ્ત્ર ) ના અભાવને લીધે જિનકલ્પિકમાં અચેલતા કહી છે. સ્થવિર કલિપકામાં અલ્પમૂલ્યવાળાં, પરિમિત, અણુશીણુ અને મલિન વસ્રોને ધારણ કરવાને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૯૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ કારણે અચેલતા સમજવી. તે સ્થવિકલ્પિક સખે! સોરક મુહપત્તી, રોહરણ આદિ ત્રિવિધ ઉપકરણના ધારણ કરનારા હૈાય છે. એવા તે અચેલકાને તિર્થંકરાએ અને ગધરાએ નીચેનાં પાંચ કારણેાને લીધે પ્રશસ્ત કહ્યાં છે— (૧) અલ્પા પ્રતિલેખા, (૨) પ્રશસ્ત લાધવિક, (૩) વૈશ્વાસિક રૂપ, (૪) અનુ. જ્ઞાત તપ અને (૫) વિપુલ ઇન્દ્રિય નિગ્રડ, તેની પાસે પ્રતિલેખના કરવા લાયક જે ઉપધિ હાય છે, તે અતિ અલ્પ હોય છે. તેથી તેની પ્રતિલેખના કરવાનુ કામ પણ અલ્પ જ હોય છે, તેથી તેને સ્વાધ્યાય આદિ કરવામાં પ્રતિઘાત થતે નથી. આ પ્રકારનુ` આ પ્રથમ સ્થાન છે. ખીજું સ્થાન—દ્રશ્ય અને ભાવની અપેક્ષાએ લઘુતાના સદ્દભાવ હવે તેનુ' નામ પ્રશસ્ત લાધવિક છે. ત્રીજું સ્થાન-સદેારક મુહપત્તી, રજોહરણ આદિ રૂપ તેને જે વેષ હાય છે તે નિર્દેભતાને સૂચક હોવાથી અન્ય લેકામાં વિશ્વાસેાત્પાદક થઈ પડે છે, ચેાથુ સ્થાન—શરીર અને ઉપકરણના સંગેાપન રૂપ જે તપ તે કરે છે, તે તિર્થંકરાદિ દ્વારા અનુમેર્દિત છે પાંચમુ' સ્થાન—તેએ ઇન્દ્રિયાના ખૂમજ નિગ્રહ કરે છે. પ્રતિકૂળ ટાઢ તાપ, વન આદિ તેઓ સહન કરે છે. અચેલકના વિષયમાં વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા પાઠકોએ ઉત્તરાધ્યયન સૂત્રના ખીજા અધ્યયનની ૧૩ મી ગાથાની મારા દ્વારા લખાયેલી પ્રિયદર્શિની ટીકા વાંચી જવી, ા સૂ, ૧૫ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૯૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્કટકે પાંચ ભેોંકા નિરૂપણ જે જીવા ઉત્કટ હાય છે તેએ જ ઇન્દ્રિયાના નિગ્રહ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર ઉત્કટેના પાંચ ભેદેનું નિરૂપણ કરે છે. “ પંપ કાછા વળત્તા ” ઈત્યાદિ— k 3 ' પાંચ પ્રકારના ઉત્કટ કહ્યા છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે—(૧) દડાકૅટ, (૨) રાજ્યેાટ, (૩) સ્વૈન્યેકટ, (૪) દેશેાકટ અને (૫) સર્વૈત્કટ ' અને ‘જી' માં અભેદ હાવાથી વ उकल ” ની સંસ્કૃત છાયા उत्कट થાય છે. ઉત્કટ શબ્દને અથ પ્રકૃષ્ટ થાય છે. તે પ્રકૃષ્ટના ઈંડાત્કટ આદિ પાંચ પ્રકાર કહ્યા છે. દંડ એટલે આજ્ઞા. અથવા અપરાધ થઈ જાય ત્યારે દમન કરવું તેનું નામ દંડ છે તે દંડ જેના પ્રમલ હાય છે તેને દડાત્કટ કહે છે. અથવા જે દંડની અપેક્ષાએ ઉત્કટ હાય છે તેને દટાત્કટ કહે છે. એ જ પ્રકારનું કથન રાજ્યેકટ, સ્વૈન્યેાત્કટ આદિના વિષે પણ સમ જવું, રાજ્ય નામ પ્રભુતાનુ છે અને ચેરીને સૈન્ય કહે છે. દેશ શબ્દ જાણીતા છે. તથા દાદિ સમસ્તની અપેક્ષાએ જે ઉત્કટ હાય છે, તેને સર્વોત્કટ કહે છે, ' ܕܙ *6 > उकल આ પદની સંસ્કૃત છાયા उत्कल ” લેવામાં આવે, તે તેના અથ' ૮ પ્રવૃદ્ધ ' થાય છે. તેા તેના ઈંડાત્કલ, રાયાકલ આદિ પાંચ પ્રકાર પડે છે. દડની અપેક્ષાએ જે ઉત્કલ છે તેને અથવા જેનેા દંડ ઉત્કલ છે તેને દાત્કલ કહે છે. એ જ પ્રમાણે રાજ્યેાત્કલ આદિ વિષે પશુ સમજવું. ।। સ. ૧૬ ॥ ܙܕ 66 સમિતિકે પાંચ પ્રકારકા નિરૂપણ આગલા સૂત્રમાં જે પાંચ પ્રકારના ઉત્કટ કહ્યા તેએ અસયત જ હાય છે. સયતા સમિતિ દ્મિની અપેક્ષાએ જ ઉત્કટ હાય છે. તેથી હવે સૂત્રકાર પાંચ સમિતિમાનું કથન કરે છે. “ FT સમિટ્ટે પત્તોત્રો " ઈત્યાદિ— સમિતિએ પાંચ કહી છે-(૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આર્દન ભાંડ માત્ર નિક્ષેપણુ સમિતિ અને (૫) પરિ છાપનિકા સમિતિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૯૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ જતના પૂર્વકની જે પ્રવૃત્તિઓ છે તેમનું નામ સમિતિ છે. અથવા શોભન એકાગ્ર પરિણામવાળા એની જે પ્રવૃત્તિઓ છે, તેમનું નામ સમિતિ છે. ચાલતી વખતે જનતાપૂર્વક ચાલવું, જીવહિંસા ન થાય એવી રીતે ચાલવું, એવી ગમનની સમ્યક્ પ્રવૃત્તિ કરનાર સાધુની તે પ્રવૃત્તિને ઈસમિતિ કહે છે. જીવરક્ષા માટે સાધુએ ચાલતી વખતે યુગપ્રમાણ (ધૂસરી પ્રમાણ) ભૂમિનું નિરીક્ષણ કરતાં કરતાં આગળ ચાલવું જોઈએ. સાવદ્ય વચનના પરિત્યાગપૂર્વક નિરવા, હિત, મિત અને અસંદિગ્ધ વચન બોલવું તેનું નામ ભાષાસમિતિ છે. ૪૨ દષોથી રહિત આહાર ગ્રહણ કરવાની સાધુની જે પ્રવૃત્તિ છે તેને એષણ સમિતિ કહે છે. ભાંડ (પાત્ર) અને માત્રને લેતી વખતે અને મૂકતી વખતે જે સુપ્રતિલેખના અને સુકમાર્જના આદિ પૂર્વકની પ્રવૃત્તિ થાય છે, તેને આદાન ભાંડામવ નિક્ષેપણ સમિતિ” કહે છે. મળમૂત્ર, કફ, શિંઘાણ-નાકમાંથી નીકળતો ચીકણો પદાર્થ અને જલ ( શરીરનો મેલ) ના ત્યાગની જે સમ્યફ પ્રવૃત્તિ છે તેનું નામ “પરિક્ષાપનિકા સમિતિ છે. જે સૂ૧૭ છે થા૦-૨૨ જીવકે સ્વરૂપના નિરૂપણ નિર્મથે જીવરક્ષાને નિમિત્તે જ પાંચ સમિતિઓથી યુક્ત હોય છે, તેથી હવે સત્રકાર જીવના સ્વરૂપનું કથન કરે છે. વવિદા સંસારનrar” ઈત્યાદિટીકાર્થ-નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના ભને ભેગવવા તે ભમાં ભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. જેઓ આ સંસારમાં ઉપર્યુક્ત કઈ પણ ગતિનું જીવન જીવી રહ્યા છે તેમને સંસાર સમાપન્નક કહે છે. એટલે કે ભવવત જીવને સંસાર સમાપક કહે છે. તેમના એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના પાંચ ભેદ કહ્યા છે. તે પ્રત્યેક પંચગતિક અને પંચ આગતિક હોય છે. એ જ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે. “pffiતિ vજારૂચા” ઈત્યાદિ– જે જીવેને એક માત્ર સ્પર્શેન્દ્રિયને જ સદૂભાવ હોય છે, તેમને એકે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૯૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય જીવે કહે છે. તેઓ પંચગતિક હોય છે અને પંચાગતિક હેય છે. પાંચ ગતિઓમાં જેમનું ગમન થાય છે, તે અને પંચગતિક કહે છે. પાંચ ગતિઓમાં જેમનું આગમન થાય છે તેમને પંચાગતિક કહે છે. એકેન્દ્રિમાં ઉત્પન્ન થતે જીવ એકેન્દ્રિમાંથી શ્રીન્દ્રિમાંથી, વિન્દ્રિમાંથી, ચતુરિન્દ્રિયોમાંથી કે પંચેન્દ્રિમાંથી, આ રીતે પાંચ પ્રકારના જીવોમાંથી આવીને એકેન્દ્રિય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ મરીને એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યતન માં ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે એકેન્દ્રિય જીવ મરીને એકેન્દ્રિય જીવ રૂપે પણ ઉત્પન્ન થાય છે, દ્વીન્દ્રિય જીવ રૂપે પણ ઉત્પન્ન થાય છે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અથવા પંચેન્દ્રિય છવરૂપે પણ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે કન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં, ચતુ રિદ્ધિમાં, અને પંચેન્દ્રિમાં પણ પચ ગતિકતા અને પંચ આગતિકતા સમજવી. “વિ રાઝીવા” ઈત્યાદિ સમસ્ત જીવેના પાંચ પ્રકારે નીચે પ્રમાણે કહ્યા છે – (૧) નારક, (૨) તિય ચ, (૩) મનુષ્ય, (૪) દેવ અને (૫) સિદ્ધ તથા સંસારી અને સિદ્ધ એ સમસ્ત જીવો કેવકષાયી આદિના અને અકષાયીના ભેદથી પાંચ પ્રકારના હોય છે. તેમાંથી કેાધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા, અને લાભકષાયવાળા, આ ચાર પ્રકારના કષાયવાળા સંસારી જ હોય છે, અને ઉપશાન્ત કષાયવાળા, ક્ષીણષાયવાળા, સંયોગ કેવલી અને અયોગકેવલી, એ અકષાયી જીવો હોય છે. સૂ. ૧૮ છે વનસ્પતિજીવ કે યોનિવિચ્છેદકા નિરૂપણ જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર વનસ્પતિ જીની નિને આશ્રિત કરીને પાંચ સ્થાનેનું કથન કરે છે. “ મા મતે ! વઢવતિયg” ઈત્યાદિ– ટીકાઈ-ગૌતમસ્વામીનો પ્રશ્ન–હે ભગવન! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચાળા, તુવેર, ચણા વગેરે ધાન્યની અંકુરત્પાદન શક્તિ કેટલા સમયની કહી છે? અહીં એ ધાને સંગ્રહ કરવાની જુદી જુદી રીતે પ્રકટ કરવામાં આવી છે. આ રીતેને આવરી લઈને આ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આ છે-“હે ભગવન્! કોઠારમાં ભરીને સંઘરી રાખેલા વાંસની બનાવેલી પેટીમાં રાખેલા, કેઈ ઊંચા માંચડા ઉપર સંઘરેલા, ઘરના ઉપરના ભાગમાં સંઘરેલા (માલાગુસ), માટીથી લિપ્ત પાત્રમાં ભરી રાખેલા, માટીથી અલિપ્ત પાત્રમાં ભરી રાખેલા, માટીથી લેપ કરેલા ઢાંકણાવાળા પાત્રની અંદર રાખેલા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ કે લેપ કર્યા વગરના ઢાંકણાવાળા વાસણમાં રાખેલા, રેતી રાખ આદિમાં રાખેલા વટાણુ, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચેળા, તુવેર, ચણા આદિ ધાન્યની અંકુત્પિાદન શક્તિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર–-હે ગૌતમ! વટાણા આદિ આ ૧૦ પ્રકારના ધાન્યની અત્પાદન શક્તિ ઓછામાં ઓછા એક અન્તર્મુહર્ત પ્રમાણ કાળની અને અધિકમાં અધિક પ ચ વર્ષ સુધીની હોય છે. ત્યારબાદ તેની અકર-પાદન શક્તિને ક્ષય થઈ જાય છે અને આખરે તેમની તે શક્તિ નષ્ટ થઈ જાય છે, એટલા કાળ બાદ તેઓ અંકુરેપાદન કરવાની શકિતથી રહિત બની જાય છે. એ જ વાત સૂરકારે “ઘોર વીનં મારિ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. એટલે કે પાંચ વર્ષ બાદ તેઓ બીજ જેવા દેખાતાં હોવા છતાં પણ ખરી રીતે અબીજ રૂપ જ બની ગયા હોય છે. કારણ કે તેમને ખેતરમાં વાવવામાં આવે છે તેમાંથી અંકુરો ઉત્પન્ન થતા નથી. તે કારણે હે ગૌતમ! પાંચ વર્ષ બાદ તેમની યોનિને વ્યવ છેદ-ઉત્પાદન શક્તિને વિનાશ કહ્યો છે. એટલે કે તે વટાણુ આદિ ધાન્ય ઉપર્યુક્ત કાળ દરમિયાન અચિત્ત થઈ જાય છે. એ સૂ. ૧૯ છે. પાંચ પ્રકારસંવત્સરક નિરૂપણ આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે વટાણા, મસૂર આદિ ધાન્યની નિનો પાંચ વર્ષમાં વિનાશ થઈ જાય છે. હવે સૂત્રકાર એ જ સંવત્સર (વ) ના પાંચ પ્રકારનું કથન કરે છે. “ia સંવઠ્ઠt sonત્તા” ઈત્યાદિ– ટકાર્ય–સંવત્સર પાંચ પ્રકારના કહ્યાં છે–(૧) નક્ષત્ર સંવત્સર, (૨) યુગ સંવ. સૂર, (૩) પ્રમાણે સંવત્સર, (૪) લક્ષણ સંવત્સર અને (૫) શનિશ્ચર સંવત્સર. નક્ષત્ર સંવત્સર બાર નક્ષત્રના માસ રૂપ હોય છે. ચન્દ્રને નક્ષત્ર મંડળને જે ભેગકાળ છે તેને નક્ષત્રમાસ કહે છે. નક્ષત્ર મંડળના ભેગકાળ રૂપ નક્ષત્ર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ८७ Page #114 -------------------------------------------------------------------------- ________________ માસ ૨૭૨૧/૬૭ સડસતીયા એકવીસ દિવસ હોય છે. એવાં બાર નક્ષત્રમાસનું એક નક્ષત્ર સંવત્સર થાય છે. તે નક્ષત્ર સંવત્સરના ૩૨૭૫૧૬૭ દિવસ હોય છે. યુગ સંવત્સર–પાંચ સંવત્સરને એક યુગ થાય છે. તેને એકદેશભૂત (ભાગ ૫) ચન્દ્ર સંવત્સર હોય છે. તે ચદ્રાદિ સંવત્સર જ યુગ સંવત્સર છે. પ્રમાણ સંવત્સર–દિવસ આદિના પ્રમાણથી ઉપલક્ષિત જે નક્ષત્ર સંવસર આદિ છે, એ જ પ્રમાણ સવસર છે. લક્ષણ સંવત્સર–તેને સ્વરૂપનું પ્રતિપાદન આગળ કરવામાં આવશે. એવા લક્ષણની પ્રધાનતાવાળું જે પ્રમાણે સંવત્સર છે, તેનું નામ જ લક્ષણ સંવત્સર છે. શનૈશ્વર સંવત્સર–જે સંવત્સરનું શનીચરે વડે નિર્માણ થાય છે, તેને શનૈશ્વર સંવત્સર કહે છે. એટલે કે જેટલા સમયમાં શનીને ગ્રહ એક નક્ષ થા–રૂર ત્રને અથવા બાર રાશીઓને ભેગવે છે, એટલા કાળને શનૈશ્વર સંવત્સર કહે છે, તે પ્રત્યેક નક્ષત્રને ભેગકાળ ૨૮ પ્રકાર હોય છે. સર્વ નક્ષત્ર મંડળના ભોગકાળની અપેક્ષાએ તે કાળ ૩૦ વર્ષ પ્રમાણ હોય છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ४ो छ -" सणिच्छरसंवच्छरे अठ्ठाविसविहे पण्णत्ते-अभीई सवणे जाव उत्तरासाढा जं वा सणिच्छरे महगाहे तीसाए संबच्छरेहिं सव्य नक्खत्तमंडलसमाणेइ" શનૈશ્વર સંવત્સર ૨૮ પ્રકારનું કહ્યું છે–(૧) અભિજિત, (૨) શ્રવણ આદિ ઉત્તરાષાઢા પર્યન્તના ૨૮ પ્રકાર સમજવા. અથવા શનૈશ્વર (શની ) નામને જે મહાગ્રહ છે તેને નક્ષત્ર મંડળને ભેગકાળ ૩૦ વર્ષનો છે, આ પ્રકારના પાંચ સંવત્સરનું કથન કરીને હવે સૂત્રકાર યુગ સંવત્સર પ્રમાણુ સંવત્સર અને લક્ષણ સંવત્સરના પાંચ પાંચ ભેદેનું કથન કરે છે– “જ્ઞા સંવરકરેઈત્યાદિ–(૧) ચન્દ્ર, (૨) ચન્દ્ર, (૩) અભિવદ્ધિત, (૪) ચન્દ્ર અને (૫) અભિવદ્ધિત. તેમાંનું ચન્દ્ર સંવત્સર ૧૨ ચન્દ્રમાસેનું બને છે. એક ચન્દ્રમાસના ૨૯૩ર૬૨ દિવસ થાય છે. કૃષ્ણપક્ષની પ્રતિપદા ( વદી એકમ) થી લઈને પૂનમ સુધીના દિવસેને એક ચાન્દ્રમાસ થાય છે. એવા બાર ચાન્દ્રમાસેનું એક ચન્દ્રસંવત્સર બને છે. તેના ૩૫૪૧ર૬૨ દિવસ થાય છે. અભિવર્તિત સંવત્સર (અધિક માસવાળું વર્ષ) ૧૨ અભિવદ્ધિત મહિ. નાઓનું અથવા ૧૩ ચાન્દ્રમાસેનું બને છે. એક અભિવન્ડિંત માસના ૩૧૧૨૧૧૨૪ દિવસ હોય છે, અને ૧૨ માસપ્રમાણ એક અભિવર્તિત સંવ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ સરના ૩૮૩૪૪૬૨ દિવસ થાય છે. આ ચન્દ્રાદિક પાંચ સંવત્સરનો એક યુગ બને છે. અભિવર્તિત સંવત્સરમાં એક અધિક માસ હોય છે. યુગ સંવ. સરનું પ્રતિપાદન કરતી ગાથા અન્યત્ર આ પ્રમાણે કહી છે– “ો વંટો મમવઢિઓ ” ઈત્યાદિ. તથા પ્રમાણે સંવત્સર પાંચ પ્રકારનું કહ્યું છે– (૧) નક્ષત્ર, (૨) ચન્દ્ર, (૩) અતુ, (૪) આદિત્ય અને (૫) અભિવદ્ધિત. પૂર્વોક્ત લક્ષણવાળું નક્ષત્ર સંવત્સર જ અહીં નક્ષત્ર પદથી ગૃહીત થયું છે. અહીં પૂર્વની અપેક્ષાએ એટલી જ વિશેષતા છે કે ત્યાં નક્ષત્રમંડળના ચન્દ્રભેગની જ માત્ર વિવફા કરવામાં આવી છે, અને અહીં દિન અને દિનને ભાગ આદિ પ્રમાણ વિવક્ષિત થયેલ છે. ઉપર્યુક્ત લક્ષણવાળું ચન્દ્ર સંવતસર જ અહીં ચન્દ્ર શબ્દ વડે વિવક્ષિત થયું છે. પરંતુ તે કથન કરતાં અહીં એટલી જ વિશેષતા છે કે ત્યાં યુગની અવયવતાની જ વિવક્ષા થઈ છે અને અહીં તેનું પ્રમાણ વિવક્ષિત થયું છે. વસંત આદિ ઋતુઓની પ્રધાનતાવાળું જે સંવત્સર છે તેને ઋતસંવત્સર કહે છે. તે સંવત્સર શ્રાવણમાસ આદિ ૧૨ માસનું બને છે. તે પ્રત્યેક ઋતુમાસમાં ૩૦ દિવસ અને ૩૦ રાત્રિ હોય છે. આ રીતે એક સંવત્સરના ૩૬૦ દિનરાત થાય છે. આદિત્ય સંવત્સર–તે બાર આદિત્ય (સૂર્ય) માસનું બને છે. ૩૧૨ દિવસને એક આદિત્યમાસ અને ૩૬૬ દિવસનું એક આદિત્ય સંવત્સર થાય છે. અભિવદ્વિત સંવત્સરનું સ્વરૂપ આગળ પ્રકટ થઈ ચુકયું છે. નક્ષત્ર આદિકના ભેદની અપેક્ષાએ પ્રતિપાદિત પ્રમાણુ સંવત્સરની જ્યારે લક્ષણની પ્રધાનતાપૂર્વક નિર્દેશ થાય છે, ત્યારે તેને લક્ષણ સંવત્સર કહે છે. તે લક્ષણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ સવત્સર પણ ચન્દ્ર આદિના ભેદોની અપેક્ષાએ પાંચ પ્રકારનુ` કહ્યું છે. જે પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે-નક્ષત્ર, ચન્દ્ર ઈત્યાદિ. તે પાંચ પ્રકારોમાંના નક્ષત્ર સંવત્સર નામના પહેલા પ્રકારનું સૂત્રધાર હવે કથન કરે છે. સમન ” ઇત્યાદિ. કૃતકાઢિ નક્ષત્ર સમાનતાપૂર્વક કાર્તિકી પૂર્ણિમા આદિ તિથિની સાથે જેમાં સબધ કરે છે, તેનું નામ નક્ષત્ર સવત્સર છે. આ કથનના ભાવાથ એ છે કે જે નક્ષત્રો જે તિથિએમાં સામાન્ય રૂપે હાય છે તે નક્ષત્રે જે તિથિ એમાં સામાન્ય રૂપે હાય છે, તે નક્ષત્રા એ જ તિથિઓમાં જ્યાં હાય છે, જેમકે જેઠ, શ્રાવણુ, માશીષ ( માગશર ) આ ત્રણ માસનાં નામ તે તે નક્ષત્રોના નામ ઉપરથી પડયા નથી, કારણ કે જેઠ માસ મૂલનક્ષત્ર સાથે, શ્રાવણ માસ ધનિષ્ઠા નક્ષત્રની સાથે અને માગશર માસ નક્ષત્રની સાથે આવે છે. બાકીના મહિનાઓ તે :તે નક્ષત્રાના નામવાળા ડાય છે. જેમકે કૃત્તિકા પરથી કારતક માસ, પુષ્ય નક્ષત્ર પરથી પાષ માસ, ઈત્યાદિ નામે નક્ષત્ર પરથી જ પડયાં છે. કહ્યું પણ છે કે; આ 66 ‘નેટ્ટો વજ્જર,, મૂલેન્ ’’ ઈત્યાદિ— તથા- જેમાં છએ ઋતુઓ સમાન રૂપે પરિણમે છે–વિષમ રૂપે પરિશુમતી નથી એટલે કે કાક પછી હેમન્ત ઋતુ, પાષ પછી શિશિર ઋતુ, આ પ્રકારની સમાનતાથી જ જ્યાં ઋતુ પરિણમે છે, અને જ્યારે અતિ ઠંડી પણ હાતી નથી અને અતિ ગરમી પણ હાતી નથી, પરન્તુ સમશીતષ્ણુ આમાહવા જ રડે છે તથા જેમાં ખૂબ જ વરસાદ વરસે છે એવુ′ તે પ્રમાણ સવત્સર નક્ષત્ર સૌંવત્સર રૂપ હાય છે. તે સંવત્સર નક્ષત્રાની ગતિ રૂપ લક્ષગ્રેાથી લક્ષિત હોવાને કારણે નક્ષત્ર સવત્સરને નામે એાળખાય છે, એમ સમજવુ' જોઇએ. ચન્દ્ર સવસર—જે સંવત્સરમાં ચન્દ્ર બધી પૂર્ણીમાએ સાથે સબ`ધ રાખે છે તથા વિષમ ચાલવાળાં નક્ષત્ર જેમાં હેાય છે એવા સંવત્સરને ચન્દ્ર સવત્સર કહે છે. તે સંવત્સરમાં અતિશય ઠં`ડી અથવા અતિશય ગરમી પડે છે અને ભારે વરસાદ પડે છે. આ સંવત્સર ચન્દ્રની ગતિરૂપ લક્ષણૈાથી લક્ષિત હાવાને કારણે તેને લક્ષણની અપેક્ષાએ ચન્દ્ર સંવત્સર કહે છે. ઋતુ સવસર—જેમાં વ્રુક્ષ વિષમ રૂપે પરિણમન પામે છે. અકુતિના ઉર્દૂભેદ થવા રૂપ દશાને પ્રાપ્ત કરે છે, તથા અકાળે પણ જે ફૂલફળ દે છે, જેમકે ચૈત્ર માસમાં પુષ્પ અને ફ્લેદ્ગમશીલ રસાળ આમ્રવૃક્ષ મહા આદિ માસામાં ફૂલફળ દેતાં થઈ જાય છે, તથા જે સ'વત્સરમાં સારી વૃષ્ટિ થતી નથી, તે સવત્સરને ઋતુ સવત્સર કહે છે. આ ઋતુ સંવત્સરને જ કામણ સ'વત્સર કહે છે. અથવા આ કાણુ સંવત્સરના જ ઋતુસંવત્સર અને સાવન સંવત્સર રૂપ ખીજા નામેા કહ્યાં છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ આદિત્ય સંવત્સર–“પુષિા ” ઈત્યાદિ–જે સંવત્સરમાં સૂર્ય પૃથ્વી અને ઉદકના રસને-પૃથ્વી સંબંધી રસને અને પાણી સંબંધી રસને એટલે કે પુષ્પ અને ફલને મધુરતા અને સિનગ્ધતા અર્પે છે, તથા જે સંવત્સરમાં અલ્પ વૃષ્ટિ થવા છતાં પણ ડાંગર આદિ ધાને વિશેષ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, તે સંવત્સરને આદિત્ય સંવત્સર કહે છે. આદિજ સેવિકા ઇત્યાદિ– જે સંવત્સરમાં સૂર્યના તેજથી (કિરણે વડે) કાળવિશેષ રૂપ ક્ષણ, મુહૂર્ત ૪૯ ઉજ્રવાસ પ્રમાણુ લવ, અહોરાત્ર રૂપ દિન રાત તથા બબ્બે માસ પ્રમાણુવાળી ઋતુઓ તપ્ત થાય છે અને સૂર્યના કિરણોથી તપ્ત થયેલી એ જ ક્ષણે, લવ, મુહૂર્ત દિવસ અને હતુઓ પવન વડે ઉડેલી ધૂળ વડે સ્થળને ભરી દે છે, તે સંવત્સરનું નામ અભિવ થા –ફરે હિંત સંવત્સર છે, એવું તીર્થકરોએ કહ્યું છે. તે હે શિષ્ય ! તું આ કથનને વિશ્વાસપૂર્વક સાચું માની લે. જો કે સૂર્યના કિરણે વડે પૃથ્વી આદિને તપાવવામાં આવતાં નથી, છતાં પણ અહીં ઔપચારિક રીતે એવું કહેવામાં આવ્યું છે કે ક્ષણે, લવ આદિ સૂર્યના કિરણે વડે તપે છે, જે સૂ. ૨૦ જીવના શરીર સે નિર્ગમ (નિકલના) કા નિરૂપણ આગલા સૂત્રમાં સંવત્સરની પ્રરૂપણ કરવામાં આવી. તે સંવત્સર કાળ રૂપ હોય છે. આયુકાળ પૂરો થતાં શરીરધારીઓને આત્મા શરીરમાંથી નીકળી જાય છે. હવે સૂત્રકાર જવના નિર્માણમાગની પંચ વિધાતાનું નિરૂપણ કરે છે. “પંચવિદે વરણ ળિકાળમm gઇ ” ઈત્યાદિ ટીકાર્યું–જીવન નિર્માણમાર્ગ પાંચ પ્રકારને કહ્યો છે. જે પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) બે ચરણે દ્વારા, (૨) બે જાંઘ દ્વારા, (૩) છાતીમાંથી, (૪) મસ્તકમાંથી અને (૫) સગોમાંથી. મૃત્યુ સમયે શરીરમાંથી જીવને જે બહાર નીકળવાનું થાય છે, તેનું નામ નિર્માણ છે. તે નિર્માણના ચરણાદિ રૂપ પાંચ માર્ગ બતાવ્યા છે. સૂત્રકારે આ સૂત્ર દ્વારા એજ વાત પ્રકટ કરી છે કે ચરણાદિ પાંચ માર્ગેથી જીવ શરીર. માંથી નીકળી જાય છે. જે જીવ શરીરમાંથી ચરણરૂપ માગે થઈને નીકળી જાય છે તે નિરયગામી બને છે. બે જંઘા રૂપ માર્ગેથી નીકળતો જીવ તિયમાં ઉત્પન્ન થાય છે, છાતી રૂપ માર્ગેથી નીકળતે જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. મસ્તકરૂપ માર્ગેથી નિકળતે જીવ દેવગતિમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે. જે જીવ ચરણાદિ રૂપ સમસ્ત અગામાંથી નીકળે છે, તે સિદ્ધિગતિમાં ગમન કરે છે, એવું તીર્થ‘કર ભગવાનનું કથન છે. ! સૂ. ૨૧ ॥ આયુકે છેઠકા નિરૂપણ જ્યારે આયુના મધના છેદ થાય છે, તૂટે છે, ત્યારે જ જીવ શરીરમાંથી નીકળે છે. તેથી હવે સૂત્રકાર છેના પાંચ પ્રકારેાની પ્રરૂપશુા કરે છે. 'વિદે છેચને વળત્તે '' ઈત્યાદિ (6 વિભજન અથવા તૂટવા રૂપ ક્રિયાનું નામ છેદન છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) ઉત્પાદ છેદન, (૨) વ્યવદન, (૩) અન્યછેદન, (૪) પ્રદેશછેદન અને (૫) દ્વિધારક છેદન. ટીકા”જે છેદન રૂપ વિભજન દેવત્વ આદિ અન્ય પર્યાયની ઉત્પત્તિને લીધે થાય છે, તેનું નામ ઉત્પાદચ્છેદન છે. આ કથનના ભાવાર્થ એ છે કે પ્રત્યેક જીવાદિ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળુ હોય છે, તેથી તેની પૂર્વ પર્યાયને વિનાશ અને ઉત્તર પર્યાયના ઉત્પાદ થતા જ રહે છે. જયારે ઉત્તર પર્યાયની ( દેવ તિયાઁચ આદિ રૂપ પર્યાયની ) ઉત્પત્તિ થાય છે, ત્યારે છત્રાદિ દ્રવ્યનું પશુ વિભજન થાય છે, કારણ કે તે પર્યાયના ઉત્પાદમાં તે પૂર્વ પર્યાયવાળા જીવાદ્વિ દ્રવ્યનું વિભજન થઈ જાય છે. આ રીતે જ્યારે માનુષત્વ આદિ રૂપ પૂ પર્યાયને વિનાશ રૂપ બ્યય થાય છે, ત્યારે તે વ્યયને લીધે જીવાદિ દ્રવ્યનું વિભજન થાય છે. જીવની અપેક્ષાએ કનું જે અધન છે તેનું નામ અન્ય છે. અને સ્કન્ધની અપેક્ષાએ જે પુલના સ'ખ'ધ છે તેનુ નામ પણ અન્ય છે. આ અન્યના વિનાશ થવા તેનું નામ બન્ધચ્છેદન છે. જીવાદિના પ્રદેશેાની અપેક્ષાએ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ નિર્વિભાગ અવયવની અપેક્ષાએ બુદ્ધિ દ્વારા છેદન રૂપ જે વિભજન છે તેનું નામ પ્રદેશચ્છેદન છે. જીવાદિ દ્રવ્યનું જ એ વિભાગ રૂપ છેદન કરવું તેનું નામ દ્વિધાચ્છેદન છે. આ કથન ત્રિવિભાગકારક છેદનનુ પણ ઉપલક્ષણ છે. અથવા ઉત્પત્તિ રૂપ ઉત્પાદનનુ જે છેદન ( વિરહ ) છે, તે ઉત્પાદ ચ્છેદન છે. જેમકે નરકગતિમાં ૧૨ મુહૂર્તના વિરહકાળ હોય છે. વ્યય રૂપ ઉદ્દતનાનું જે છેદન છે, વિરહ છે, તેનુ નામ વ્યયચ્છેદન છે. જેમકે નરકમાં ૧૨ મુહૂત પ્રમાણુ જે અન્યના વિરહ છે તેનુ' નામ બન્ધચ્છેદન છે. તે ઉપશાન્ત માહવાળા જીવના સાત પ્રકારના કસબન્ધની અપેક્ષાએ થાય છે, પ્રદેશ વિરહનુ નામ પ્રદેશચ્છેદન છે. તે વિસ'ચેાજિત અનન્તાનુમન્ધી આદિ કમ પ્રદેશાનુ' થાય છે. તથા દ્વિધારચ્છેદન જેની એ ધારા છે તેને દ્વિધાર કહે છે એવુ' જે દ્વિધારરૂપ છેદન છે તેને ધિારતન કહે છે. ઉપલક્ષણુની અપેક્ષાએ અહીં ત્રિધારચ્છેદન આદિ પણ ગ્રહણ કરવા જોઇએ એવુ તે દ્વિધારચ્છેદન અસ્ત્રો, તલવાર, ચક્ર આદિ રૂપ હોય છે. છેદન ધર્મની સમાન તાને લીધે અહીં તેનું કથન કરવામાં આવ્યું છે. !! સૂ. ૨૨ ॥ આનંતર્યકા નિરૂપણ છેદ્મનના અભાવમાં તે આનન્તયના જે સદ્દભાવ રહે છે તેથી હવે સત્રકાર છેદનથી વિપરીત સ્વરૂપવાળા અનન્તનું નિરૂપણ કરે છે. ** “ વિષે. માનંતરિપ પળત્ત ” ઈત્યાદિ- ટીકા-આનન્તય પાંચ પ્રકારનુ` કહ્યું છે--(૧) ઉત્પાદ આનન્તય, (૨) પ્રદેશા નન્તય, (૩) સમયાન-તય અને (૫) સામાન્યાનન્ત, નિરન્તર ઉત્પાદનુ' હાવુ તેનું નામ ઉત્પાદ આનન્તય છે. આનન્તય એટલે નિર'તર હાવુ. અથવા છેદનના અભાવ હોવા અથવા વિરહકાળને અભાવ હવેા. આ રીતે ઉત્પત્તિનું સાતત્ય ( સતત સદૂભાવ ) હોવુ. તેનુ નામ જ ઉત્પાદનાન્તય છે. જેમકે નરક ગતિમાં જીવાની ઉત્પત્તિનુ આનન્તય વધારેમાં વધારે અસખ્યાત સમયનુ છે. ઉદ્દતનાનું નિરન્તર સાતત્ય હોવુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ તેનુ નામ વ્યયાન્તય છે. જેમકે નરક ગતિમાં જીવાનુ` વ્યયાનન્તય વધારેમાં વધારે અસખ્યાત સમયનુ છે. નિર્વિભાગ અવયવ રૂપ પ્રદેશનુ' જે આનન્તય છે, તેનુ' નામ પ્રદેશાનન્તય છે. સમયાનુ જે આનન્ત' છે, તેનુ નામ સમયાનન્તય છે. પ્રદેશાનાન્તય અને સમયાનાન્તય,એ એ પ્રતીત જ છે. જે અનન્તમાં ઉત્પાદ, વ્યય, આદિ રૂપ વિશેષણ વિવક્ષિત ન હેાય એવા આનન્ત ને સામાન્યાન્તય કહે છે. અથવા “ સામળાñતરિત્ ' ની સ ંસ્કૃત છાયા શ્રામથ્થાનન્ત પશુ થાય છે. તે આકષના વિરહથી અથવા ખડું જીયેાની અપેક્ષાએ અથવા શ્રામણ્યની પ્રતિપત્તિની અપેક્ષાએ હાય છે. તે આઠ સમયનુ' હોય છે. ! સૂ. ૨૩ ! પાંચ પ્રકારકે અનન્તકા નિરૂપણ આગલા સૂત્રમાં સમય અને પ્રદેશેાના આનન્તનું કથન કરવામાં આવ્યુ”, સમય અને પ્રદેશ અનન્ત ય છે તેથી હવે સત્રકાર અનન્તના પાંચ પ્રકારનું કથન કરે છે. “ પવિષે ગળતણ વળત્તે ” ઇત્યાદ્રિ ટીકા –આનન્તક પાંચ પ્રકારના કહ્યા છે—(૧)નામાનન્તક, (૨) સ્થાપનાનન્તક (૩) દ્રવ્યાનન્તક, (૪) ગણનાનન્તક અને (૫) પ્રદેશાનન્તક. અથવા તેના આ પ્રમાણે પાંચ પ્રકાર પણ પડે છે (૧) એકતા અનન્તક, (૨) ઉભયતઃ અનન્તક, (૩) દેશવિસ્તારાનન્તક, (૪) સવિસ્તારાનન્તક અને (૫) શાશ્વતાનન્તક આ સૂત્રમાં બે પ્રકારે અનન્તકમાં પૉંચવિધતા પ્રકટ કરવામાં આવી છે. જેનુ' નામ 6 અનન્ત ' રાખવામાં આવ્યુ હોય, તે નામાનન્તક છે. જે અક્ષ स्था०-३४ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ (પાશા) આદિની “અનન્ત” આ કપનાથી સ્થાપના કરી લેવામાં આવી હોય, તે સથાપનાનન્તક છે. છવદ્રવ્યનું અથવા પુદ્ગલ દ્રવ્યનું જે અનાતક છે, તે દ્રવ્યાનન્તક છે. ગણના એટલે ગણતરી. આ ગણતરી રૂપ જે અનન્તક છે તેને ગણુનાનન્તક કહે છે. આ ગણનાનન્તકમાં અણુ આદિની જે સંખ્યાતના છે તે અવિવક્ષિત હોવાથી તે પ્રતિપાદિત થતી નથી. તે ગણુનાનન્તક સંખ્યાવિશેષ રૂપ હોય છે. સંખ્યાત પ્રદેશોની જે અનન્તતા છે તેનું નામ પ્રદેશાનન્તક છે. બીજી રીતે અનન્તના જે પાંચ પ્રકારે બતાવ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–– આયામ ( લંબાઈ) રૂપ એક અંશની અપેક્ષાએ જે ક્ષેત્ર સમશ્રેણીવાળું હોય છે, તેને “એકતા અનન્તક' કહે છે. આયામ અને વિસ્તાર, એ બંનેની અપેક્ષાએ જે ક્ષેત્ર પ્રતર રૂપ-વળરૂપ હોય છે, તેને “ઉભયતઃ અનાતક” કહે છે. ક્ષેત્રને રુચક આદિની અપેક્ષાએ પૂર્વાદિ કોઈ પણ દિશાને જે વિસ્તાર (વિષ્કભ) છે તે વિસ્તારમાં પ્રદેશની અપેક્ષાએ જે અનન્તક છે તેનું નામ પ્રદેશાનન્તક છે. જેને સર્વ રૂપે વિસ્તાર છે એવા સર્વકાશને અહીં સર્વ વિસ્તાર પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. તે સકાશ રૂપ સર્વ વિસ્તા૨માં પ્રદેશોની અપેક્ષાએ જે અનાતક છે તેને સર્વ વિસ્તારાનન્તક કહે છે. અનાદિ અનન્ત રૂપ જે જીવાદિ દ્રવ્ય છે, તેને અહીં શાશ્વત પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ શાશ્વતની જે અનન્તતા છે તે અનન્તકાળની સ્થિતિ વાળી છે. તેથી તેને શાશ્વતાનન્તક કહે છે. . ૨૪ છે જ્ઞાનકે સ્વરૂપના નિરૂપણ આગલા સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વિષયને પરિચછેદ (બંધ) જ્ઞાન વડે જ થાય છે. તેથી હવે સૂત્રકાર જ્ઞાનના પ્રકારનું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ કરે છે. “પિ બાળે વખતે ” ઈત્યાદિ– ટીકાર્થ-જ્ઞાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) આભિનિબેધિક જ્ઞાન (૨) શ્રતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન પર્યય જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. આ પાંચે જ્ઞાનના સ્વરૂપનું વિસ્તૃત નિરૂપણ નન્દી સૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવું. સૂ. ૨૫ જ્ઞાનના પાંચ પ્રકારનું કથન કરીને હવે સત્રકાર તેના આવરક કમેની પંચવિધતાનું કથન કરે છે. “પંચવિ જાળવળિજો રે” ઇત્યાદિ– જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના કહ્યાં છે–(૧) આભિનિબોધિક જ્ઞાનાવરણીય, શ્રત જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય, જે કર્મ જ્ઞાનના ઉપર આવરણ રૂપ બની જાય છે, જ્ઞાનને આચ્છાદિત કરી દે છે, તે કર્મોને જ્ઞાનાવરણીય કર્મો કહે છે. જેમકે શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર જે કમ છે તેને શ્રતજ્ઞાનાવરણીય કર્મ કહે છે. એ જ પ્રમાણે બાકીનાં કર્મો વિષે પણ સમજવું. . સ. ૨૬ છે સ્વાધ્યાયકે પંચવિધતાક નિરૂપણ જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકારે પ્રકટ કરીને હવે સૂત્રકાર તેના ક્ષયના ઉપાય વિશેષ રૂપ સ્વાધ્યાયના પાંચ પ્રકારને હવે પ્રકટ કરે છે. “રવિ સાથે પuત્તે” ઈત્યાદિ– સ્વાધ્યાય પાંચ પ્રકારનાં કહ્યાં છે-(૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા, અને (૫) ધર્મકથા. મર્યાદાપૂર્વક મૂળ સૂત્રનું જે પઠન આદિ કરવામાં આવે છે તેનું નામ સ્વાધ્યાય છે. તેના વાચના આદિ જે પાંચ ભેદે કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-- શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ વિનયપૂર્વક ગુરુની પાસે જે સૂત્રનું અને અર્થને ગ્રહણ કરવાનું કાર્ય થાય છે, તેનું નામ વાચના છે. જે વિષયને શિષ્ય દ્વારા અભ્યાસ કરાય હોય તે વિષયમાં કઈ શંકા ઉદ્ભવે તે તેના નિવારણ માટે ગુરુને જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેનું નામ પ્રચ્છના છે. વાચના દ્વારા જે સૂત્ર અથવા અર્થને ગ્રહણ કરવામાં આવ્યું હોય અને પ્રચ્છના દ્વારા જે સૂત્ર અને અર્થને વિશુદ્ધ કરવામાં આવ્યો હોય તેની વિસ્મૃતિ ન થઇ જાય તે માટે ફરી ફરીને તેનું પુનરાવર્તન કરવું–તેનું નામ પરિવર્તના છે. ગૃહીત સૂત્ર, અર્થ અને સૂત્રાર્થની વિકૃતિ થઈ ન જાય, તે માટે વારંવાર તેનું ચિન્તન કર્યા કરવું તેનું નામ અનુપ્રેક્ષા છે. શ્રુતચારિત્ર રૂપ ધર્મનું જે વ્યાખ્યાન કરવામાં આવે છે, તેનું નામ ધમકથા છે. વાચના, પ્રચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા, આ ચાર વડે જેને શ્રતજ્ઞાન સંપાદન કર્યું હોય એવા સાધુએ જ ધર્મકથા (વ્યાખ્યાન) કરવી જોઈએ. એ સ. ૨૭ છે પ્રત્યાખ્યાનકે સ્વરૂપના નિરૂપણ ધર્મકથા દ્વારા જેમનો મિથ્યાભાવ નષ્ટ થઈ ચુક હોય છે એવા જ ભવ્ય જી વિશુદ્ધ પ્રત્યાખ્યાનવાળા હોય છે, તેથી હવે સૂત્રકાર પ્રત્યાખ્યાનનું સ્વરૂપ પ્રકટ કરે છે. “પંકિદે પ્રવજ્ઞાને પૂછળ” ઈત્યાદિ ટીકાર્થ–પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(૧) શ્રદ્ધાનશુદ્ધ, (૨) વિનયશુદ્ધ, (૩) અનુભાષણશુદ્ધ, (૪) અનુપાલના શુદ્ધ અને (૫) ભાવશુદ્ધ. પ્રતિષેધ (નિષેધ) કરીને જેનું કથન અમુક ચોક્કસ કાળની મર્યાદા પર્યન્ત કરવામાં આવે છે તેનું નામ પ્રત્યાખ્યાન છે. તે પ્રત્યાખ્યાન શ્રદ્ધાનશુદ્ધ આદિના ભેદથી પાંચ પ્રકારના છે. આ વસ્તુ આદિ ત્યાગ કરવાને પાત્ર છે, એવી શ્રદ્ધાપૂર્વક જે પ્રત્યાખ્યાન લેવામાં આવે છે, તે પ્રત્યાખ્યાનને શ્રદ્ધાનશુદ્ધ કહે છે. શ્રદ્ધાના સદ્દભાવમાં જ પ્રત્યાખ્યાન શુદ્ધ-નિરવ હોઈ શકે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૦ ૭. Page #124 -------------------------------------------------------------------------- ________________ તેના અભાવમાં તે તે અશુદ્ધ-નિરવઘ જ હોય છે. કહ્યું પણ છે કે : વચણા નશ્વનુરેનિયં” ઈત્યાદિ– જે કાળે જે પ્રત્યાખ્યાન કરવાનું સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે, તે કાળે શ્રદ્ધાપૂર્વક તે પ્રત્યાખ્યાન કરનારના પ્રત્યાખ્યાનને શ્રદ્ધાનશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. જે પ્રત્યાખ્યાન વિનયની અપેક્ષાએ શુદ્ધ હોય છે, તે પ્રત્યાખ્યાનને વિનય શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. જે પ્રત્યાખ્યાનમાં વિનયનો અભાવ હોય છે-વિનયની અપેક્ષાએ અશુદ્ધ હોય છે, તે પ્રત્યાખ્યાનને અશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. એ જ પ્રમાણે આગળ પણ જે જે પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમાં પણ તે વિષયના અભાવમાં અશુદ્ધતા સમજવી. વિનયશુદ્ધ પ્રત્યાખ્યાનના વિષયમાં એવું કહ્યું છે કે “ક્રિમણ વિરોહિં” ઈત્યાદિ– મન, વચન અને કાયની અપેક્ષાએ ગુમ થયેલ પુરુષ-મનો ગુણિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત પુરુષ-જે કુતિકર્મની હીન વિશદ્ધિ પણ કરતે નથી અને અધિક વિશુદ્ધિ પણ કરતા નથી, તે તે વિનયશુદ્ધ પ્રત્યાખ્યાનવાળે ગણાય છે. અનુભાષણ શુદ્ધપ્રત્યાખ્યાન-જ્યારે ગુરુ દ્વારા “ વોસિરે” આ પદ કહેવામાં આવે ત્યારે શિષ્ય “ વોસિરા”િ આ પદ લે છે. આ પ્રકારન અનુકથનને અનુભાષણ કહે છે. આ અનુભાષણથી જે પ્રત્યાખ્યાન શુદ્ધ હેય છે, તે પ્રત્યાખ્યાનને અનુભાષણશુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે “અનુમાન ગુરાયાં ઇત્યાદિ-- અક્ષર, પદ અને વ્યંજનની અપેક્ષાએ પરિશુદ્ધ એવું જે ભાષણ (વ્યાખ્યાન) ગુરુ કરે છે, તે ભાષણ સાંભળીને તેમની સમક્ષ ઊભા થઈને વિનયપૂર્વક બે હાથ જોડીને જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તેને અનુ. ભાષણ શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. ગુરુ જ્યારે “વોલિસે પદનો ઉચ્ચાર કરે ત્યારે પ્રત્યાખ્યાન ધારણ કરનાર “ વોસિરામિ” પદને ઉચ્ચાર કરીને આ પ્રકારના પ્રત્યાખ્યાન લે છે. અનુપાલના શુદ્ધ--ગૃહીત વ્રતનું પરીષહ અને ઉપસર્ગો આવી પડે તે स्था०-३५ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૮ Page #125 -------------------------------------------------------------------------- ________________ પણ ચલાયમાન ન થતાં પાલન કરનારના પ્રત્યાખ્યાનને અનુપાલના શુદ્ધ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે જંતારે સુખિલે” ઈત્યાદિ–– ભયંકર ગહન વનમાં અટવાઈ ગયા હોય, દુભિક્ષને કારણે ભૂખે મરવને પ્રસંગ આવી પડ હોય, ભયંકર રોગમાં જકડાયા હોય, ત્યારે પણ જે માણસ પોતે ગ્રહણ કરેલા વ્રતને દઢતાપૂર્વક પાળે છે, એવા માણસના પ્રત્યાખ્યાનને અનુપાલના શુદ્ધ પ્રત્યાખ્યાન કહેવાય છે. જે પ્રત્યાખ્યાન રાગદ્વેષ અને આલેક પરાકની આશંસા રૂપ વૃત્તિ રાખ્યા વિના કરવામાં આવે છે, એવાં નિરવદ્ય પ્રત્યાખ્યાનને ભાવશુદ્ધ પ્રત્યા ખ્યાન કહે છે. કહ્યું પણ છે કે “રાજ ૪ રોજ ૨” ઈત્યાદિ--જે પ્રત્યાખ્યાન રાગ અને દ્વેષના પરિણામથી દૂષિત હેતા નથી, તે પ્રત્યાખ્યાનને ભાવવિશુદ્ધ કહેવાય છે. છે સૂ. ૨૮ | પ્રતિકમણ કે સ્વરૂપના નિરૂપણ પ્રત્યાખ્યાન કરનાર પુરુષને કયારેક અતિચાર લાગવાનો સંભવ રહે છે. તે અતિચારેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવામાં આવે છે. તેથી હવે સૂત્રકાર પ્રતિકમણના પાંચ પ્રકારનું કથન કરે છે. Fવિષે પરિક્રમને પum” ઈત્યાદિ-- પ્રતિક્રમણના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–-(૧) આસવદ્વાર પ્રતિક્રમણ, (૨) મિથ્યાત્વ પ્રતિકમણ, (૩) કષાય પ્રતિક્રમણ, (૪) વેગ પ્રતિક્રમણ અને (૫) ભાવ પ્રતિક્રમણ. શુભ ચેમાંથી અશુભ માં પહોંચેલા આત્માનું ફરીથી શુભ ગમાં આવવું તેનું નામ પ્રતિકમણ છે. કહ્યું પણ છે કે “સ્થાના ચત્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૦૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થાન' ' ઇત્યાદિ. પ્રમાદને કારણે જીવનું સ્વસ્થાનમાંથી નીકળીને પરસ્થાનમાં ત્યાંથી સ્વસ્થાનમાં જે આગમન થાય છે ક્ષાયોજમિજાવું. માવાત્ ' ઇત્યાદિ— જે ગમન થાય છે, અને ફરીથી તેનુ' નામ પ્રતિક્રમણ છે. ,, કાઇ જીવ ક્ષાયેાપશમિક ભાવમાંથી ઔયિક ભાવમાં આવી જાય અને ક્રી ઔયિક ભાવમાંથી ક્ષાયેાપામિક ભાવમાં આવી જાય છે, આવું જેના પ્રભાવથી બને છે તેનુ નામ પ્રતિક્રમણ છે. એવા પ્રતિક્રમણુના પાંચ પ્રકાર કહ્યા છે.આસવદ્વાર રૂપ જે પ્રતિક્રમણ છે તે પ્રાણાતિપાત આદિ રૂપ જે આસવ દ્વારા છે તેમનાથી નિર્તન રૂપ (તેમ કરતાં અટકવા રૂપ) હોય છે. આભેગ (જાણીને) અનાભાગ (અજા તા) અને અકસ્માતથી જે મિથ્યાત્વનુ' સેવન થઈ જાય છે, તે મિથ્યાધી નિવૃત્ત થવુ તેનુ નામ મિથ્યાત્વનું પ્રતિક્રમણ છે, કાચેમાંથી નિવૃત્ત થવુ. તેનું નામ કષાય પ્રતિક્રમણ છે. અશુભ, મન, વચન અને કાય ચેાગેાના પરિત્યાગ કરવા તેનું નામ ચૈત્રપ્રતિક્રમણુ છે. અવિક્ષિત વિશેષાવાળા આસવદ્વારાથી જે પ્રતિનિધતન થાય છે, તેનું નામ ભાષપ્રતિક્રમણ છે. કહ્યું પણ છે કે “ મિચ્છત્તાર્ ન નજી ' ઇત્યાદિ જીવનું મન, વચન અને કાય વડે મિથ્યાત્વ આદિ ભાવમાં જાતે જવુ નહીં, અન્યને તે ભાવામાં લીન કરવા નહીં અને તે પ્રકારના ભાવાની અનુમાદના કરવી નહીં તેનુ નામ ભાવપ્રતિક્રમણ છે, આસવદ્વાર આદિની વિશેષ રૂપે વિવક્ષામાં તે પૂર્વોક્ત આસવદ્વાર પ્રતિક્રમણ આદિ ચાર સ્થાન હોય છે. કહ્યુ' પણ છે કે ‘ વિત્ત' વડિલન† ' ઇત્યાદ્વિ- (૧) મિથ્યાત્વ પ્રતિક્રમણ, (૨) અસ·યમ પ્રતિકમણુ, (૩) કષાય પ્રતિક્રમણુ અને (૪) અપ્રશસ્ત ગ પ્રતિક્રમણુ. ॥ સૂ. ૨૯ !! પાંચ પ્રકારકે વાચનાસ્થાનકા નિરૂપણ ટીકા”-જેની મતિ સૂત્રભાવિત હોય છે, એ જ ભાવપ્રતિક્રમણ કરે છે. આ કારણે સૂત્ર વાંચવા તથા શીખવા ચાગ્ય તથા શિખવવા ચૈન્ય ગણાય છે. તેથી જ હવે સૂત્રકાર પાંચ વાચના સ્થાનનું અને પાંચ શિક્ષા સ્થાનાનુ` કથત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ કરે છે. “ પત્તિ ટામેરૢિ મુર્ત્ત વાખ્ખા ટીકા-નીચેના પાંચ કારણેાને લીધે શિષ્યાને સૂત્ર-શ્રુતના અભ્યાસ કરાવવે જોઇએ--(૧) શિષ્યા શ્રુતનેા સંગ્રહ કરે, આ પ્રયેાજનથી ગુરુએ શિષ્યને શ્રુતની વાચના દેવી જોઇએ, અથવા વાચના દ્વારા જ શિષ્યાની પ્રાપ્તિ થાય છે, એવી માન્યતાને કારણે પણ શિષ્યાને જીતની વાચના દેવી જોઇએ. ” ઈત્યાદિ~~ "6 (ર) શ્રુતની વાચનાથી યુક્ત હોય એવા શિષ્ય જ તપ અને સંયમની આરાધના કરવાને સમર્થ હાય છે, અને ત્યારે જ તેમની પુષ્ટિ થાય છે. કમના ક્ષય કરવાને તેઓ સમથ બને છે, આ પ્રયેાજનથી વ્રતને અભ્યાસ કરાવવા જોઇએ. (૩) શ્રુતની વાચના દેવાથી મારા કર્મોની નિરા થશે, એવી ભાવનાથી પ્રેરાઇને પણ શ્રુતની વાચના દેવામાં આવે છે. (૪) ‘સુજ્ઞે વા એ વખવાદ્ મવિÆફ ''શ્રુતનુ' અધ્યયન કરાવવાથી મને સૂત્ર ( શ્રુત ) જ્ઞાનાદિ વિશેષની પ્રાપ્તિ થશે, એવી ભાવનાથી પણ ગુરુ દ્વારા શિષ્યેાને શ્રુતની વાચના દેવામાં આવે છે. (૫) શિષ્યને સૂત્રની વાચના દેવાથી સૂત્ર પરમ્પરા નિરન્તર ચાલુ રહેશે-સૂત્ર વિચ્છન્ન નહીં થાય, એવી ભાવનાથી પણ શિષ્યાને શ્રુતનું અધ્યયન કરાવવામાં આવે છે. આ પ્રકારના પાંચ કારણેાને લીધે સૂત્રની વાચના દેવામાં આવે છે. હવે સૂત્રકાર સૂત્ર શીખવાનું શા કારણે જરૂરી છે, તે ખતાવતાં પાંચ કારણેાનું નિરૂપણ કરે છે—(૧) તત્ત્વાના પરિજ્ઞાનને નિમિત્ત સૂત્રનું અધ્યયન થવું જોઈએ શ્રુતતા અધ્યયન વિના કેવલી પ્રરૂપિત ધર્મના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. (૨) તવામાં શ્રદ્ધા–જિત પ્રણીત વચનામાં રુચિ પ્રાપ્ત કરવા માટે પણ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. (૩) સદનુષ્ઠાન રૂપ ચારિત્રની આરા ધના કરવાને માટે સૂત્રનું અધ્યયન કરવુ જોઇએ. (૪) મિથ્યાત્વ રૂપ અભિ નિવેશને દૂર કરવા માટે સૂત્રનુ` અધ્યયન કરવું જોઇએ. (૫) તીર્થંકર પ્રરૂન પિત યથાવસ્થિત જીપ અજીવાદરૂપ તત્ત્વનું મને જ્ઞાન થવુ' જ જોઇએ, એવી ભાવનાથી પ્રેરાઈને પણ શ્રુતનું અધ્યયન કરવામાં આવે છે. આ પ્રકારના પાંચ કારણેાને લીધે સૂત્ર ( શ્રુત ) નું અધ્યયન થાય છે. ! સૂ. ૩૦ ॥ સ—૩૬ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ નારકાદિકોને યથાવસ્થિત ભાવોંકા નિરૂપણ ઉપર્યુક્ત યથાવસ્થિત ભાવ ઉદ્ઘલેક આદિકમાં હોય છે. ઉર્વીલેકમાં આવેલા સૌધર્માદિકને યથાવરિત ભાવોનું ત્રણ સૂત્ર દ્વારા અને નારકાદિ. કેના યથાવસ્થિત ભાવેનું ૨૪ સૂત્ર દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે– સોલાપુઈત્યાદિ– સૌધર્મ અને ઈશાન કોનાં વિમાન પાંચ વર્ણવાળાં કહ્યાં છે. એટલે કે તે વિમાને કૃષ્ણ વર્ણવાળાં, નીલ વર્ણવાળાં, લાલ વર્ણવાળાં, પીત વર્ણ વાળાં અને શુકલ વર્ણવાળાં હોય છે. સૌધર્મ અને ઈશાન ક૯પમાં જે વિમાને છે તેમની ઊંચાઈ ૫૦૦ જનની છે. બ્રહ્મક અને લાન્તક કપના દેવના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ પાંચ રનિપ્રમાણ (પાંચ હાથની) છે. નારક છએ પાંચ વર્ણોવાળા પુલને અને પાંચ રસવાળા પદ્રને અન્ય કર્યો છે, હાલમાં પણ તેઓ એવા જ પુલેને બન્ધ કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ એવાં જ પુદ્ગલેને બબ્ધ કરશે. આ કથનનું તાત્પર્ય એ છે કે તેમણે કૃષ્ણથી લઈને શુકલ પર્યન્તના પાંચ વર્ણોવાળા પુલેને અને તિક્તથી લઈને મધુર પર્યન્તના પાંચ રસવાળા પુદ્ગલેને બન્ધ ભૂતકાળમાં કર્યો છે. એ જ પ્રકારને બન્ધ તેઓ વર્તમાનકાળમાં પણ બાંધે છે અને ભવિષ્યકાળમાં પણ બાંધશે. એવું કથન પણ ગ્રહણ થવું જોઈએ. આ પાંચ વર્ણોવાળા અને પચે રસવાળા પુલેના બન્ધનું કથન ત્રિકાળને અનુ. લક્ષીને વૈમાનિક પર્યન્તના જીવોમાં પણ થવું જોઈએ નારકથી લઈને વૈમા નિકે પર્યના ચોવીસે દંડકના છ પાંચ વર્ણોવાળાં અને પાંચ રસવાળા પુદ્ગલેને અન્ય કરતા હતા, કરે છે અને કરશે. આ કથનને ભાવાર્થ એ છે કે તેમને શરીરાદિ રૂપે તેમને બન્ધ થયે હતે, થાય છે અને ભવિષ્યમાં પણ થવાને જ છે. જે સૂ ૩૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ જબૂદીપ આદિકે યથાબસ્થિત ભાવોંકા નિરૂપણ તિર્યકમાં જમ્બુદ્વીપ આદિ ક્ષેત્રો આવેલાં છે. તેમાં પર્વત, નદીઓ વગેરેનો સદભાવ છે. આ વિષયને અનુલક્ષીને સૂત્રકાર ૨૪ સૂત્રનું કથન કરે છે-- iી રી મંત્રણ પગરણ રાણઈત્યાદિ–જબૂદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે ભરતક્ષેત્ર આવેલું છે, તે ભરતક્ષેત્રમાં ગંગા નામની મહાનદી વહે છે. તેને પાંચ મહાનદીઓ મળે છે. જેમનાં નામ નીચે પ્રમાણે છે--(૧) યમુના, (૨) સરયૂ, (૩) આદી, (૪) કેશી અને (૫) મહી + ૧ છે જંબુદ્વિપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે સિંધુ નામની મહાનદી વહે છે. તેને પાંચ મહાનદીઓ મળે છે –-(૧) શતક (૨) વિપાશા (૩) વિતસ્તા, (૪) રાવતી અને (૫) ચન્દ્રભાગ ૨ જબૂઢીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રસ્તા નામની મહાનદી છે, તેને નીચેની પાંચ મહાનદીઓ મળે છે--(૧) કૃષ્ણ, (૨) મહાકૃષ્ણ, (૩) નીલા, (૪) મહાનાલા અને (૫) મહાતીરા . ૩ જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે રક્તાવતી નામની મહાનદી છે તેને જે પાંચ મહાનદીઓ મળે છે તેમના નામ નીચે પ્રમાણે છે–(૧) ઈદ્રા, (૨) ઈન્દ્રસેના, (૩) સુષેણ, (૪) વારિણું અને (૫) મહાભેગા ( ૪ સૂ. ૩૨ ઉપરના સૂત્રમાં ભરતક્ષેત્રમાં આવેલી મહાનદીઓનાં નામ પ્રકટ કરવામાં આવ્યા. હવે સૂત્રકાર એ જ ભરતક્ષેત્રમાં થઈ ગયેલા તીર્થકરોના વિષયમાં કથન કરે છે. “નિરાશા ગુમાવવામ” ઈત્યાદિ– ભરતક્ષેત્રમેં સ્થિત તીર્થંકરોના નિરૂપણ પાંચ તીર્થકરેએ પોતાની કુમારાવસ્થામાં જ પ્રવજ્યા લીધી હતી. એટલે કે રાજ્યગાદીએ તેમને અભિષેક થયા પહેલાં જ તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના નામ નીચે પ્રમાણે છે–(૧) વાસુપૂજ્ય, (૨) મલિલનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને (૫) મહાવીર પ્રભુ ! સૂ. ૩૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧ ૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રભૂત ચમરચંચાદિકા નિરૂપણ ભરતાદિ ક્ષેત્રવિષયક પ્રસ્તાવ ચાલી રહ્યો છે. ચખરચ'ચા નામની રાજ ષાની પણ એક ક્ષેત્ર રૂપ છે. તેથી હવે સૂત્રકાર પાંચ સ્થાનના આધાર લઇને ચમરચચાનું વર્ણન કરે છે. “ મરવાર્ાયદાળીદ્ ઈત્યાદિ— ચમરચચા નામની રાજધાનીમાં પાંચ સભા કહી છે. તે સભાઓનાં નામ નીચે પ્રમાણે છે—(૧) સુધર્માં સભા, (૨) ઉપપાત સભા, (૩) અભિષેક સભા, (૪) અલ'કારિક સભા, અને (૫) વ્યવસાય સભા, ܝ પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં સુધર્મા સભાથી લઈને વ્યવસાય સભા પયન્તની પાંચ સભાએ હાય છે. રત્નપ્રભા પૃથ્વીમાં અસુરકુમારરાજ ચમરની ચમરચા નામની રાજ ધાની આવેલી છે. તે રાજધાનીમાં જ્યાં દેવાની સભા મળે છે તે સ્થાનને સુધર્માં સભા કહે છે, જ્યાં ઉત્પાદ ( જન્મ ) થાય છે તે સ્થાનને ઉપપાત સભા કહે છે. જે સભામાં અભિષેક થાય છે, તેને અભિષેક સભા કહે છે. જેમાં મડન કરવામાં આવે છે, તેનુ' નામ અલકારિક સભા છે. જે સભામાં કન્ય કાનિા નિર્ણય થાય છે, તે સભાને વ્યવસાય સભા કહે છે. તે પાંચે સભાઓ ઈશાન કાણુમાં અનુક્રમે આવેલી છે. ઇન્દ્રનું જે નિવાસસ્થાન હૈય છે તેને ઈન્દ્રસ્થાન કહે છે. ા સૂ. ૩૪ ૫ આગલા સૂત્રમાં દેવિનવાસનું કથન કર્યું. નક્ષત્રા પણ દેવે જ છે. તેથી હવે સૂત્રકાર પાંચ સ્થાનાને આધારે નક્ષત્રાનું કથન કરે છે. " पंच नक्खत्ता पंच तारा पण्णत्ता ” ઈત્યાદિ નીચે લખેલાં પાંચ નક્ષત્ર પાંચ-પાંચ તારાઓવાળાં છે—(૧) ધનિષ્ઠા, (૨) રાહિણી, (૩) પુનર્વસુ, (૪) હસ્ત અને (૫) વિશાખા, lu સૂ. ૩૫ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ જીવામાં જે નક્ષત્રાદિ દેવતારૂપતા હોય છે તે કમ પુદ્ગલાના ચય આદિ થવાથી જ થાય છે. તેથી હવે સૂત્રકાર ચય અાદિનું કથન કરે છે, “ ઝીયાળ વટાળનિવૃત્તિ '' ઈત્યાદિ— જીવાએ પાંચ સ્થાનામાંથી નિર્તિત થયેલાં પુદ્ભલેને પાપકમ રૂપે ચય કર્યાં છે–ઉપાર્જન કર્યું છે, વર્તમાન કાળે પણ તેએ તેમના ચય કરે છે અને ભવિષ્યમાં પશુ તેએ તેમને ચય કરશે. તે પાંચ સ્થાનેા નીચે પ્રમાણે છે—(૧) એકેન્દ્રિય રૂપ સ્થાન, (૨) દ્વીન્દ્રિય રૂપ, (૩) ત્રીન્દ્રિય રૂપ, (૪) ચતુરિન્દ્રિય રૂપ અને (૫) પચેન્દ્રિય રૂપ સ્થાન. એ જ પ્રકારનું કથન ઉપચય, અન્ધ, ઉઢીરણુ, વેદન તથા નિર્જરા વિષે પશુ સમજયું. પાંચ પ્રદેશવાળા પુદ્ગલસ્કન્ધ અનંત કહ્યા છે, પાંચ પ્રદેશમાં અવગાહિત થયેલા પુદ્ગલસ્કન્ધ અનન્ત કહ્યા છે, (યાવત્), પાંચ ગણી રૂક્ષતાવાળાં પુદ્ગલ स्था०-३७ કન્યા અનત કહ્યાં છે આ ખધાં સૂત્રની વ્યાખ્યા સુગમ છે. આગળ જે સ્થાનમાં તે તે સ્થાનની સખ્યા રૂપે તેમની જેવી વ્યાખ્યા કરવામાં આવી છે, એવી જ વ્યાખ્યા અહીં પાંચ સ્થાન રૂપે કરવી જોઇએ. !! સૂ, ૩૬ !! શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના પાંચમા સ્થાનના ત્રીજે ઉદ્દેશે! સમાપ્ત ।। ૫-૩૫ " પાંચમું સ્થાન સમાપ્ત L શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ છઠે સ્થાનકા વિષય વિવરણ – સ્થાન ૬ ઉદ્દેશક ૧ - પાંચમાં સ્થાનનું કથન સમાપ્ત થયું. હવે છઠ્ઠા સ્થાનનું કથન કરવામાં આવે છે. પૂર્વ સ્થાન સાથે તેને સંબંધ આ પ્રકારને છે– પૂર્વ સ્થાનમાં જીવાદિ પર્યાની પ્રરૂપણા કરવામાં આવી છે, અહીં પણ તેમની જ પ્રરૂપણ કરવામાં આવશે. પાંચમાં સ્થાનકના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકાર છે-પાંચમાં સ્થાનના અંતિમ સત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પાંચ ગણી રૂક્ષતાવાળા પુલસ્કન્ય અનંત કહ્યા છે. તેમની અર્થરૂપે આ પ્રકારની પ્રજ્ઞાપના તીર્થકરેએ કરી છે, અને સત્ર રૂપે પ્રરૂપણું ગણધરોએ કરી છે. તે ગણધરે જે ગુણેથી યુક્ત હોય છે તે ગુણેનું સૂત્રકાર હવે કથન કરે છે. “ છહિં કહિં સંપજે ગરે” ઈત્યાદિ– ગણઘરોકે ગુણકા નિરૂપણ ટીકાર્યું–જે અણગાર છ સ્થાનેથી (છ પ્રકારના ગુણેથી) યુક્ત હોય છે, એ જ અણુગાર ગચ્છને ધારણ કરવાને યોગ્ય હોય છે અને ગ૭માં મર્યા દાનું પાલન કરાવનાર હોય છે. તે છ સ્થાન નીચે પ્રમાણે છે – (૧) “બાર પુણવત્તાત”—જે શ્રદ્ધાશીલ પુરુષ વિશેષ હોય છે, તેને અદ્ધિ પુરુષ જાત' કહે છે. એટલે કે ગણધરને તીર્થકર ભગવાનના વચને પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ. (૨) “સત્ર પુનાત”—જીને માટે જે હિતકારી હેય છે, તેનું નામ જ સત્ય છે. જે પુરુષ ના હિતનું ચિન્તવન કર્યા કરે છે તેને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧ ૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ “સત્ય પુરુષ જાત” કહે છે. ગણધર આ પ્રકારને પુરુષ વિશેષ હોવો જોઈએ, અને આદેય વચનેવાળ હે જઈએ. (૩) “મેઘાપિ પુણોત ''–-ધારણાવાળી જે બુદ્ધિ છે તેનું નામ “મેધા’ છે. એવી મેધાથી યુક્ત જે પુરુષવિશેષ હોય છે તેને મેધાવિ પુરુષ કહેવાય છે. એ મેધાવિ પુરુષ અન્યની પાસેથી શ્રતનું ગ્રહણ પણ વિશેષ ઝડપથી કરી શકે છે, અને શિષ્યને ઝડપથી કૃત ભણાવી શકે છે. મેધાવી” એટલે છે મર્યાદામાં રહેનારે” એ અર્થ પણ થાય છે. જે પુરુષ પોતે મર્યાદાને પાલન કરનારો હોય છે, તે ગણુને પણ મર્યાદા અનુસાર સારી રીતે ચલાવી શકે છે. માટે જ ગણધર મેષાવિ લેવા જોઈએ. (૪) બહુશ્રુત પુરુષ જાત-જેનું સૂત્ર રૂપ અને અર્થ રૂપ આગમ પ્રભૂત ( વિશાળ) હોય છે એટલે કે જેને સૂત્રાર્થ રૂપ આગમનું વિશેષ જ્ઞાન હોય એવા પુરુષને બહુશ્રુત પુરુષ કહેવાય છે. એવા બહુશ્રુત અણગાર જ ગણધરના પદને માટે એગ્ય ગણાય છે. જેને શ્રતનું અપજ્ઞાન હોય છે તે ગણન ઉપકારક થઈ શકતું નથી. કહ્યું પણ છે કે “લીલાળ જાડું હું તોઈત્યાદિ– અ૫ શ્રતનો જ્ઞાતા હોય એ પુરુષ શિષ્યને જ્ઞાનાદિક સંપત્તિની અધિકાધિક પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે ! શ્રતનું વિશાળ જ્ઞાન ધરાવનાર પરુષ જ શિબૅને જ્ઞાનાદિ રૂ૫ સંપત્તિની વધારેમાં વધારે પ્રાપ્તિ કરાવી શકે છે. માટે જ ગણધર બહુશ્રુતધારી હોવા જોઈએ. વળી–“હું તો કાર ગળી” ઈત્યાદિ જે સાધુ અગીતાર્થ હોય છે, તે પિતાને અને પરનો ઉદ્ધાર કરાવવામાં પ્રયાશીલ કેવી રીતે થઈ શકે છે! એટલે કે તે તેમ કરવાને સમર્થ થત નથી. અપકૃત સાધુની અધીનતામાં રહેલ ગણ કદી પણ આ હાર કરવાના કાર્યમાં પ્રયત્નશાળી થઈ શકતા નથી. અ૫ક્ષત સાધુના વચનમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ ગણુને પુરતી શ્રદ્ધા પણ હાતી નથી. તે કારણે અપશ્રુત સાધુ ગણુના આાખાલ વૃદ્ધ સાધુઓને પાતપોતાના કર્તવ્ય પાલનમાં પ્રવૃત્તી પણ કરી શકતા નથી. આ રીતે ગણુધર ખ ુશ્રતધારી હોય તે જ ગણુ તેમના વચના પર વિશ્વાસ મૂકીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કર્યાં કરે છે. (૫) શક્તિમપુરુષ જાત—શારીરિક શક્તિ આદિથી સપન્ન હોય એવા પુરુષવિશેષ જ અનેક પ્રકારની આપત્તિઓમાંથી ગણુનુ અને પેાતાનું રક્ષણ કરવાને સમર્થ હાય છે. 6 , 66 (૬) અલ્પાદ્ધિકરણ પુરુષ જાત— જે સાધુમાં ત્ર પક્ષ અને પરપક્ષ વિષયક કલહ રૂપ અધિકરણ અલ્પ હાય છે, એવા સાધુને અહીં અલ્પ અધિક રણવાળા કહ્યો છે. અલ્પ પદ અભાવ ” નું વાચક છે. એવા અલ્પઅધિકરણવાળા સાધુ અનુવર્ત્તના વધુ ગણુને ઉપકારક થાય છે. ગુણી અને ગુગુમાં અલેટ સંબંધ માનીને અહીં ગુણીને જ ગુણરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના અથ ગ્રંણુ કરવાનેા ન ઢાત તા શ્રદ્ધત્વ, સત્યત્વ, ઈત્યાદિ રૂપે સૂત્રકારે કથન કરવું જોઈતું હતું. ગણિતું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે: “ સુન્નત્યં નિમ્નાગો ” ઇત્યાદિ— જે સૂત્રના અમાં કુશળ મતિવાળા હાય છે, જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત ધમ પ્રત્યે જેને અવિચળ શ્રદ્ધા છે, જેને ધમ પ્રાણાથી પણ અધિક પ્યારા છે, અનુવનામાં જે કુશળ ડેાય છે, જેએ ઉત્તમ જાતિ અને કુળથી સંપન્ન હેાય છે, જેઓ ગભીર હાય, લબ્ધિધારી હોય છે, સગ્રહ અને ઉપગ્રહ ( રક્ષણ) કરવામાં જે નિરત હોય છે, કૃતકરણ હોય છે અને પ્રવચન પ્રત્યે અનુરાગવાળા હોય છે, એવા સાધુ જ ગણુના સ્વામી ગણધર બનવાને ચેાગ્ય ગણાય છે, એવું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ા સૂ. ૧ ॥ જિનાજ્ઞાકા અવિરાધકપનેકા નિરૂપણ જે ગુણાને લીધે સાધુ ગણધર બની શકે છે, તે ગુણેનુ કથન કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે નિગ ંથ એવા ગુણ્ણાથી યુક્ત ગણ્ ધરની આજ્ઞામાં રહે છે, તે કયા સ્થાનેા દ્વારા ( કયા સંજોગામાં ) જિનની આજ્ઞાના વિરાધક થતા નથી. “ ર્િ ઝાળેરૢિ નિñથે ” ઈત્યાદિ— ટીકા-નીચે બતાવેલાં ૬ કારણેાને લીધે નિધીને ( સાધ્વીજીને ) પેાતાના હાથ વડે સહારો આપનાર અથવા પેાતાના હાથમાં ઉપાડી લેનાર સાધુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૧) ક્ષિસચિત્તા, (૨) દસચિત્તા, (૩) યક્ષાવિષ્ટા, (૪) ઉત્પાદ પ્રાપ્તા, (૫) ઉપસત્ર પ્રાપ્તા અને (૬) સાધિકરણા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ પાંચમાં સ્થાનના બીજા ઉદ્દેશાના ૨૭ માં સૂત્રમાં ક્ષિક્ષચિત્તા આદિ પહેલાં પાંચ કારણેાની સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. તે ત્યાંથી તે વાંચી લેવી. છઠ્ઠું સ્થાન “ સાધિકરણા ” છે. તેના અથ “ કલહ કરતી ’' થાય છે. એટલે કે કલહ કરતી સાધ્વીને હાથ પકડીને અથવા ઉપાડીને દૂર લઈ જનાર સાધુ જિનાજ્ઞાના વિાધક ગશુાતા નથી. ॥ સૂ. ૨ ॥ વળી—જે કારણેાને લીધે જે જે સંજોગે ઉદ્ભવવાથી એક બીજાને સ્પશ કરનાર સાધુ સાધ્વીએ જિનાજ્ઞાના વરાધક ગણતા નથી, તે કારણેા હવે સૂત્રકાર પ્રકટ કરે છે. ‘ અહિઁ કાળેદિ' નિયાનિાથીબો ’ઇત્યાદિ ટીકા-સમાન ધવાળા સાધુને કાળધમ પામેલા જાણીને તેની ઉત્થાપના દિ ક્રિયાવિશેષ કરતાં સાધુ અને સાધ્વીએ નીચે દર્શાવ્યા મુજબના ૬ પ્રસગામાં જિનાજ્ઞાતા વિરાધક ગગ્રાતા નથી. (૧) જ્યારે સમાન ધવાળે! કોઈ સાધુ કાળધમ પામે, ત્યારે તેમના શખને ઉપાશ્રયમાંથી ખહાર કાઢનાર સાધુ સાધ્વીઓને જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતાં નથી, એવું આ પહેલું સ્થાન સમજવું, ખીજું સ્થાન—ઉપાશ્રયની બહાર તે શું પત્તુ ઉપાશ્રયથી દૂર દૂરના સ્થળે તેના શખને લઈ જનાર સાધુ સાધ્વીએ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. ત્રીજું સ્થાન—સમાન ધમવાળા સાધુનુ' વિલાપ આદિ કરતાં નથી-સ'સારના સમધેને પ્રસંગે પણ ઉપેક્ષાભાવ ધારણ કરી લે છે, એવા જ્ઞાની વિરાધના કરનારા ગણાતા નથી. અવસાન થઇ જવાથી જેએ અનિત્ય માનીને જે આવે સાધુસાધ્વીએ પણ જિના ચેાથું સ્થાન—કોઇ સમાન ધમવાળા સાધુ રાત્રે અવસાન પામે, તા આખી રાત તેના શબ પાસે જાગતાં બેસી રહેનાર સાધુસાધ્વીએ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. પાંચમું સ્થાન—સમાન ધર્મવાળા સાધુના કાળધર્મ પામવાના સમાચાર તેના કુટુંબી એને જણાવનાર સાધુ સાધ્વીએ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૬) કાળધમ પામેલા તે સાધુની પરિષ્ઠાપના કરવાને માટે મૌનપૂર્વક તેની પાછળ પાછળ જનાર સાધુસાધ્વીએ પણ જિનાજ્ઞાના વિરોધક ગણાતા નથી. ॥ સૂ, ૩ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૧૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ છહ્મણ્યકે સ્વરૂપના નિરૂપણ ઉપરના સૂત્રમાં જે વ્યવહારનું કથન કરવામાં આવ્યું છે તે વ્યવહારને પાયા છaોમાં સભાવ હોય છે. તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર છદ્મસ્થ વિષયક સૂત્રનું કથન કરે છે. “છ કાળાડું છ૩મથે સદમાવે” ઈત્યાદિ ટીકાર્ય–આ છ સ્થાને ને છત્વસ્થ જીવ સર્વભાવે-પ્રત્યક્ષ રૂપે જાણ પણ નથી અને દેખતે પણ નથી–(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) અશરીર પ્રતિબદ્ધ છવ, (૫) પરમાણુ પુલ અને (૬) શબ્દ પરતુ જેમને કેવળજ્ઞાન અને કેવળદશન ઉત્પન્ન થઈ ગયાં છે એવાં કેવળી ભગવાન આ છએ સ્થાનને સર્વભાવે-પ્રત્યક્ષ રૂપે જાણે છે અને દેખે છે. - પાંચમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશાના દસમાં સૂત્ર પ્રમાણે જ આ સૂત્રની વ્યાખ્યા સમજવી. ત્યાં પાંચ સ્થાનનું કથન થયું છે. અહીં તે પાંચ સ્થાને ઉપરાંત શબ્દ નામના છઠ્ઠા સ્થાનનું પણ કથન થયું છે. છટ્વસ્થ છો તે શબ્દને જાણતા-દેખતા નથી, માત્ર કેવળી જ તેને જાણે-દેખે છે. જે સૂ. ૪ ધર્માસ્તિકાય આદિના વિષયમાં જાણવાની અને દેખવાની શક્તિ છવસ્થ જીવમાં હોતી નથી. તેઓ કેવળજ્ઞાનને અભાવે તેમને જાણી શકતા નથી અને કેવળદર્શનને અભાવે તેમને દેખી શકતા નથી. આ પ્રકારનું કથન કરીને હવે સૂત્રકાર સમસ્ત જીવમાં જે જે સદ્ધિ અને શક્તિને અભાવ હોય છે તે અભાવનાં સ્થાન પ્રકટ કરે છે. હિં ટાળહિં તરવડીયા ”િ ઈત્યાદિ ટીકાર્થ-નીચે દર્શાવેલા છ સ્થાનમાં (વિષયમ) સિદ્ધ અને સંસારી જીની અદ્ધિ, શુતિ, મહાઓ, યશ, શારીરિક શક્તિ અને આત્મશક્તિ તથા પુરુષકાર અને પરાક્રમ, કેઈ પણ રીતે ઉપયોગી નિવડતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ ભલે સંસારી હોય કે સિદ્ધ હોય, પરંતુ નીચેના છ કાર્યો કરવાને સમર્થ હોતો નથી— (૧) “નાં વા ની વા ” કઈ પણ જીવમાં જીવને અજીવ કરવાનું સામર્થ્ય હેતું નથી. “મનીવં વા ” કઈ પણ જીવ અજીવને જીવ રૂપે પરિણુમાવવાને સમર્થ નથી. (૩) “ સર દે મા મારિત ” કઈ પણ જીવ એક જ સમયે સત્યાસત્યાદિ રૂપ બે ભાષાઓ બોલી શકવાને સમર્થ હેતે નથી. “થે શત વા વાર્મ વેરાન માં વા વેરામિ ” કઈ પણ જીપમાં એવી અદ્ધિ હોતી નથી કે તે પિતાની ઈચ્છા અનુસાર પિતાના કૃતકર્મનું વેદન કરે અથવા ન કરે. એટલે કે પિતાની ઇચ્છા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ અનુસાર કૃતકમનું વેદન કરવું કે વેદન ન કરવું, એવી અદ્ધિ આદિવાળે કોઈ જવ હતા નથી. આ બને સર્વજ્ઞમાં આગ નિર્વતિંત હોય છે, અને અન્ય જીવોમાં અનાગ નિર્ધાતિંત હોય છે, એવું આ ચૈથું સ્થાન સમજવું. (પ) કઈ પણ જીવમાં એવી અદ્ધિ આદિને સદ્ભાવ હોતું નથી કે તે પરમાણુ પુદ્ગલના ખન્ન આદિ દ્વારા ટુકડા કરી શકે કે સોય આદિ દ્વારા તેને છેદી શકે, કે અગ્નિ દ્વારા તેને બાળી શકે (૬) કેઈ પણ જીવ એવી અદ્ધિ. વાળે તે નથી કે જે કાન્તની બહાર જઈ શકવાને સમર્થ હોય. સૂ. ૫ જીવકો અજીવ કરનેકા છહ પ્રકારતાક નિરૂપણ આગલા સૂત્રમાં એ ઉલ્લેખ થયે છે કે “જીવને અજીવ કરવાને કઇ સમર્થ નથી. ” આ જીવને પ્રસ્તાવના અનુસંધાનમાં હવે તેના ૬ દેનું કથન કરવામાં આવે છે. ટીકાર્થ–બઝsી નિકાચા પumત્તા ” ઈત્યાદિ જવનિકાય ૬ પ્રકારના કહ્યા છે. પૃથ્વીકાયથી લઈને ત્રસકાયિક પર્યન્તના ૬ પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ. આ સૂત્રને અર્થ સરળ છે. સૂત્રકારે નિકામાં છ પ્રકારતા હોવાનું કથન કરીને, તેમના છ પ્રકાર પ્રકટ કરવાને બદલે નિકાયના છ પ્રકારનું જે પ્રદર્શન કર્યું છે તે નિકાય (સમુદાય) અને નિકાયી (સમુદાયી) માં અભેદને આશ્રય લઈને કરવામાં આવ્યું છે, કારણ કે સમુદાયથી સમુદાયી ભિન્ન હેતું નથી. સૂ. ૬ છે કાળધર્મ પામેલા છ જ તારા રૂપ ગ્રહો આદિકમાં ઉત્પન્ન થાય છે, તેથી હવે સૂત્રકાર તેમના છ પ્રકારનું કથન કરે છે. થા -૩૬ ઇ તારાના પત્તા ” ઈત્યાદિ– તારા રૂપ જે ગ્રહ છે તેમના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે– (1) શુક, (૨) બુધ, (૩) બૃહસ્પતિ (ગુરુ), (૪) અંગારક (મંગળ) (૫) શનૈશ્ચર (શનિ) અને (૬) કેતુ. આ સૂત્રની વ્યાખ્યા સરળ છે લેકમાં નવ ગ્રહ પ્રસિદ્ધ છે, પરતું ચન્દ્ર, સૂર્ય અને રાહ, આ ત્રણ ગ્રહે તારા રૂપ નહીં હોવાથી અહીં તારા રૂપ ગ્રહો છ જ કાા છે. મંગળના ગ્રહને અંગારક કહે છે કે સૂ. ૭ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ સંસારિક જીવકા નિરૂપણ આગલા સૂત્રમાં જે તારા રૂપ ગ્રહોની વાત કરવામાં આવી છે, તેઓ સંસારમાં જ છે. તેથી હવે સૂત્રકાર સંસારી જીનું કથન કરે છે. ટીકાઈ–“વિદ્દ સંસારમાઝT” ઈત્યાદિ સંસાર સમાપન્નક જીવો–સંસારી જીવો ૬ પ્રકારનાં કહ્યાં છે. પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના ૬ પ્રકારો અહીં ગ્રહણ કરવા જોઈએ. જે પ્રકાયિક જીવે છે તેઓ ષદ્ર ગતિક (છ ગતિમાં ગમન કરનારા) અને ૧ આગતિક (છ ગતિમાંથી પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થનારા) હોય છે. જેમકે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થયેલો જીવ પૃવીકાયિકમાંથી આવીને પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ શકે છે, અને અપૂકાયિક, વાયુક વિક, તેજસ્કાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસકાયિકમાંથી આવીને પણ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ શકે છે. એ જ પૃથ્વીકાયિક જીવ પિતાની પૃથ્વીકાયિક અવસ્થા રૂથ પર્યાયને છોડીને ફરી પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના છએ પ્રકારના માં ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે અપૂકાયિક જીવને પણ છ ગતિક અને છ આગ તિક સમજવા. એવું જ કથન ત્રસકાયિક પર્યન્તના જી વિષે પણ સમજવું. નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ, આ જીવોનું જે પરિભ્રમણ થાય છે, તેનું નામ જ સંસાર છે. આ સંસાર જેમણે પ્રાપ્ત કર્યો છે એવાં ને સંસાર સમાપન્નક કહે છે. એટલે કે આ ચાર ગતિમાંની કઈ પણ ગતિમાં રહેલા જીવને અથવા પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વન સ્પતિકાયિક અને ત્રસકાયિક આ છ પ્રકારના જીવોને સંસાર સમાપન્નક કહે છે. પ્રત્યેક જીવ છ ગતિવાળે અને છ અગતિવાળે હેય છે. એ જ વાત સૂત્રકારે “પુવિદાય છે ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રદર્શિત કરી છે. તેના દ્વારા સૂત્રકારે એ સમજાવ્યું છે કે પૃવિકાયિક જીવ છ નિકામાં ગમનશીલ હોય છે. એટલે કે પૃથ્વિકાયિક પર્યાયને છેડીને તે ફરી પૃથવી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ કાયિકમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, અથવા કાયિકમાં અથવા તેજસ્કાયિકમાં અથવા વાયુકાયિકમાં અથવા વનસ્પતિકાયિકમાં અથવા ત્રસકાયિકમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ રીતે જીવ પૃથ્વિકાયિકમાંથી આવીને ફરી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે, અપ્રકાયિકમાંથી આવીને પણ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે, અને ત્રસકાયિક પન્તની કાઇ પણ પર્યાયમાંથી આવીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઇ શકે છે. આ પ્રકારે છ ગતિમાં જવાનું અને છ ગતિમાંથી આવવાનું કથન કરીને હવે સૂત્રકાર અષ્ઠાયિક આદિમાંથી છ ગતિમાં જવાનું અને છ ગતિમાંથી અસૂકાયિક આદિકામાં આવવાનું કથન પણ એ જ પ્રમાણે કરી લેવાનું સૂચન કરે છે. એટલે કે અપ્રકાયિકથી લઇને ત્રસકાયિક પન્તના જીવે પશુ પાતપાતાનું તે ગતિનું આયુષ્ય પૂરૂં કરીને પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના છએ પ્રકારના જીવામાં ઉત્પન્ન થઈ શકે છે. અને અકાયિકમાં પૃથ્વીકાયિક આદિ છએ પ્રકારના જીવાની આગતિ થઈ શકે છે. એ જ પ્રમાણે ત્રસકાયિક પન્તના જીવાની ગતિ અને ગતિ વિષે પણ સમજવું. ! સૂ. ૮ ॥ હવે સૂત્રકાર ત્રણ રીતે સમસ્ત જીવેાના છ પ્રકારાનુ સ્થન કરે છે— " छव्हिा सव्वजीवा पण्णत्ता » ઈત્યાદિ— સમસ્ત સંસારી જીવાના છ પ્રકારો પડે છે. જેમકે આભિનિષિક જ્ઞાનીથી કેવળજ્ઞાની પન્તના પાંચ પ્રકારે અને (૬) અજ્ઞાની. અથવા સમસ્ત જીવેાના આ પ્રમાણે ૯ પ્રકાર પશુ પડે છે—(૧) ઔદારિક શરીરી, (૨) વૈક્રિય શરીરી, (૩) આહારક શરીરી, (૪) તેજસશરીરી, ૫ કાણુ શરીરી અને (૬) અશરીરી અહીં પહેલી રીતે જે ફ્ લે। પાડવામાં આવ્યા છે, તેમાંના જે અજ્ઞાની મિથ્યાત્વથી ઉપહત જ્ઞાનવાળા જીવા કહ્યા છે, તેમના દેશજ્ઞાની, સોજ્ઞાની અને લાવાજ્ઞાની નામના ત્રણ ભેદ છે. ખીજી રીતે જે છ ભેદ ખતાવ્યા છે, તેમાંના છઠ્ઠા ભેદવાળા જીવાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે— (૧) અપર્યાપ્ત, (૨) ઉપયાગની અપેક્ષાએ કૈવલી અને (૩) સિદ્ધ f બીજી રીતે સમસ્ત જીવાના જે છ ભેદો ખતાવવામાં આવ્યા છે, તેમાં તેજસ શરીરી અને કાણુ શરીરી નામના જે બે અલગ ભેદ પાડવામાં આવ્યા છે, તેથી કાઇને એવી આશકા થાય કે જ્યાં તેજસ શરીરના સદ્ભાવ જ હાય છે, ત્યાં કામણુ શરીરના પશુ સદૂભાવ જ હાય છે. કારણ કે તે અન્નના નિયમથી સાહચય સંખધ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કાં તે તૈજસ શરીરી નામના અથવા તે કામ ણુ શરીરી નામના એક જ પ્રકાર કહેવા જેઇતા હતા. બન્નેના અલગ અલગ પ્રકાર ખતાવવાની આવશ્યકતા ન હતી. આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે કરી શકાય-અહીં જે આ પ્રકારે નિર્દેશ થયા છે તે એ વાતને પ્રટ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૨૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે છે કે શરીરના ભેદને કારણે શરીરમાં પણ ભેદ સંભવી શકે છે. આ સૂત્રમાં સિદ્ધ જીને અશરીરી રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. જે સૂ. ૯ એકેન્દ્રિયના ભેદ રૂપ જે વનસ્પતિકાચિક જીવે છે, તેમના સૂક્ષમ અને બાદર નામના બે પ્રકારે છે. તેમાંથી બાદર વનસ્પતિના ૬ ભેદે પડે છે. એ જ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે. “દિવા તાજારાણા પvar” ઈત્યાદિ તુણરૂપ-બાદર ૩૫ જે વનસ્પતિકાયિક છે તેમના નીચે પ્રમાણે છ ભેદ કહો છે –(૧) અઝબીજકરંટક આદિ અબીજ વનસ્પતિકાયિક છે. (૨) મલબીજ-ઉત્પલ કન્ટાદિક મૂલબીજ વનસ્પતિકાયિક છે. (૩) પર્વબીજ-શેરડી વાંસ આદિ પર્વબીજ વનસ્પતિકાયક છે. (૪) સ્કલ્પબીજ–શલ્મકી આદિ. સ્કલ્પ બીજ વનસ્પતિકાયિક છે. (૫) બીજરૂહ-વડ આદિ બીજરૂહ વનસ્પતિકાયિક છે. (૬) સમ્યુમિ -દગ્ધભૂમિમાં બીજના અભાવમાં પણ જે ઉત્પન્ન થઈ જાય છે તેને સમ્મછિમ વનસ્પતિકાયિક કહે છે કે સૂ. ૧૦ જીવોને દુર્લભ પર્યાય વિશેષકા નિરૂપણ હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જીવને કઈ કઈ પર્યાયવિશેની પ્રાપ્તિ દુર્લભ છે. “બ્રા કરવીવાdi” ઈત્યાદિ સમસ્ત જીવોને માટે આ છ પર્યાયે રૂપ સ્થાનની પ્રાપ્તિ દુર્લભ ગણાય છે–(૧) મનુષ્ય ભવ, (૨) સુકુલમાં જન્મ, (૩) આર્યક્ષેત્રમાં જન્મ, (૪) કેવલી પ્રજ્ઞમ ધર્મનું શ્રવણ, (૫) શ્રત પ્રત્યે શ્રદ્ધા, (૬) શ્રદ્ધાના વિષયભૂત અથવા પ્રતીતિના વિયભૂત અથવા રુચિના વિષયભૂત પદાર્થની કાયા વડે. સારી રીતે સ્પર્શના. મનુષ્યભવની પ્રાપ્તિ સુલભ નથી, એ વાતનું નીચેની ગાથા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છેઃ “નનું પુનરિતિકુમ” ઈત્યાદિ જેમ અગાધ સમુદ્રમાં પડી ગયેલા રનની ફરીથી પ્રાપ્તિ થવી દુર્લભ ગણાય છે, એ જ પ્રમાણે પ્રાપ્ત થયેલા આ મનુષ્ય જન્મને વ્યર્થ ગુમાવી બેસવાથી ફરી તેની પ્રાપ્તિ થવી ઘણી જ દુર્લભ ગણાય છે. આગિયા અને વિજળીની ચમક જેમ જોત જોતામાં નષ્ટ થઈ જાય છે, તેમ મનુષ્ય જન્મ પણ જોતજોતામાં નષ્ટ થઈ જાય છે. આયક્ષેત્રમાં જન્મ થ, તે પણ દુર્લભ છે. આ વાત નીચેના સૂત્ર દ્વારા પુષ્ટ કરવામાં આવી છે. “સત્ય જ માનુપ ” ઈત્યાદિ– કદાચ મનુષ્ય જન્મ મળી જાય, તે પણ આર્યભૂમિમાં જન્મ ધારણ કરવાનું તે આ જીવને માટે ઘણું જ દુર્લભ ગણાય છે, કારણ કે ધર્માચરણ (2) નg=નિધ્ય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ કરવાની પ્રવીણતાની પ્રાપ્તિ તો આર્ય ક્ષેત્રમાં જ થાય છે. એવાં આર્યક્ષેત્રે ૨પ કહ્યાં છે. એક્વાકુ આદિ કુળમાં જન્મ થે, તે પણ સુલભ નથી. કહ્યું પણ છે કે “કાર્યક્ષેત્રોન્ત” ઈત્યાદિ જીવને કદાચ મનુષ્ય ભવ પણ મળી જાય, આર્યક્ષેત્ર પણ મળી જાય, છતાં પણ એવાકુ આદિ સંકુલમાં જન્મ થ સુલભ નથી. સંકુલમાં જન્મેલે જીવ જ સમ્યક્ ચારિત્ર રૂ૫ ગુણમણિઓને પાત્ર બને છે. કેવલી પ્રમ–તીર્થંકર પ્રરૂપિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ તે તેથી પણ વધુ દુર્લભ ગણાય છે કહ્યું પણ છે કે “સુઠ્ઠા સુત્રોન ” ઈત્યાદિ દેવલોકની લક્ષમીની પ્રાપ્તિ સુલભ ગણાય છે, રત્નથી ભરપૂર ભૂમિભાગ (ખાણ) ની પ્રાપ્તિ પણ સુલભ ગણાય છે, પરન્ત જીવને મુક્તિના સુખમાં રુચિ ઉત્પન્ન કરાવનાર જિનવયનના શ્રવણને લાભ પ્રાપ્ત થવો અતિ દુર્લભ ગણાય છે. કદાચ જીવને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણની પણ તક મળી જાય, પરન્તુ કેવલી ભગવાનનાં વચને પ્રત્યે શ્રદ્ધા જાગૃત થવી, રુચિ ઉત્પન્ન થવી અને તેની પ્રતીતિ થવી ઘણી દુર્લભ છે. કહ્યું પણ છે કેઃ “મારા કવ છું” ઇત્યાદિ–જિન પ્રણિત વચનનું શ્રવણ કરવા છતાં પણ જીવને તે વચને પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી ઘણું મુશ્કેલ છે, કારણ કે જીવ ન્યાયાનુકૂલ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. કદાચ એવું પણ બની શકે કે જીવને કેવલી પ્રજ્ઞપ્ત વચનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે. અથવા યુક્તિ આદિ કો દ્વારા તેને જ્ઞાનને વિષય પણ બનાવવામાં આવે છે, અથવા રુચિને વિષય પણ બનાવવામાં આવે છે, પરંતુ શરીર વડે સમ્યફ રૂપે તેની સ્પર્શના (આચરણ) કરવાનું કાર્ય તે જીવને માટે સૌથી વધારે કઠણુ ગણાય છે. અવિરતની જેમ મારથ માત્રથી જ સ્પર્શના કાર્યનું કાર્ય તે સુલભ છે. કહ્યું પણ છે “ઘi f g äતયા” ઈત્યાદિ હે ગૌતમ ! ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા છ દુર્લભ છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં ધર્મ અનુસાર પિતાની પ્રવૃત્તિ કરનારા છો તો અતિ દુર્લભ છે, કારણ કે આ સંસાર કામોમાં મૂછિત બનેલો છે. માટે છે ગૌતમ ! એક ક્ષણને માટે પણ પ્રમાદ કર જોઈએ નહીં. જે જીવ પ્રમાદ કરે છે તેને માટે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. માટે મનુષ્ય પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. મનુષ્યભવને અશ્રિત કરીને એવું કહ્યું છે કે “ઘ પુન રણછુઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૫. Page #142 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયાદિક જીવોની આ જે દીર્ઘકાળની કાયસ્થિતિ પ્રકટ કરવામાં આવી છે, તેનું કારણ એ છે કે તે જીવે એ પૂર્વભવમાં વારંવાર પ્રમાદનું સેવન કર્યું હોય છે. પ્રમાદનું સેવન કરનારો જીવ ધર્મથી વર્જિત (રહિત) ચિત્તવાળું બની જાય છે. તેથી ધર્મની પ્રવૃત્તિમાં પ્રવૃત્તિશીલ રહેવાનું ધીર પુરુષનું કર્તવ્ય થઈ પડે છે. તે સૂ. ૧૧ છે ઇન્દ્રિયોના અર્થ માં વિશ્વમાં) જે આ જીવને સંવરની પ્રાપ્તિ થઈ જાય છે, તે તેને માટે માનુષય આદિની પ્રાપ્તિ સુલભ બની જાય છે. ઇન્દ્રિ પાર્થના અસંવરમાં તે તે દુર્લભ બની જાય છે. તેથી હવે સૂત્રકાર છે પ્રકારના ઈન્દ્રિયોંનું કથન કરે છે. ઈન્દ્રિયાર્થો કે છ પ્રકારકા નિરૂપણ “ ફુરિયા પાના” ઈત્યાદિ– ઈન્દ્રિયોના અર્થ (વિષય) છ કહ્યાં છે–(૧) શ્રોત્રેન્દ્રિયથી લઇને સ્પશેન્દ્રિયના વિષય પર્યરતના પાંચ ઈન્દ્રિયાર્થીને અહીં ગ્રહણ કરવા જોઈએ. (૫) ને ઈન્દ્રિયને વિષય. ઈન્દ્રિયોના વિષય છ પ્રકારના બતાવ્યા છે. શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દ છે, ચક્ષુરિન્દ્રિયને વિષય રૂપ છે, ઘ્રાણેન્દ્રિય વિષય ગબ્ધ છે, રસના ઈન્દ્રિયને વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયને વિષય સ્પર્શ છે. “ને ઈન્દ્રિય આ પદમાં ને શબ્દ દેશનિષેધપરક અને સાશ્યપરક છે. ઈન્દ્રિય તેને કહે છે કે જે ઔદારિક રૂપ અને અર્થ પરિછેદક રૂપ ધર્મદ્રયથી યુક્ત હેય છે. આ બે ધર્મોમાંથી ઔદારિકત્વ રૂપ એકદેશના નિષેધને લીધે મનને ન ઈન્દ્રિય રૂપ કહ્યું છે. અથવા “ના” પદને જે સાદેશ્યાર્થક માનવામાં આવે, તે ન ઈન્દ્રિયને અર્થ આ પ્રમાણે થાય છે-“જે અર્થ પરિચછેદતાને લીધે ઈન્દ્રિયોના સમાન છે, એવું મન ન ઈન્દ્રિય રૂ૫ છે. અર્થ પરિ છેદકતાને મનમાં અવશ્ય સદ્ભાવ છે, તેથી મન “ને ઈન્દ્રિય” જ છે. મનને વિષય છાદિ પદાર્થ છે. મન આન્તર કરણ છે, અને જે કરણ હોય છે તે ઈન્દ્રિય રૂપ જ હોય છે. ઇન્દ્રિયના વિધ્યને ઈન્દ્રિયાઈ કહે છે. ઈન્દ્રિયે ૬ હેવાથી ઈન્દ્રિયાર્થ પણ છ કહ્યા છે. છે . ૧૨ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ સાતા ઔર અસાતાકે વિધતાકા નિરૂપણ ઇન્દ્રિયાર્થીમાં સવરની પ્રાપ્તિ થવાથી મનુષ્યત્વ આદિ પર્યા સુલભ થઈ જાય છે, અને અસવરના સદ્દભાવમાં તે દુર્લભ બની જાય છે, એવું આગળ કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયાને સંવર કે અસવર ઇન્દ્રિયોના સવર અને અસવરને આધીન હાય છે. તેથી હવે સૂત્રકાર ઇન્દ્રિયાના સવર અને અસવનું વિવેચન કરે છે. “ ઇમ્પિરે સંરે વળત્તે ” ઇત્યાદિ— સવરના ૬ પ્રકાર કહ્યા છે—(૧) શ્રોત્રેન્દ્રિય સ ́વર, (૨) ચક્ષુરિન્દ્રિય સવર, (૩) ઘ્રાણેન્દ્રિય સવર, (૪) રસનેન્દ્રિય સવર, (૫) સ્પર્શે'ન્દ્રિય સધર અને (૬) ના ઈન્દ્રિય સવ૨ ( મન સ ́વર ) અસરના પણ્ છ પ્રકાર કહ્યા છે શ્રોત્રેન્દ્રિય અસવથી લઇને નો ઇન્દ્રિય અસ`વર પન્તના ઉપયુક્ત ૬ પ્રકારા અહીં ગ્રહણ કરવા જોઇએ. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. ! સૂ. ૧૩ ।। સવર અને અસવરના સદૂભાવમાં જ સાત ( સાતા, સુખ) અને અસાત ( અસાતા, દુઃખ ) ના સદ્ભાવ રહે છે. તેથી હવે સૂત્રકાર સાત અને અસાતના ૬ પ્રકારાનુ કથન કરે છે. स्था - ४१ “ વિષે સાતે વળત્તે '' ઇત્યાદિ—— 66 સાત ” એટલે સુખ, તે સુખના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે. શ્રોત્રન્દ્રિય સાતથી લઈને ને ઈન્દ્રિય સાત પર્યન્તના ૬ પ્રકારો અહીં ગ્રહણ કરવા જોઈએ. મનેજ્ઞ શબ્દ સાંભળવાથી શ્રોત્રેન્દ્રિયને જે સુખ ઉપજે છે તેનુ નામ શ્રોત્રેન્દ્રિય સાત સમજવું. એ જ પ્રકારનું કથન ચક્ષુરિન્દ્રિય સાત દિ વિષે પણ સમજવું. ષ્ટિ પદાર્થના વિચાર કરવાથી મનને સુખ ઉપજે છે તેનું નામ “ ના ઇન્દ્રિય સાત ” છે, 6 અસાત' એટલે દુઃખ. તે ' જીવને જે દુઃખ શ્રોત્રેન્દ્રિય અસાત ’ થાય છે તેનુ' નામ અસાતના પણ ૬ પ્રકાર પડે છે. અમનેાન શબ્દના શ્રવણથી જીવને જે દુઃખ થાય છે તેનુ નામ છે. અમનેસ રૂપ આદિ જોવાથી · ચક્ષુરિન્દ્રિય અસાત છે એ જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય અસાત આદિ વિષે પણ સમજવું. અનિષ્ટ પદાર્થનું ચિન્તવન કરવાથી મનને જે દુઃખ થાય છે, તેનુ નામ ૮ ના ઇન્દ્રિય અસાત છે. ! સૂ. ૧૪ ૫ " શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ છહ પ્રકારકે પ્રાયશ્ચિતોંકા નિરૂપણ પૂર્વસૂત્રના અંતમાં દુઃખનું નિરૂપણ કર્યું છે. અને દુઃખને સૂત્રકાર પ્રાયશ્ચિત્તના ૬ ભેદનું કથન કરે છે. “ હે પારિજીત્તે પૂજે ” ઈત્યાદિ પ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે – (૧) આલેચનાર્ડ, (૨) પ્રતિક્રમણાë, (૩) તદુભાઈ, (૪) વિવેકાઈ, (૫) વ્યુત્સર્સાહ અને (૬) તપ અહ ગુરુની પાસે નિવેદન કરવા માત્રથી જ જે દોષની શુદ્ધિ થઈ જાય છે, તે દેષની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્તને આલેચના પ્રાયશ્ચિત્ત કહે છે, જે મિથ્યા દુકૃત વડે શુદ્ધ થાય છે, તેને પ્રતિક્રમણાતું પ્રાયશ્ચિત્ત કહે છે. જે દોષની શુદ્ધિ આચના અને પ્રતિક્રમણ આ બન્ને દ્વારા થાય છે, તેને તદુભયાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. આધાકમ દેષથી દૂષિત થયેલા આહારાદિને પરિષ્ઠાપિત કરવાથી (પરડવવાથી) જે શુદ્ધ થાય છે તેને વિવેકાણું પ્રાયશ્ચિત્ત કહે છે. કાયષ્ઠાના નિધથી જે શુદ્ધ થાય છે તે દેષના પ્રાયશ્ચિત્તને વ્યુત્સગાહ પ્રાયશ્ચિત્ત કહે છે. નિવિકૃતિક આદિ તપ દ્વારા દેષની શુદ્ધિ કરવાને યોગ્ય પ્રાયશ્ચિત્તને (તર્ડિ (તપ: અઠું) પ્રાયશ્ચિત્ત કહે છે કે સૂ. ૧૫ છહ પ્રકારકે મનુષ્ય આદિકકા નિરૂપણ મનુષ્ય જ પ્રાયશ્ચિત્ત લે છે. આ સબંધને લીધે હવે સૂત્રકાર મનુષ્ય વિષયક સૂત્રનું કથન કરે છે. “વિદા #gar? અહીંથી શરૂ કરીને લેકસ્થિતિ પર્વન્તના સૂત્રમાં સૂત્રકારે મનુષ્ય વિષયક કથન કર્યું છે. જીવિત મનુષ્ણ પછાત્તાઓ ઈત્યાદિ– મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકારે કહ્યા છે-(૧) જમ્બુદ્વીપગ (જબૂત દ્વીપમાં જન્મેલા) ધ તક ખંડ દીપના પૂર્વાર્ધમાં જન્મેલા, (૩) ધાતકી ખંડ દ્વિીપના પશ્ચિમાર્ધમાં જન્મેલા, (૪) પુષ્કરવાર દ્વીપાધના પૂર્વાર્ધમાં જન્મેલા, (૫) પુષ્કરર દ્વીપાર્ષના પશ્ચિમાધમાં જન્મેલા અને (૬) અન્તરદ્વીપમાં જન્મેલા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ અથવા–મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર પણ પડે છે–(૧) સમૂસ્કિમ મનુષ્ય કર્મભૂમિગ, (૨) સમૂછિમ અકર્મભૂમિગ, (૩) સમૂછિમ અન્તરદ્વીપગ, (૪) ગર્ભવ્યુત્કાન્તિક કર્મભૂમિગ, (૫) અકર્મભૂમિગ અને (૬) અતરદ્વીપગ. આ સૂત્રમાં બે રીતે મનુષ્યના ૬ પ્રકારે પાડવામાં આવ્યા છે. પહેલી રીતે “જબૂદ્વીપગ” થી લઈને “અન્તરદ્વીપગ” પર્યાના ૬ પ્રકાર પ્રકટ કરવામાં આવ્યા છે. બીજી રીતે મનુષ્યના મુખ્ય બે ભેદ પાડયા છે(૧) સમૂછિમ અને (૨) ગર્ભવ્યુત્કાન્તિક તેમાંથી સમૂછિમ મનુષ્યના કર્મભૂમિ જ આદિ ત્રણ પ્રકાર પડે છે, અને ગર્ભમૃત્કાન્તિકના પણ કર્મ, ભૂમિ જ, અકર્મભૂમિ જ અને અન્તરદ્વીપ જ નામના ત્રણ પ્રકાર પડે છે. આ રીતે કુલ છ પ્રકાર થાય છે. જે સૂ. ૧૬ છે છહ પ્રકારકે ઋદ્ધિબાલકા નિરૂપણ “છત્રિા રૂઢીમંતા મજુતા” ઈત્યાદિ– દ્વિધારી મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર પડે છે –(૧) અહંત, (૨) ચકવર્તી, (૩) બળદેવ, (૪) વાસુદેવ, (૫) ચારણ અને (૬) વિદ્યાધર. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. જઘાચારણ અને વિદ્યાચારણના ભેદથી ચારણ મનુષ્ય બે પ્રકારના કહ્યા છે. વિદ્યાધર વૈતાઢય આદિ પર્વતેના નિવાસી હોય છે. એ સૂ. ૧૭ છે “જિહાં ગળત્રિમંતા goળા” ઈત્યાદિ – જેમને કઈ પણ પ્રકારની ઋદ્ધિને સદ્ભાવ હેતે નથી એવાં અદ્ધિ રહિત મનુષ્યના નીચે પ્રમાણે પ્રકાર કહ્યા છે–(૧) હેમવર્ષગ, (૨) હૈરણયવર્ષગ, (૩) હરિવર્ષગ, (૪) રમ્યુકવર્ષગ, (૫) કુરુવાસી અને (૬) અન્તરદ્વીપગ આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. એ સૂ. ૧૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી કાલમેં જમ્બુદ્વીપ કે મનુષ્યને પ્રમાણમા નિરૂપણ “અશ્વિg ગોMિળી પત્તાના” ઈત્યાદિ– અવસર્પિણીના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે–(૧) દુષમ દુષમા, (૨) દુષમા, (૩) દુષમ સુષમા, (૪) સુષમ દુષમા, (૫) સુષમા અને (૬) સુષમ સુષમાં, સૂ૧૯ તથા ન્યૂરી રીતે માવાણુ” ઈત્યાદિ– જબૂદ્વીપના ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રમાં અતીતકાળની ઉત્સર્પિણીના સુષમ સુષમા નામના આરામાં મનુષ્યની ઊંચ ઈ ૬ હજાર ધનુષપ્રમાણ હતી, અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ અર્ધ પોપમનું હતું. ૧ જબૂદીપના ભરત અને ઐરાવતક્ષેત્રમાં આ અવસર્પિણીના સુષમ સુષમાં નામના આરામાં મનુષ્યની ઊંચાઈ અને આયુષ્યના વિષયમાં પણ ઉપર્યુક્ત કથન ગ્રહણ થવું જોઈએ. ૨ જંબુદ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સપિણીને સુષમ સુષમા નામના આરામાં પણ મનુષ્યની ઊંચાઈ ૬ હજાર ધનુષ્ય પ્રમાણુ અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૬ અપલ્યોપમનું હશે. આ ૩ | જંબૂદ્વીપ નામના દ્વીપના દેવકુરુ અને ઉત્તરકુરુ નામના ક્ષેત્રમાં મનુષ્યની ઊંચાઈ ૬ હજાર ધનુષપ્રમાણુ કહી છે અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૬ અર્ધ૫૫મનું કહ્યું છે. ૪. એ જ પ્રમાણે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધના મનુષ્ય વિષે ચાર આલાપક કહેવા જોઈએ. એ જ પ્રમાણે પુષ્કરવાર દ્વીપાધના પશ્ચિમાર્ધ પર્યાના દ્વિીપના મનુષ્ય વિષે પણ ચાર-ચાર આલાપકે કહેવા જોઈએ. બે હજાર ધનુષને એક કેશ થાય છે. તેથી ૬૦૦૦ ધનુષપ્રમાણુ ઊંચાઈ એટલે ૩ કેશપ્રમાણ ઊંચાઈ સમજવી. છ અધપત્યે પમનું આયુષ્ય એટલે ત્રણ ૫ પમનું આયુષ્ય સમજવું. છે . ૨૦ | થાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ છહ પ્રકારને સંહનનકા નિરૂપણ ટીકાર્યું–તથા “ઝટિવ સંઘથળે પumત્તે ના” ઈત્યાદિસંહનના ૬ પ્રકાર કહ્યા છે—જેને દ્વારા શરીરનાં પુલે દઢતાને પ્રાપ્ત કરે છે તેનું નામ સંહનન છે. તે સંહનન હાડકાઓની વિશિષ્ટ રચનારૂપ હોય છે અથવા શક્તિ વિશેષરૂપ હોય છે. તે સંહનનના છ પ્રકારે નીચે પ્રમાણે કા છે-(૧) વજી ઋષભનારાચ સંહનન, (૨) ત્રાષભનારાચ સંહનન, (૩) નારાચ સંહનન, (૪) અર્ધનારા સંહનન, (૫) કીલિકા સંહનન અને (૬) સેવાd સંહનન. હવે વજી ઋષભનારાચ સંહનનનું સવરૂપ કેવું હોય છે તે પ્રકટ કરવામાં આવે છે–આ સંહનનમાં કલકના આકારની વજી નામની હડ્ડી (હાડકું) હોય છે. તેના ઉપર એક એવી હડ્ડી હોય છે કે જે પરિવેણન પટ્ટના જેવા આકારની હોય છે, જેનું નામ ઋષભ છે. તથા બને તરફનો જે મર્કટબન્ય હોય છે તેનું નામ “નારાચ” છે તથા બને તરફના મર્કટબાની સાથે અન્ય અને પટ્ટની આકૃતિ જેવું ત્રીજુ હાડકા વડે પરિવેષ્ટિત થયેલા બે હાડકાઓની ઉપર એ ત્રણે હાડકાઓને ખૂબ જ દઢ કરવાને માટે ખીલાના જેવી રચનાવાળા જે હાડકા રહે છે તેનું નામ વજી અસ્થિ . આ પ્રકારની રચના વિશેષને જે સંવનનમાં સદૂભાવ હોય છે, તે સંહનનને વજા ઋષભનારા સંહનન કહે છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-જે શરીરનાં વેષ્ટન, કીલે (ખીલીઓ) અને હાડકાંઓ વજા મય હોય છે તે શરીરને વજઋષભનારાચ સંહનનવાળું કહે જેમ બે લાકડાંને જોડવાને માટે પહેલાં તો લેઢાના પંચ વડે તેમને જકડી લેવામાં આવે છે, અને ત્યાર બાદ વિશેષ મજબૂતીને માટે તે પંચ ઉપર ખીલાઓ પણ ઠેકવામાં આવે છે. આ પ્રકારની હાડકાંની રચના જે શરીરમાં હોય છે તે શરીરને વાઘભનારાચ સહનનવાળું શરીર કહે છે. (૨) ષભનારા સંહના--આ સંવનનમાં વા નામના અસ્થિને સદ્દભાવ હોતું નથી. માત્ર ત્રપલ અને નારાચને જ સદ્દભાવ હોય છે. (૩) નારાચ સંહનન--આ સંહનામાં વજ અને કષભ, આ બન્ને હતાં નથી પણ નારા ( ઉભયતઃ મર્કટ બધ) જ હોય છે. (૪) અર્ધનારા સંતનન–-આ પ્રકારના સંહનનમાં એક તરફ નારાચ હોય છે અને બીજી તરફ વજી રહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૫) કીલિકા સંહનન-આ સંવનનમાં હાડકાં માત્ર વા નામની કાલિકા વડે જ બંધાયેલાં રહે છે. (૬) સેવા સંહનન-આ સંવનનમાં હાડકાંઓ અન્યની સાથે એક બીજાના ખૂણાઓ વડે મળેલાં રહે છે. આ પ્રકારના સંહનનવાળું શરીર તેલની માલિશની તથા થાક લાગે ત્યારે વિશ્રામ આદિ રૂપ પરિશીલતાની (સેવાની) અપેક્ષા રાખે છે, તેથી એવા સંવનનને સેવા સંહનન કહે છે. આ પ્રકારના આ છ સંહનન કહ્યા છે. શક્તિવિશેષ પક્ષે તે “સાવાન” શાખટ કાષ્ટ આદિની જેમ જે દઢતા છે, તે સંહનન છે, એમ સમજવું જોઈએ. સૂ. ૨૧ છે | છહ પ્રકારકે સંસ્થાનકા નિરૂપણ ટીકાWતથા “શ્વેિદે સંકાળે પળ?ઈત્યાદિ– સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે-(૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) ન્ય પરિમંડલ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન અને (૬) હુંડક સંસ્થાન, અવયની રચના રૂપ જે શરીરને આકાર છે તેનું નામ સંસ્થાન છે. જે સંસ્થાનમાં શરીરને આકાર સપ્રમાણ હોય છે, તે સંસ્થાનને સમચતુરસ્ત્ર સંસ્થાન કહે છે. શરીરના જે ભાગના અવયવનું જેટલું પ્રમાણ હોવું જોઈએ એટલા પ્રમાણવાળા તે અવયે હેય-કઈ પણ અવયવના પ્રમાણમાં વધારો ઘટાડે ન હોય, એવા સપ્રમાણુ અવયવાળા શરીરને સમચતુરસ્ત્ર સંસ્થાન કહે છે. ન્યોધપરિમંડલ સંસ્થાન– ગ્રોધ એટલે વડનું ઝાડ. જેમ વડનું ઝાડ ઉપરના ભાગમાં પરિપૂર્ણ આકારવાળું હોય છે, પણ તે નીચેના ભાગમાં પરિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩ ૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ આકારવાળુ` હોતું નથી, એ જ પ્રમાણે જે શરીરનું સંસ્થાન નાભિથી ઉપરના ભાગમાં તે સપ્રમાણ અવયવેાથી ( શાસ્ત્રોક્ત લક્ષણાવાળાં અવયવેથી ) યુક્ત ડાય, પરન્તુ નાભિથી નીચે હીન અવયવાવાળું અથવા અધિક પ્રમાણયુક્ત અવયવાવાળું હોય, તે સસ્થાનને ન્યગ્રોધપુરિમડલ સસ્થાન કહે છે, આ સસ્થાનમાં વટવ્રુક્ષની જેમ પરિતા મડલ હાય છે. તેની સ્પષ્ટતા ઉપર કહ્યા પ્રમાણે સમજવી. સાદિ સસ્થાન~~~અહીં આદિ પદ વડે નાભિના અર્ધો ભાગ ગૃહીત થયા જે સંસ્થાનમાં નાભિની નીચેના ભાગના અવયવાના આકાર સપ્રમાણ હાય પણ નાભિની ઉપરના ભાગના અવયવેા સપ્રમ ણુ આકારવાળા ન હોય એવા સ્થાનને સાદિ સંસ્થાન કહે છે. આ સસ્થાન ન્યોધરિમ'ડલ સસ્થાન કરતાં વિપરીત લક્ષણાવાળુ હાય છે. કુબ્જ સસ્થાન—આ સસ્થાનમાં હાથ, પગ, મસ્તક, ડૈક આદિ અવ થવા અન્યનાધિક પ્રમાણવાળા ( સપ્રમાણ ) હોય છે. પણ વક્ષઃસ્થલ આદિ અવયવા ન્યૂનાધિક પ્રમાણવાળા હાય છે. આ કથનનું તાત્પ એ છે કે આ સંસ્થાનમાં હાથ, પગ આદિ અંગે તે ચૈગ્ય લખાઈવાળા હૈય છે, પણ મધ્ય ભાગ મોટા હાય છે. વામન સંસ્થાન—આ સંસ્થાનમાં હાય, પગ, મસ્તક, ડાક આદિ અવ યવેા લઘુ ( હીન પ્રમાણુવાળા ) હાય છે, પણ મધ્ય ભાગ ( અધિક પ્રમાણ વાળા) હાય છે. હૂંડક સંસ્થાન—જે સસ્થાનમાં શરીરનું એક પણ અંગ શાસ્ત્રોક્ત લક્ષણવાળા પ્રમાણવાળું હાતું નથી પણ પ્રત્યેક અંગ ન્યૂનાધિક પ્રમાણવાળું હાય છે, તે સંસ્થાનનું નામ ડુંડક સ્થાન છે. ! સૂ. ૨૨ ! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ અનાત્માવાલેજીવોકો અહિત કરનેવાલે છહ સ્થાનોંકા નિરૂપણ , : ટીકા-તથા - छट्ठाणा अणत्तओ अहियाए असुहाए ” ઇત્યાદિ— અનાત્માવાળા જીવાને નીચેનાં છ સ્થાન અહિતકારી, અશુભકારી, અક્ષાન્તિકારી, અકલ્યાણકારી, અને અનાનુગામિકતાના નિમિત્ત રૂપ થઇ પડે છે. અહીં ‘ અનાત્મા પદ્મ “ આત્મા વિનાના છ આ અતું વાચક નથી. પરન્તુ અહીં કાયયુક્ત આત્માને માટે જ અનાત્મા ’શબ્દના પ્રચાગ થયે છે, કારણ કે કષાય રહિત આત્મા જ પોતાના મૂળ સ્વરૂપમાં અવસ્થિત રહે છે, માટે કષાય રહિત આત્મા જ ખરા અર્થમાં આત્મા કહેવાને ચાગ્ય છે, જે જીવના આત્મા કષાય રહિત હોય છે એવા જીવને જ આત્માવાળા કહી શકાય છે, જેને આત્મા એવે। હતેા નથી તેને અનાત્માવાળા કહી શકાય છે. એવા કાયયુક્ત જીવને માટે જે ૬ સ્થાન અહિત માદિનું નિમિત્ત બને છે તે હવે પ્રકટ કરવામાં આવે છે—(૧) પાઁય, (૨) પરિવાર, (૩) શ્રુત, (૪) તપ, (૫) લાલ અને (૬) પૂજાસત્કાર, આ સૂત્રમાં અહિત શબ્દ અપથ્યના અર્થમાં, અને અશુભ શબ્દ પાપના અર્થમાં વપરાય છે. असुहाए આ શબ્દની સ`સ્કૃત છાયા (( ,, " "" ' : असुखाय પણ થાય છે તે પક્ષે તેનેા અ અસુખ અથવા દુઃખ થાય છે. ‘ અક્ષમ શબ્દના અર્થ અસામર્થ્ય' અથવા ‘ અશાન્તિ ' થાય છે. “ અનિ:શ્રેયસ એટલે ‘ અકલ્યાણુ ' અને ‘અતાગામિકતા’ એટલે ‘ અશુભાનુબન્ધ ' એવે અથ થાય છે. આ પ્રકારના પર્યાય આદિ ૬ સ્થાન ક્રોધાદિ કષાયાથી યુક્ત જીવાને માટે અહિત આદિના નિમિત્ત રૂપ બને છે. પર્યાય પદ અહીં જન્મકાળ અથવા પ્રત્રજ્યાકાળનુ વાચક છે. તે જન્મકાળ અને પ્રત્રજ્યાકાળને પશુ અહી દીર્ઘકાલિન રૂપે જ ગ્રહણ કરવામાં આવ્યા છે, અલ્પકાલિન રૂપે ગ્રહણુ કરાયા નથી, કારણ કે અનાત્મવાન્જીવ મહાપર્યાયવાળા હોય તેા એવા વિચાર કરે છે કે હું જન્મની અપેક્ષાએ અથવા પર્યાયની અપેક્ષાએ જ્યેષ્ઠ છું” આ પ્રકારે તેને તેની પર્યાય અભિમાન આદિતુ કારણુ બને છે. પ્રવ્રજ્યા કાળ ટૂંકા હૈાય તે પશુ એવા જીવને માટે પ્રવ્રજ્યા અભિમાનનું કારણ બની શકે છે, કારણ કે તે બ્રહ્મદત્ત ચક્રવર્તીને માટે જન્મપર્યાય અહિત, અભિમાન આદિનું કારણુ ખની હતી અને કડરીકને માટે પ્રવ્રજ્યા પર્યાય જેવી રીતે स्था० - ४३ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ 99 " ૧૩૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ અહિત સ્માદિનું કારણ બની હતી એ પ્રમાણે અનાત્મવાન્ ( કાયયુક્ત ) જીવેને માટે પશુ જન્મપર્યાય અને પ્રજા પર્યાંય અદ્ગિત આદિનું કારણ મને છે. અનામવાન્ જીવને માટે શિષ્યાદિ રૂપ પરિવાર અને પૂગત આદિ રૂપ શ્રુત પશુ અહિત, અશુલ, અકલ્યાણુ આદિનું નિમિત્ત બને છે. કહ્યું પણુ છે કે નાનદ્વદુÉત્રો ” ઈત્યાદિ— મનુષ્ય જેમ જેમ બહુશ્રુત થતે જાય છે, લેકમાં માન્ય થતા જાય છે, શિષ્ય સમુદાયથી યુક્ત થતે જાય છે, તેમ તેમ સિદ્ધાન્ત પ્રત્યેની શ્રદ્ધાથી વિહીન બનીને પ્રત્યેનીક ( વિપરીત) આચાર વિચારવાળે ખનતા જાય છે અને તેનાથી દૂર અને દૂર થતા જાય છે. આ કથત અનાત્મવાન્ જીવેાને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અનાત્મયાન જીવન અનશનાદિ રૂપ ૧૨ પ્રકારનું તપ પણ તેનું અહિત આદિ કરવાનું નિમિત્ત બને છે, એ જ પ્રમાણે અશન પ્રાપ્તિ આદિ રૂપ લાભ અને પૂજાસત્કાર (વસ્ત્રાદિના દાન દ્વારા થતા સત્કાર અને વંદના નમસ્કાર રૂપ પૂજા) પશુ એવા જીવને માટે અહિત આદિનું નિમિત્ત મને છે. પરન્તુ જે જીવ આત્મવાન્ ( કષાયાથી રિહત ) હાય છે, તેને માટે તા પર્યાય, પરિવાર આદિ રૂપ એ જ ૬ સ્થાન હિત, શુભ, કલ્યાણ આદિ અને છે. એ જ વાત સૂત્રકારે “ છાળા અત્તવો ચિાર ’” સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આ સૂત્રને અપૂર્વ સૂત્ર કરતાં વિપરીત ગ્રહણ કરવા જોઇએ. ! સૂ. ૨૩ ॥ છ પ્રકારકે આર્ય મનુષ્યોંકા નિરૂપણ કહ્યા છે. તથા “ ઇન્ગ્વિન્હા નાગારિયા મનુસ્સા વળત્તા ” ઇત્યાદિ સૂત્રાર્થ –આય મનુષ્યના નીચે પ્રમાણે છ પ્રકાર (૧) અમ્મš, (૨) કલન્દ, (૩) વૈદેહ, (૪) વૈશ્વિક, (૫) હારિત અને (૬) ચુંચુના. કુલાય મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે—(૧) ઉગ્ર, (૨) ભાગ, (૩) રાજન્ય અક્ષ્ાક, (૫) જ્ઞાત અને (૬) કૌરવ્ય, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-લે કરુઢિ દ્વારા જેઓ જાતિની અપેક્ષાએ આર્ય ગણાય છે, તે મનુષ્યોને અત્યાય કહે છે. તેના અમ્બ૪ આદિ ૬ ભેદ બતાવ્યા છે. આ છએ જાત્યાયે ઈલ્પ જાતિના હોય છે. તેમને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારના કહ્યા છે. જે આ હસ્તિ પરિમિત (હાથીના જેટલા વજનના ) મણિ, મોતી, પ્રવાલ, સોનું, ચાંદી આદિ દ્રવ્યરાશિના સ્વામી હોય છે, તેમને જઘન્ય જાત્યાય કહે છે. જેઓ હસ્તિપરિમિત વજી, મણિ, માણેક, આદિ દ્રવ્યરાશિના સ્વામી હોય છે, તેમને મધ્યમ જાત્યાયે કહે છે. જે હસ્તિપરિમિત વાના સ્વામી હોય છે, તેમને ઉત્તમ જાત્યાય' કહે છે. લેકરુઢિ દ્વારા જે મનુ કુલાર્ય રૂપે પ્રસિદ્ધ છે તેમને કુલાર્ય કહે છે. તે કુલાર્યના પણ ઉગ્ર આદિ રૂપ છ પ્રકાર કહ્યા છે ભગવાન આદિનાથ દ્વારા જેમને આરક્ષક (કેટલાલ) રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને ઉગ્ર કહે છે અને જેમને ગુરુ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને ભોગ કહે છે. જેમને તેમના દ્વારા વયસ્ય (મિત્ર) ભાવે વ્યવસ્થાપિત (સ્વીકૃત) કરવામાં આવ્યા તેમને રાજન્ય કહે છે. ઋષ. ભના વંશમાં જેમને જન્મ થયો હોય તેમને ઐક્યાક કહે છે. ભગવાન મહાવીરના પૂર્વ જેને જ્ઞાત કહે છે અને શાન્તિનાથ ભગવાનના પૂર્વજોને કૌરવ્ય (કૌરવ) કહે છે. એ સૂ. ૨૪ છે લોકસ્થિતિકા નિરૂપણ લેકસ્થિતિને લીધે જાતિની અપેક્ષાએ આર્યત્વ પ્રાપ્ત થાય છે. તેથી હવે સૂત્રકાર લોકપ્રિતિની પ્રરૂપણ કરે છે– “ઝટિવ સ્ટોર પત્તા” ઇત્યાદિ– ટીકાઈ–વેકક્ષેત્રની સ્થિતિ (વ્યવસ્થા) છ પ્રકારની કહી છે–(૧) આકાશ પ્રતિષ્ઠિત વાત. તેમાં તનુવાત અને ઘનવાત એ અને વાતને સમાવેશ થાય શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ ૧ ૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ છે. (૨) વાત પ્રતિષ્ઠિત ઉદધિ--તનુવાત ઘનવાત રૂપ વાતમાં વ્યવસિયત ઉદધિ એટલે કે ઘને દધિ (૩) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી --ઘદધિમાં પ્રતિષ્ઠિત (વ્યવસ્થિત) રત્નપ્રભા આદિ પૃથ્વી. જો કે ઈષ પ્રશ્નારા પૃથ્વી આકાશપ્રતિષ્ઠિત છે અને વિમાન, પર્વત આદિ રૂપ બીજી પૃથ્વીએ પણ આકાશ આદિમાં પ્રતિષ્ઠિત (વ્યવસ્થિત) છે, ઉદધિમાં પ્રતિષ્ઠિત નથી, છતાં પણ અહીં “ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી” આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે તે રત્નપ્રભા આદિ પૃથ્વીઓની બહુલતાને લીધે કરવામાં આવ્યું છે, કારણ કે તે પૃથ્વીએ તે ઉદધિ પ્રતિષ્ઠિત જ છે. (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત ત્રસ સ્થાવર જીવ--કારણ કે દ્વીયિાદિક છે પૃથ્વી પર જ વ્યવસ્થિત હોય છે. આકાશ આદિમાં પ્રતિષ્ઠિત પર્વત, વિમાન આદિ રૂપ પૃથ્વીઓમાં પણ પ્રવીત્વ સામાન્ય હેવાને કારણે તેમાં પ્રતિષ્ઠિત (રહેલા ) ત્રસ જીવે પણ પૃથ્વી પ્રતિષ્ઠિત જ સમજવા જોઈએ. અથવા વિમાનગત દેવાદિ ત્રસજી ની અવિવક્ષા સમજવી જોઈએ. એટલે કે તેમને પૃથ્વીપ્રતિષ્ઠિત ત્રોમાં સમાવેશ થવો જોઈએ નહીં. “પૃથ્વી પ્રતિષ્ઠિ સ્થાવર ” એવું જે કહેવામાં આવ્યું છે તે કથન દ્વારા બાદર વનસ્પતિ આદિ છે જ ગ્રહણ કરવા જોઈએ. કારણ કે સૂક્ષમ સ્થાવર તે સકલ લેકમાં રહેલા છે. તેથી સ્થાવર પદ દ્વારા અડી બાદર સ્થાવરને જ ગ્રહણ કરવા જોઈએ. (૫) જીવમાં પ્રતિષ્ઠિત અજીવ-દારિક આદિ પુદ્ગલ અહી “અજીવમાં પ્રતિષ્ઠિત જીવ” આ પ્રકારનું કથન કરવામાં આવ્યું નથી. તેનું કારણ એ છે કે ઘણાં અજી જી દ્વારા અપ્રતિષ્ઠિત રૂપે પણ લેવામાં આવે છે. (૬) કર્મપ્રતિષ્ઠિત જીવ એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં સ્થિત જીવ. એ સૂ. ૨૫ છે જીવોંકી ગતિ ઔર દિશાઓંકા નિરૂપણ આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવ કર્મપ્રતિષ્ઠિત છે. જની ગતિ દિશાઓમાં જ થાય છે, તેથી હવે સૂત્રકાર તેમની ગતિઓની તથા દિશાઓની પ્રરૂપણ કરે છે છાબો sworત્તાગોઈત્યાદિ ટીકાર્થ-દિશાએ ૬ કહી છે—(1) પ્રાચીન (પૂર્વ), (૨) પ્રતચીન (પશ્ચિમ), (૩) દક્ષિણ, (૪) ઉદીચીન (ઉત્તર), (૫) ઉર્વ દિશા અને (૬) અદિશા. ઈશાન, અગ્નિ, નિઋત્ય અને વાયવ્ય, એ ચાર વિદિશાઓ હોવાથી તેમને અહીં ગ્રહણ કરવામાં આવી નથી, તે કારણે પૂર્વાદિ ૬ દિશાઓ જ અહીં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં આવી છે. અથવા-જીની ગતિ અને વ્યુત્કાન્તિ આદિ ૬ દિશાએમાં જ થાય છે, તે કારણે દિશાઓ છે જ કહેવામાં આવી છે અથવા છે સ્થાનકને અધિકાર ચાલતું હોવાથી અહી ૬ મુખ્ય દિશાઓનું જ કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ગતિ આદિની પ્રરૂપણ કરે છે – છ િાિઉિંઈત્યાદિ– જીવની ગતિ શ્રેણિ અનુસાર થાય છે, તેથી તેઓ પૂર્વાદ છ દિશામાં થઈને જ પિતાના અધિષિત સ્થાનમાંથી ઉત્પત્તિસ્થાન તરફ ગમન કરે છે. ૧. એ જ પ્રમાણે જીની આગતિ -ઉત્પત્તિસ્થાન તરફ આગમન પણ ૬ દિશાઓમાંથી જ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવની ગતિ અને આગતિ આ બનને પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષાએ પૂર્વાદિ દિશાઓને આશ્રિત હોય છે. એ ૨ા તથા વ્યુત્કાન્તિ-ઉત્પત્તિસ્થાનને પ્રા. જીવની તે ઉત્પત્તિસ્થાનમાં ઉત્પત્તિ–પણ ત્રાજુ ગતિના છએ દિશાઓમાં જ થાય છે. ૩ સ્થા – ૪ તથા આહાર પણ છએ દિશાઓમાંથી ગ્રહણ થાય છે, કારણ કે જીવ પૂર્વાદિ દિશાઓમાં રહેલા પ્રદેશમાં અવગાઢ થયેલાં પુલને સ્પર્શ કરે છે અને પૃષ્ઠ થયેલાં તે પુલને જ આહાર કરે છે. ૪ તથા વૃદ્ધિ (ઉપચય) પણ છએ દિશાઓમાંથી થાય છે. પા એ જ પ્રમાણે નિવૃદ્ધિ, વિક્ર્વણા આદિ પણ છએ દિશાઓને આશ્રિત હોય છે, એમ સમજવું. શરીરની હાનિનું નામ નિવૃદ્ધિ છે . ૬શરીરને જુદા જુદા રૂપે પરિગુમાવવું તેનું નામ વિક્રિયા છે. | ૭૫ ગતિપર્યાય-સામાન્ય ગતિનું નામ ગતિપર્યાય છે. અહીં “ગતિપર્યાય પદ પરલેકમાં જીવના ગમનનું વાચક નથી, કારણ કે તેનું તે ગતિ અને આગતિમાં ગ્રહણ થઈ ચુકયું છે. મૂળ શરીરને છોડયા વિના આત્માના કેટલાક પ્રદેશને બહાર કાઢવા તેનું નામ સમુદ્રઘાત છે. તે સમુઘાતના વેદના સમુદ્રઘાત આદિ સાત પ્રકાર કહ્યા છે. લા સમયક્ષેત્રમાં-મનુષ્યક્ષેત્રમાં જે સૂર્ય આદિના પ્રકાશને સંબંધ છે, તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ કાળસંગ છે. આદિત્ય આદિ દ્વારા જ કાળનું નિયમન થતું હોવાથી અહીં આદિત્ય આદિના પ્રકાશને જ કાળરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે ૧૦ સામાન્યને ગ્રહણ કરનાર જે બોધ છે, તેનું નામ દર્શન છે. તે દશનને અહીં ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. તે દર્શન દ્વારા વસ્તુને જે પરિચ્છેદ (બોધ) થાય છે તેને અથવા તેની જે પ્રાપ્તિ છે તેનું નામ દર્શનાભિગમ છે. ! ૧૧ મતિજ્ઞાન આદિ રૂપ જ્ઞાન વડે જે અભિગમ થાય છે તેને અથવા મતિજ્ઞાન આદિ રૂપ જ્ઞાનનો જે અભિગમ (પ્રાપ્તિ) થાય છે તેને જ્ઞાનાભિગમ કહે છે. એ ૧૨ ગુણ પ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ વડે અને જે પરિચછેદ (બંધ) થાય છે તેનું નામ જીવાભિગમ છે. ! ૧૩ પુદ્ગલાસ્તિકાય આદિકને ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ વડે જે પરિચ્છેદ (બધ-જ્ઞાન) થાય છે તેનું નામ અછવાભિગમ છે. ૧૪. આ રીતે જેમ જીવોની ગતિ આદિ ઉપર્યુક્ત વસ્તુઓ છએ દિશામાં થાય છે. એ જ પ્રમાણે ચોવીસ કંડકના જમાના પાંચેન્દ્રિય તિર્યચનિની ગતિ અધિક વસ્તુઓ છએ દિશામાંથી થાય છે. મનુષ્યની ગતિ આદિક વસ્તુઓ પણ એ દિશામાંથી થાય છે. પરંતુ નારક આદિ ૨૨ દંડકંગત જીવે છએ દિશાઓમાં ગતિ આદિવાળાં હતા નથી, કારણ કે તે ૨૨ પ્રકારના જીવ વિશેષ રૂપ નારક આદિકેને નારકે અને દેશમાં ઉત્પત્તિને અભાવ રહે છે. તે કારણે તે જીવોમાં ઉદર્વદિશા અને અર્ધ દિશા તરફની ગતિ અને આગ તિને અભાવ રહે છે. નારક જીવ તેનું નરકગતિનું આયુષ્ય પૂરું કરીને ત્યાર પછીના ભાવમાં નારક રૂપે કે દેવ રૂપે ઉત્પન્ન થતું નથી, અને દેવ પણ તેનું દેવકનું આયુષ્ય પૂરું કરીને પછીના ભાવમાં દેવ અથવા નારક રૂપે ઉત્પન્ન થતું નથી. તથા તેમનામાં ગુણપ્રત્યય (તપસ્યાદિ જન્ય) અવધિજ્ઞાન, અવધિદર્શન, જીવાભિગમ અને અછવાભિગમને સદ્ભાવ હેત નથી. પરંતુ ભવપ્રત્યય અવધિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારક અને જ્યોતિષ્ક તિય અવધિવાળા હોય છે, ભવનપતિ અને વ્યન્તર ઉર્વ અવધિવાળા હોય છે અને વૈમાનિક દેવે અધે અવધિવાળા હોય છે. બાકીના જ અવધિ રહિત હોય છે. સૂ. ૨૬ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ સંયત મનુષ્યોકે આહારગ્રહણ ઔર આહારકા ગ્રહણ નહીં કરનેકા નિરૂપણ આગલા સૂત્રમાં જ મનુષ્યને અછવાભિગમવાળા કહેવામાં આવ્યા છે. તેથી એ જ મનુષ્યના પ્રસ્તાવ સાથે સુસંગત એવા સંયત મનુષ્યના આહાર ગ્રહણ અને આહાર અગ્રહણના કારણ છે તેમનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે. “હિં ટાળહિં સમજે ળિથે” ઈત્યાદિ– સૂત્રાર્થ–નીચે દર્શાવેલા છ કારણેથી આહાર ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ગણાતું નથી, ૧) વેદના--જ્યારે સુધાવેદના રૂપ કારણું ઉપસ્થિત થાય છે ત્યારે તેના ઉપશમનને માટે આહાર ગ્રહણ કરતા સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. (૨) વિયાવૃત્ય--ગુરુની શુશ્રષા કરવા રૂપ કારણ જ્યારે ઉપસ્થિત થાય, ત્યારે જે તે આહાર ગ્રહણ કરે તે જિનાજ્ઞાને વિરાધક ગણાતો નથી. (૩) ઈર્યાપથની વિશુદ્ધિ રૂપ કારણે જ્યારે ઉપસ્થિત થાય ત્યારે પણ જે તે શ્રમણ નિગ્રંથ આહાર ગ્રહણ કરે છે તે પરિસ્થિતિમાં પણ તે જિના જ્ઞાને વિરાધક ગણાતું નથી, કારણ કે જે સાધુ ભૂખ્યો હોય છે તે અશક્ત બની જવાને કારણે ઈર્યાપથની વિશુદ્ધિ યંગ્ય પ્રકારે જાળવી શકતું નથી. તેથી આ ઈર્યાપથની વિશુદ્ધિ કરવાને નિમિત્તે જે તે આહાર લે તે જિનાજ્ઞાનું ઉલંઘનકર્તા ગણુ નથી. - પૃથ્વીકાયાદિકની રક્ષા કરવા રૂપ ૧૭ પ્રકારના સંયમને નિમિત્ત આહ ૨ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. (૫) ઉમ્બુવાસ આદિ રૂપ પ્રાણની સ્થિતિ નિમિત્તે આહાર ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ પણ જિનાજ્ઞાને વિરાધક થતું નથી. (૬) જે તે શ્રમણ નિગ્રંથ ધર્મચિન્તનને નિમિત્ત-સૂત્રાર્થને વારંવાર વિચાર કરવા રૂપ શુભ ચિત્તપ્રણિધાનને નિમિત્ત-આહાર ગ્રહણ કરે તે પણ તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. આ પ્રકારના આ ૬ કારણોને લીધે આહાર ગ્રહણ કરનાર સાધુને જિનાજ્ઞાના વિરાધક ગણતા નથી. એ જ પ્રમાણે નીચે દર્શાવેલાં છ કારણોને લીધે જે કઈ શ્રમણ નિગ્રંથ આહારને પરિત્યાગ કરી નાખે તે તેને પણ જિનાજ્ઞાને વિરાધક ગણી શકાતો નથી-- જે કઈ શ્રમણ નિગ્રંથ જવર આદિથી પીડાતે હોય તે એવી પરિ સ્થતિમાં જે તે આહાર લે બંધ કરી દે તે તેને જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ જે કઈ શ્રમણ નિગ્રંથ પર દેવ, મનુષ્ય આદિ કૃત ઉપસર્ગો આવી પડે. તે એવી પરિસ્થિતિમાં જે તે આહારને પરિત્યાગ કરી નાખે તો તેને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારે ગણી શકાય નહીં. બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે આહારને પરિત્યાગ કરી નાખનારો શ્રમણ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી, કારણ કે અમુક સમય પર્યન્તના આહારનો ત્યાગ દ્વારા બ્રહ્મચર્ય વ્રતની રક્ષા થાય છે, એવું માનવામાં આવે છે. (૪) પ્રાણિદયા-પૃથ્વીકાય આદિ જાની રક્ષાના હેતુથી અને (૫) અનશન આદિ ૧૨ પ્રકારના તપના આચરણને નિમિત્ત આહારને પરિત્યાગ કરનારે સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતો નથી. (૬) ભક્તપ્રત્યાખ્યાન (સંથારે) આદિ રૂપ વિશિષ્ટ તપસ્યાને નિમિત્તે આહારને પરિત્યાગ કરનારે શ્રમણ નિર્ગથ પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી. આ પ્રકારના છ કારણેને નિમિત્તે પરિત્યાગ કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક બનતું નથી. સૂ. ૨૭ છે ઉન્માદસ્થાનકા નિરૂપણ ઉપરના સૂત્રમાં શ્રમને આહાર ગ્રહણ કરવાના તથા આહારનો પરિ. ત્યાગ કરવાના કારણે બતાવવામાં આવ્યાં. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ક્યાં કયાં અનુચિત કાર્યો કરનાર શ્રમણ નિર્ગથ ઉન્મત્ત (પાગલ) બની જાય છે. “હિં 8ળ િશયા કમાયં વાળના” ઈત્યાદિ– ટીકાથ–આત્મા (જીવ) નીચેનાં છ કારણને લીધે ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૧) અહંન્ત ભગવાનને અવર્ણવાદ કરવાથી એટલે કે તેમની અશ્લાઘા થા -૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ અથવા નિંદા કરવાથી જીવ ઉન્માદને પ્રાપ્ત કરે છે. અથવા એવા જીવને ઉન્મત્ત જેવો (પાગલ જેવ) માનવામાં આવે છે. (૨) જે જીવ અઈ તે દ્વારા પ્રરૂપિત શ્રત ચારિત્રરૂપ ધર્મને અવર્ણવાદ કરે છે તે પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૩) જે જીવ આચાર્યું કે ઉપાધ્યાયને અવવાદ કરે છે તે પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. (૪) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને અવર્ણવાદ કરનાર જીવ પણ ઉન્માદને પ્રાપ્ત કરે છે. ઉન્માદ મહામિથ્યાત્વ રૂપ હોય છે, તેથી તેને સભાવ એવાં જીવમાં જ રહે છે કે જેઓ અહત આદિને અવર્ણવાદ કરતા હોય છે. અથવા ઉન્માદ શબ્દને અર્થ બકવાટ પણ થાય છે અને તે ચિત્તની અસ્થિરતા રૂપ હોય છે, અહંત આદિની નિંદા કરનાર જી પર શાસન દેવે કુપિત થઈને તેમની આ પ્રકારની દુર્દશા કરી નાખે છે. આ પ્રકારે ઉન્માદના ચાર કારણેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પાંચમાં કારણનું કથન કરે છે યક્ષાવેશ-કઈ પણ કારણે કપાયમાન થયેલા દેવથી અધિષિત થવાને કારણે શરીરમાં દેવને પ્રવેશ થવાને કારણે જીપ ઉન્માદ દશાને પ્રાપ્ત કરે છે, આ વાતનો તે ઘણા લોકોને પ્રત્યક્ષ અનુભવ થતું હોય છે. (૬) મોહનીય કર્મના ઉદયથી પણ જીવ ઉન્માદ દશા પ્રાપ્ત કરે છે. જીવને જ્યારે વિશિષ્ટાવસ્થામાં મિથ્યાત્વ, વેદ, શોક આદિ રૂપે મોહનીય કર્મને ઉદય થાય છે ત્યારે પણ જીવ ઉન્માદની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના ૬ કારણોને લીધે જીવ ઉન્માદની અવસ્થાને પ્રાપ્ત કરે છે, એમ સમજવું. . ૨૮ | છહ પ્રકારકે પ્રમાદક નિરૂપણ જ્યાં ઉન્માદ હોય છે ત્યાં પ્રમાદ પણ હોય છે જ. તેથી હવે સૂત્રકાર પ્રમાદના ૬ પ્રકારનું નિરૂપણ કરે છે. વિ પ્રમાણ પumત્તે ” ઈત્યાદિપ્રમાદના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે–(1) મદ્યપ્રમાદ, (૨) નિદ્રાપ્રમાદ, (૩) વિષય પ્રમાદ, (૪) કષાયપ્રમાદ, (૫) ઘતપ્રમાદ અને (૬) પ્રતિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪ ૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ લેખના પ્રમાદ, સદુપયેાગના અભાવનું નામ પ્રમાદ છે. તે પ્રમાદના મદ્યપ્રમાદ આદિ ૬ પ્રકાર કહ્યા છે. મદજનક જે સુરા (શરાબ) આદિ છે તે પ્રમાદકારક હોવાથી તેમને પ્રમાદરૂપ કહેવામાં આવ્યા છે. અથવા મદિરાપાન કરવાને લીધે જનિત જે પ્રમાદ છે તેનું નામ મદ્યપ્રમાદ છે. કહ્યું પણ છે કે “જિત્તાત્તિ અને માનવ” ઈત્યાદિ– મદ્યપાન કરવાથી મદ્યપાન કરનાર જીવોને ચિત્તમાં બ્રાન્તિ-અસાવ ધાનતા આવી જાય છે. આ બ્રાતિ દ્વારા જ્યારે ચિત્ત બ્રાન્ત થઈ જાય છે, ત્યારે જીવને પાપ કૃત્ય કરવાના જ વિચાર આવવા લાગે છે, તેથી તે જીવ પાપ ક કરીને દુગતિમાં જાય છે. તે કારણે કેઈને મદિરા આપવી જોઈએ પણું નહીં અને પોતે પણ તેનું સેવન કરવું જોઈએ નહીં. આ પ્રકારનું આ પહેલું સ્થાન (કારણ) સમજવું. હવે નિદ્રાપ્રમાદ રૂપ બીજા સ્થાનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે – નિદ્રા પોતે જ પ્રમાદ રૂપ છે. અથવા નિદ્રાજનિત જે પ્રમાદ છે તેનું નામ નિદ્રાપ્રમાદ છે. કહ્યું પણ છે કે “નિશસ્ત્રો શ્રુતં નાવિ વિતં” ઈત્યાદિ... નિદ્રાશીલ જીવ શ્રતની અને ધનની પ્રાપ્તિથી વંચિત રહે છે. અને શ્રત અને ધનના અભાવથી તે સદા દુઃખમાં જ સબડયા કરે છે. તેથી આ નિદ્રાને જીતી લેનાર અથવા તેને આધીન નહીં થનાર જીવ ધન્ય છે. હવે વિષયપ્રમાદનું સ્વરૂપ સમજાવવામાં આવે છે–શબ્દાદિ વિષય૩૫ પ્રમાદ છે તેને વિષયપ્રમાદ કહે છે. અથવા શબ્દાદિ જનિત જે પ્રમાદ છે તેને વિષયપ્રમાદ કહે છે. કહ્યું પણ છે કે “વિષયકુરો " ઈત્યાદિ જ્યારે જીવ વિષમાં લીન થઈ જાય છે ત્યારે તે પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે તે સમજી શક્તો નથી. તેથી તે અનુચિત કાર્યો કર્યા કરે છે. તેને લીધે તે દીર્ઘકાળ સુધી આ સંસાર રૂપ ગહન વનમાં પરિભ્રમણ કર્યા કરે છે. અને તે આ સંસાર સાગરને પાર કરવાને કદી સમર્થ થતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ હવે કષાય પ્રમાદનું સ્વરૂપ સ્પષ્ટ પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. કહ્યું પણ છે કે— ૮ વિત્તરત્નમસ્જિછું ” ઈત્યાદિ— કરવામાં આવે છે—કષાય રૂપ જે અથવા ક્રોધાદિ કષાયાથી જનિત જે કષાયાથી અસ`કિલષ્ટ ( રહિત ) જે ચિત્ત છે, તેને જ એક આન્તર રત્ન રૂપ કહ્યું છે. જેનું તે ચિત્ત રૂપી રત્ન કષાય રૂપ દોષા દ્વારા ચારી લેવામાં અથવા ખૂંચવી લેવામાં આવ્યું છે એવા જીવની પાસે દુનિયાભરની વિપત્તિએ આવતી રહે છે અને તેને દુઃખિત કર્યાં કરે છે, હવે ઘતપ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. દ્યૂત ( જુગાર ) રમવા રૂપ જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. અથવા ધૃતથી જન્ય જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. કહ્યું પણ છે કે '' તાતત્તયનષ્પિત્ત ઃ ઈત્યાદિ— વ્રતક્રિયામાં આસક્ત થયેલા જીવનું ચિત્ત, ધન, કામ-શુભચેષ્ટાઓ અને બુદ્ધિ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પણ સંસારમાં તેનુ' નામ લેવું એ પણ પાપ ગણાય છે. હવે પ્રતિલેખના પ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે—પ્રતિલેખના એટલે પડિલેહણા અથવા વઆદિની લેવા તે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. બન્ને સમય વજ્ર, પાત્રાદિની પ્રતિલેખના (પલેવણા) કરવી તેનુ નામ દ્રવ્ય પ્રતિલેખના છે. તે દ્રવ્ય પ્રતિલેખના ચક્ષુ વડે સભાળ પૃથક નિરીક્ષણ કરવા રૂપ હોય છે. કહ્યુ' પણ છે કે : 64 वत्थपत्ताइवत्थूर्ण ” ઇત્યાદ્વિ— જે જીવ બન્ને કાળ વસ્ત્ર, પાત્રાદિની પ્રતિલેખના કરવામાં પ્રમાદ કરે છે, તે આ સ'સાર સાગરમાં પરિભ્રમણ કર્યાં જ કરે છે. કાર્યાત્સગ કરવાના સ્થાનનુ', બેસવાના સ્થાનનું, શયન કરવાના સ્થાનનું, સ્થ'ડિલ જવાના ( ઢલ્લે જવાના ) રસ્તાનુ અને વિહાર ક્ષેત્રનુ' જે સારી રીતે નિરીક્ષણ કરવું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ ક્ષેત્ર પ્રત્યુપેક્ષા ( ક્ષેત્ર પડિલેહણા) છે. કાળવિશેષની જે વિચારહ્યું છે તેનું નામ કાળ પ્રત્યુપેક્ષણ છે. ધર્મને નિમિત્તે જે જાગરણ આદિ રૂપ પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) છે તેનું નામ ભાવ પ્રત્યુપેક્ષણા (પડિલેહણા) છે. કહ્યું પણ છે કેઃ “જિં ચ જિ વા ” ઈત્યાદિ– “હજી સુધી શું કર્યું અને હવે મારે શું કરવાનું બાકી છે ? હું તપ તે કરતા નથી, મારું શું થશે ?” આ પ્રકારની પૂર્વાપર રાત્રિકાળમાં જે વિચારણા ચાલે છે તેનું નામ ભાવ પ્રતિ લેખના છે. આ પ્રત્યુપેક્ષણમાં જે પ્રમાદ છે-શિથિલતા છે, અથવા જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું જે ઉલંઘન થાય છે તેનું નામ જ પ્રત્યુપેક્ષણ પ્રમાદ છે. આ કથન દ્વારા દસ પ્રકારની સમાચારી રૂપ જે પ્રમાર્જન, ભિક્ષાચર્યા આદિ છે, તેમાં જે પ્રમાદ છે તે પ્રમાદ તથા ઈચ્છાકાર મિથ્યાકાર આદિકે માં જે પ્રમાદ છે, તે ગૃહીત થઈ ગયે છે, કારણ કે પ્રયુક્ષિણા સમાચારી રૂપ હોય છે. પ્રમાર્જના આદિને સમાચારમાં સમાવેશ થઈ જવાને કારણે પ્રત્યુપેક્ષણ પ્રમાદમાં પ્રમાજનાદિ પ્રમાદને પણ સમાવેશ થઈ જાય છે. સૂ. ૨૯ પ્રમાદ વિશિષ્ટ પ્રત્યુપેક્ષણાકા નિરૂપણ આગલા સૂત્રમાં પ્રત્યુપેક્ષણ (પડિલેહણ) પ્રમાદની પ્રરૂપણા કરવામાં આવી. હવે સૂત્રકાર પ્રમાદ વિશેષ રૂપ એ જ પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) ના છ પ્રકારનું કથન કરે છે. “ છવિ vમાહિi gymત્તા” ઇત્યાદિ– પ્રમાદ પ્રતિલેખના (પલેવણુ) છ પ્રકારની કહી છે. તે પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) આરભટા, (૨) સમ્માઁ, (૩) મોશલી, (૪) પ્રફેટના, (૫) વ્યાક્ષિત અને (૬) વેદિકા. ઉપયોગને જે અભાવ છે તેનું નામ જ પ્રમાદ છે. તે પ્રમાદ પૂર્વકની જે પ્રતિલેખન થાય છે તેને પ્રમાદ પ્રતિલેખના કહે છે. તેના આરભટા પ્રતિલેખના આદિ ૬ ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– આરટા પ્રતિલેખના–જે પ્રત્યુપક્ષણ વિપરીત રૂપે કરવામાં આવે છે, તેને આરભટા પ્રત્યુપેક્ષણ કહે છે. અથવા ઘણું જ ઉતાવળથી જે પણ થાય છે તેને આરભટા પ્રત્યુપેક્ષણું કહે છે. એક વસ્ત્રની પૂરેપૂરી પ્રતિલેખના કર્યા પહેલાં બીજા વસ્ત્રની પ્રતિલેખના શરૂ કરનારની પ્રતિલેખના આ પ્રકારની ગણાય છે. આ પ્રકારની પલેવણા વજનીય છે. સંમર્દી પ્રત્યપેક્ષણું–જે વસ્ત્રના મધ્યભાગમાં સંકુચિત ખૂણે હોય છે તે વસ્ત્રની પ્રત્યુપેક્ષણાને સંમર્દો પ્રત્યુપેક્ષણ કહે છે. અથવા અપ્રતિલેખિત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપધિની ઉપર બેસીને જે પ્રત્યુપેક્ષણ (પલેવણું) કરાય છે તેનું નામ સંમર્દી પ્રત્યુપેક્ષણ કહે છે. આ પ્રકારની પ્રત્યુપેક્ષણ પણ વર્જનીય છે. મોશલી પ્રત્યક્ષ-પ્રત્યપેક્ષણીય જે વસ્ત્ર છે, તે વસ્ત્રના ભાગ વડે તે તિર્યગુ, ઉર્ધ્વ અથવા અધઃસંઘટ્ટન છે, તેનું નામ મોશલી પ્રત્યુપેક્ષણા છે. તે મેલી પ્રત્યુપેક્ષણ પણ વજનીય છે. પ્રફેટના પ્રત્યુપેક્ષણા–ધૂળવાળા વસ્ત્રને જેમ ઝાટકારવામાં (ખંખેરવામાં) આવે છે તેમ પ્રત્યુપેક્ષણીય અને જેરથી જે ઝટકારવામાં આવે છે તેનું નામ પ્રશ્કેટના પ્રયુપેક્ષણ છે. તે પ્રત્યુપેક્ષણ પણ વર્જનીય છે. વ્યાક્ષિણ પ્રત્યુપેક્ષણ–વસ્ત્રની પ્રત્યુપેક્ષણ કરીને વસ્ત્રને ખીંટી આદિ પર ટાંગી દેવાનું કાર્ય જે પ્રત્યુપેક્ષણામાં થાય છે, તે પ્રત્યુપેક્ષણને વ્યાક્ષિણા પ્રત્યુપેક્ષણા કહે છે. તે પ્રકારની પ્રત્યુપેક્ષણ પણ વર્જનીય છે. વેદિકા પ્રત્યુપેક્ષણ-વેદિકા પ્રત્યુપેક્ષણાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પડે છે–(૧) ઉર્વ વેદિકા, (૨) અધેવેદિકા, (૩) તિર્યગૂ વેદિકા, (૮) દ્વિધા વેદિક અને (૫) એક વેદિકા, અને ઘુટની ઉપર હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેને ઉર્થવેદિક પ્રત્યપેક્ષણ કહે છે. અને ઘૂંટણેની નીચે હાથને રાખીને જે પ્રત્યપેક્ષણ કરાય છે તેને અધેવેદિકા પ્રત્યુપેક્ષણ કહે છે. બન્ને જાનુ ( જાઘ) ની બાજુમાં હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેનું નામ તિય વેદિકા પ્રત્યુપેક્ષણ છે. અને હાથની વચ્ચે બને જાનુઓને રાખીને જે પ્રત્યપેક્ષણ કરાય છે તેનું નામ દ્વિધાવેદિકા પ્રત્યુપેક્ષણ છે. એક જાનુને (જધને) બને હાથની વચ્ચે રાખીને જે પ્રત્યુપેક્ષણું કરાય છે તેનું નામ એક્તવેદિકા પ્રત્યુપેક્ષણ છે. આ બધી પ્રત્યુપેક્ષણાએ સદેષ હોવાને લીધે વજનીય છે. આ પ્રમાણે પ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અપ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણ કરે છે. ઇશ્વ જનચર્જિાના” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદપૂર્વક જે પ્રતિલેખના કરવામાં આવે છે તેનું નામ અપ્રમાદ પ્રતિલેખન છે. તેના નીચે પ્રમાણે છ પ્રકારે છે–(૧) અનર્તિત, (૨) અવલિત, (૩) અનનુબલ્પિ, (૪) અમેશલિ, (૫) પુરિમા નવ બેટ અને (૬) પ્રાણ પ્રાણવિશોધન. અનર્તિત અપ્રમાદ પ્રતિલેખન–જે પ્રત્યુપેક્ષણમાં પ્રત્યુક્ષિણા કરનાર વ્યક્તિ દ્વારા વસ્ત્ર અથવા શરીરને નચાવવામાં (ડોલાવવામાં) આવતું નથી તે પ્રત્યુપેક્ષણને અનતિત અપ્રમાદ પ્રતિલેખના કહે છે. અવલિત અપ્રમાદ પ્રતિલેખના–જે પ્રત્યુપેક્ષણામાં વસ્ત્ર અને શરીર, એ બનેને સંકુચિત કરવામાં આવતા નથી એવી પ્રતિલેખનાને અવલિત અપ્રમાદ પ્રતિલેખના કહે છે. અનનબન્ધી પ્રયુક્ષિણાજે પ્રત્યુપેક્ષણમાં નિરન્તર પ્રફેટન (ઝટકારવાની ક્રિયા) ને અભાવ રહે છે તે પ્રત્યુપેક્ષણને અનનુમન્દી પ્રત્યુપેક્ષણ કહે છે. અહીં પ્રસ્કેટનનું સાતત્ય ગ્રહણ થયું છે. તે પ્રટનના સાતત્ય રૂપ અનુખને જે પ્રત્યુપેક્ષણામાં અભાવ હોય છે તે પ્રત્યુપેક્ષણને અનનુબધી અપ્રમાદ પ્રતિલેખના કહી છે. અમેશલી અપમાદ પ્રતિલેખના—પૂર્વોક્ત લક્ષણવાળી મોશલીને જે પ્રત્યુપેક્ષણામાં સદ્ભાવ હેત નથી એવી પ્રત્યુપેક્ષણાને અમલી અપ્રમાદ પ્રતિલેખના કહે છે. ષટુ પુરિમા નવ બેટ અપ્રમાદ પ્રતિલેખના–આંખો વડે જોઈને જ પ્રસ્કેટન ( ઝટકારવાની ક્રિયા) કરાય છે, તેને “પુરિમ” કહે છે. પ્રમાજના કર્યા બાદ જે પ્રશ્કેટન થાય છે તેને ખેટ કહે છે. આ પ્રકારનું પુરિમ અને બાટ વચ્ચે અન્તર છે. વઅને ઉકેલીને તેના આગલા ભાગનું ઉપર, વચ્ચે અને નીચેના ભાગમાં આંખ વડે બારીક નિરીક્ષણ કરીને ત્રણ પરિમા (ત્રણ પ્રટન) કરવા જોઈએ. ત્યારબાદ તેને ફેરવી નાખીને ફરીથી એ જ પ્રમાણે આંખેથી બારીક નિરીક્ષણ કરીને ત્રણ પુરિમા કરવા જોઈએ. આ પ્રકારના ૬ પુરિમા સમજવાનવ ખોટનું સ્વરૂપ આ પ્રકારનું છે-જે વસની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યુપેક્ષા ( પલેવણા ) કરવાની હાય તેને પહેલાં તે સંભાળપૂર્વક ઉકેલવુ* જોઇએ. ત્યારખાદ સંમુખ ભાગની ત્રણ વાર યતનાપૂર્વક પ્રમાના કરવી જોઇએ, અને પ્રમાના કરીને ફરી ત્રણ પ્રસ્ફાટન કરવા જોઇએ. એ જ પ્રમાણે મધ્યભાગમાં અને અન્તિમ ભાગમાં ત્રણ વાર યતનાપૂર્ણાંક પ્રમાના કરીને ત્રણ ત્રણ પ્રસ્ફાટ કરવા જોઇએ, આ પ્રકારે કુલ નવ ખેાટ થાય છે. આ પ્રકારની જે પ્રત્યુપેક્ષા છે તેને “ ષટ્ પુરિમા અને નૌ ખાટ રૂપ અપ્રમાદ પ્રત્યુપેક્ષણા ” કહે છે, 6 પ્રાણિ પ્રાણ વિશેાધન અપ્રમાદ પ્રતિલેખના—કુન્થુ ( અતવા ) આદિક જીવાની જે વિશેાધના છે તેનું નામ · પ્રાણિપ્રાણુ વિશાધન અપ્રમાદ પ્રતિ લેખના ” છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ માં અધ્યયનની પ્રિયદર્શિની ટીકામાં આ અપ્રમાદ પ્રતિલેખનાનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાકાએ ત્યાંથી તે વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. ! સૂ. ૩૦ ॥ લેશ્યાકે સ્વરૂપકા કથન ઉપરના સૂત્રમાં પ્રમાદ પ્રતિલેખના અને અપ્રમાદ પ્રતિલેખનાનું મિરૂપણુ કરવામાં આવ્યું. લેક્ષાવિશેષ પર તેને આધાર હાવાથી હવે સૂત્રકાર સામાન્ય અને વિશેષ રૂપે લેશ્યાઓના સ્વરૂપનું નિરૂપણ કરે છે. 66 ઇ કેસામો વળત્તો '' ઇત્યાદિ— ટીકા”—જેમના દ્વારા જીવ ક`થી લિપ્ત (આચ્છાદિત) થાય છે, તે લેફ્યા છે, એવી લેશ્યાઓના નીચે પ્રમાણે ૬ પ્રકાર છે—(૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપાતલેશ્યા, (૪) તેનૈલેશ્યા, (૫) પદ્મલેશ્યા અને (૬) શુકલ લેશ્યા. એ જ પ્રકારનું કથન મનુષ્ય અને દેવાના વિષયમાં પણ સમજવું. કૃષ્ણાદિ દ્રવ્યની સહાયતાથી જન્ય આત્માના પરિણામ વિશેષ રૂપ આલેશ્યાએ હોય છે. કહ્યું પણ છે કે : “ ાદ્રિયસારિથાત્ ' ઇત્યાદિ જે પ્રકારે પાપુષ્પના સ'સર્ગ'થી સ્ફટિક્રમાં (મણિમાં) તેના આકારનું પરિશુશ્મન થઈ જાય છે, એ જ પ્રમાણે કૃષ્ણાદ્વિ દ્રવ્યના સ`સગથી આત્મામાં એ જ જાતનું જે પરિણમન થાય છે, એ જ લેફ્યા છે. પંચેન્દ્રિય તિય ચામાં અને મનુષ્યમાં ૬ વૈશ્યાઓના સદ્ભાવ હાય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ છે. પરતુ દેવામાં તે જાતિની અપેક્ષાએ ૬ લેશ્યાએ હોય છે એટલે કે અમુક દેવામાં અમુક લેશ્યાઓને અને બીજા દેવામાં અમુક લેશ્યાઓને સદૂભાવ હોય છે. આવશ્યક સૂત્રની મુનિતષિાણ જે ટીકા મારા દ્વારા લખાઈ છે તેમાં લેશ્યાઓના સ્વરૂપનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુ પાઠકેએ તે વાંચી લેવું. એ સૂ, ૩૧ | દેવેની લેશ્યાઓને આગલા સૂત્રમાં ઉલ્લેખ થયો છે. તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર દેવવિષયક સૂત્રનું કથન કરે છે. દેવસૂત્રકા કથન “સણ ગં સેવિંત રેવન્નો સોમરસ” ઈત્યાદિ– ટીકાર્ય–દેવેન્દ્ર દેવરાજ શક્રના લેકપાલ સમ મહારાજને ૬ પટ્ટરાણીઓ કહી છે. એ જ પ્રમાણે દેવેન્દ્ર દેવરાજ શકના લકપાલ યમ મહારાજને પણ ૬ પટ્ટરાણીઓ કહી છે. સૂ. ૩૨ ાં ફુવાળા સેવિંવાર વાળો' ઇત્યાદિ– ટીકાઈદેવેન્દ્ર દેવરાજ ઈશાનની મધ્યમ પરિષદના દેવેની ૬ પલ્યોપમની સ્થિતિ કહી છે. સૂ. ૩૩ છે | દિકકુમાર્યાદિક કા નિરૂપણ “શ સિકુમારિ મહત્તરિયાગોઈત્યાદિ– ટીકાર્થ–ભવનપતિ દેના દસ પ્રકારે છે. તેમને એક પ્રકાર દિકુમારોને છે. તે દિકુમાર જાતિની ૬ દિકકુમારી મહરિકાએ (મુખ્ય દેવીઓ) કહી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે –(૧) રૂપા, (૨) રૂપાશા, (૩) સુરૂપ (૪) રૂપવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા. તે દેવીએ પ્રધાનતમ-મુખ્ય હોવાને કારણે તેમને મહત્તરિકા કહી છે. એ જ પ્રમાણે વિઘુકુમાર જાતિના ભવનપતિ દેવેની જાતિની જે વિઘુકુમારી મહત્તરિકાઓ છે, તે પણ છ જ કહી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) આલા, (૨) શક્રા, (૩) શહેરા, (૪) સૌદામની, (૫) ઇદ્રા અને (૬) ઘનવિધુત છે સૂ. ૩૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ “ઘરકરણ નાનકુમારિ રાજકુમારો” ઈત્યાદિ– નાગકુમારેદ્ર નાગકુમારરાય ધરણને ૬ અમહિષીઓ છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે–(૧) આલા, (૨) શકા, (૩) શહેરા, (૪) સૌદામની, (૫) ઇન્દ્રા અને (૬) ઘનવિદ્યુત નાગકુમારેન્દ્ર નાગકુમારરાય ભૂતાનન્દને ૬ અગ્ર મહિષીઓ છે. તેમના નામ નીચે પ્રમાણે છે--(૧) રૂપા, (૨) રૂપાંશા, (૩) સુરૂપ, (૪) રૂપવતી, (૫) રૂપકાન્તા અને (૬) રૂપપ્રભા. ઘેષ પર્યન્તના દક્ષિણ દિશાના સમસ્ત અધિપતિએની અમહિષીઓના વિષયમાં ધરણની અગમહિષીઓના જેવું જ કથન સમજવું. મહાઘેષ પર્ય તના ઉત્તર દિશાના સમસ્ત અધિપતિઓની અગ્રમહિષીઓના વિષયમાં ભૂતા નન્દની અગમહિષીએના જેવું જ કથન ગ્રહણ કરવું. કે સૂ. ૩૫ છે ઘરણેન્દ્રાદિકકા સામાનિક સહસ્ત્રીકા નિરૂપણ ઘરવ ળ નામાણિ ” ઇત્યાદિ-- ટીકાર્થ–નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણના સામાનિક દેવેની સંખ્યા ૬૦૦૦ ની કહી છે. એ જ પ્રમાણે ભૂતાનન્દથી લઈને મહાઘેષ પર્યન્તના પ્રત્યેક ઈન્દ્રના સામાનિક દેવ ૬-૬ હજાર કહ્યા છે. સામાનિક દેવ અદ્ધિવાળા હોવાને લીધે ઈન્દ્રના સમાન હોય છે. એ સૂ. ૩૬ છે વિશિષ્ટ મતિવાલે દેવોંકી ગતિને ભેદકા નિરૂપણ ઉપરના સૂત્રોમાં દેવોના વિષયમાં થોડું કથન કરવામાં આવ્યું છે. આ દેવે ભવપ્રત્યયથી જ ( દેવ ભવની પ્રાપ્તિ થવાને કારણે ) વિશિષ્ટ મતિવાળા હોય છે. તેથી હવે તે દેવેની મતિના ભેદોનું સૂત્રકાર નિરૂપણ કરે છે. ટીકાર્થ–“દિવા કામ guત્તા” ઈત્યાદિ-- અવગ્રહમતિ ૬ પ્રકારની કહી છે. મનન કરવું તેનું નામ મતિ છે. તે મતિ આજિનિષિક જ્ઞાનરૂપ હોય છે. આમિનિબેધિક જ્ઞાનરૂપ મતિના નીચે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ચાર ભેદ પડે છે-(૧) અવગ્રહ, (૨) ઇંડા, (૩) અવાય અને (૪) ધારણા. સમસ્ત વિશેષાથી નિરપેક્ષ અને અનિર્દેશ્ય એવા સામાન્ય અર્થ રૂપ રૂપાદિનું જે પહેલાં ગ્રહણ થાય છે તેનું નામ અવગ્રહ છે. અવગ્રહ વડે જાણેલા પદાર્થનું જે વિશેષ રૂપે આલેાચન થાય છે, તેનું નામ ઈહા છે અવ ગ્રહ અને ઇહા, આ અન્તે વડે સામાન્ય અને વિશેષ રૂપે જાણેલા પદાર્થના જે નિશ્ચય થાય છે, તેનુ નામ અવાય છે. અવગ્રહુ, ઇહા અને વાય, એ ત્રણે દ્વારા અધિગત અર્થની જે અવિસ્મૃતિ (ભૂલયું નહી તે ) છે, તેનું નામ ધારણા છે. કહ્યું પણ છે કે સામન્નસ્થાવાળું ' ઇત્યાદિ— 66 આ પ્રકારે મતિના ચાર ભેદમાંના જે પહેલા ભેદ છે તેનુ” નામ અવગ્રહ મતિ છે. તે અવગ્રહ મતિના વ્યંજનાવગ્રહમતિ અને અર્થાવગ્રહુમતિ નામના બે ભેદ પડે છે. વ્યંજનાવગ્રહમતિનું સ્વરૂપ આ પ્રકારનુ છે. જેમ દીપકના દ્વારા પદા વ્યક્ત કરાય છે તેનું નામ વ્યંજનાવગ્રહમતિ છે. ચક્ષુ અને મન વડે વ્યંજનાવગ્રહ થતા નથી, કારણ કે તે બન્ને ઇન્દ્રિયે અપ્રાપ્યકારી છે. વ્યંજનાવગ્રહ શ્રોત્ર, ઘ્રાણુ, રસના અને સ્પર્શેન્દ્રિય, આ ચાર ઇન્દ્રિયા વડે જ થાય છે, કારણ કે આ ચાર ઇન્દ્રિયા ઉપકરણેન્દ્રિયા છે અને તે ઇન્દ્રિયા પ્રાપ્યકારી છે. તેથી તે ચાર ઉપકરણેન્દ્રિયા સાથે સબદ્ધ શબ્દાદિ રૂપ અને જે અવ્યક્ત રૂપે એધ થાય છે, તેનુ' નામ વ્યંજનાવગ્રહ છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે- ܙܕ ઃઃ ,, ઉપકરણેન્દ્રિયને અને શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્યના સબધ થતાં પ્રથમ સમયથી લઈને અર્થાવગ્રહ થવાના સમય સુધી, જે સુમ, ઉન્મત્ત, સૂચ્છિત આદિ પુરુષના જ્ઞાનની જેમ શબ્દાદિ દ્રવ્ય માત્રના સબંધને વિષય કરનારી ફાઈ અવ્યક્ત જ્ઞાનમાત્રા હોય છે તેનું નામ વ્યંજનાવગ્રહ મતિ છે. અર્થાવગ્રહ મતિ— આ શું છે ? ” આ પ્રકારે અનિર્દેશ્ય સામાન્ય માત્રરૂપ અર્થના જે વ્યક્ત રૂપે પરિચ્છેદ (મધ) થાય છે, તેનુ નામ અર્થાવગ્રહ છે. અર્થાવગ્રહ રૂપ જે મતિ છે તેને અર્થાવગ્રહમતિ કહે છે. તે અર્થાવગ્રહ મતિ નિશ્ચય અને વ્યવહારના ભેદથી એ પ્રકારની છે. વ્યંજનાવગ્રહ થયા બાદ એક સમય સુધી જે મતિ હોય છે તેનુ નામ નિશ્ચય અર્થાવગ્રહ મતિ છે, અને અન્તર મુર્હુત પ્રમાણવાળી જે મતિ છે તેનું નામ વ્યવહાર અર્થાંવગ્રહ મતિ” છે. આ મતિ જો કે અવાય રૂપ હાય છે, છતાં પણ ઉત્તરકાળભાવી જે ઈહા અને અવાય છે તેમના કારણભૂત હાવાથી તેને અવગ્રહ મતિ આ રૂપે ઉપરિત કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે; स्था० - ४८ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ “ સામન્નમેત્તાહનું ” ઈત્યાદિ- " આ ગાથામના અર્થ આ પ્રમાણે છે—જે સામાન્ય માત્રને ગ્રહણ કરે છે તે એક સમયના પ્રમાણ કાળવાળા નૈૠયિક પ્રથમ અવગ્રહ છે. બીજો જે અવગ્રહ છે તે ત્યાર બાદ ઇહિત વસ્તુવિશેષને ગ્રહણ કરવાના સ્વભાવવાળે હાય છે. તેના કાળનું પ્રમાણ એક અન્તમુહૂર્તનું છે અને તે અવાય (નિશ્ચય) રૂપ હોય છે, એ જ વ્યાવહારિક અમડુ છે. તેને જે અવગ્રહ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે તે ઇઠ્ઠા અને અવાયની અપેક્ષાએ ઔપચારિક રીતે કહેલ છે, કારણ કે તે વિશેષાપેક્ષ સામાન્યને ગ્રહણુ કરે છે. ત્યાર ખાદ અવગ્રહ દ્વારા ગ્રહણ કરાયેલ સામાન્ય અની વિશેષ રૂપે જે આલેચના થાય છે, તેનુ નામ ઈહા' છે. ત્યાર બાદ અપગ્રેડ અને ઇહા દ્વારા સામાન્ય વિશેષ રૂપે ગૃહીત થયેલા પદાર્થોના ‘ અવાય’ રૂપ એધ થાય છે તે અવાય નિશ્ચય રૂપ હોય છે. ત્યાર બાદ સામાન્ય વિશેષની અપેક્ષા જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી ધારણા રૂપ છેલ્લા ભેદ રહે છે. શરૂઆતમાં સામાન્યને ઘેાડીને નિશ્ચય વર્ક સર્વત્ર ઇહા અને અવાયના સદ્દભાવ હાય છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે સામાન્યમાં તે અવગ્રહ રૂપ એપ જ થાય છે અને વિશેષમાં હા અવાય રૂપ એપ થાય છે. વ્યવહારાર્થાવગ્રહ મતિ જો કે અવાય રૂપ ડાય છે, પરન્તુ તે ઉત્તરકાળભાવી છઠ્ઠા અને અવાય રૂપ મેધ થવામાં કારભૂત હાય છે તેથી તેને અવાય અવગ્રહ કહેવામાં આવેલ છે. તારતમ્ય ( નિશ્ચય ) ના અભાવમાં અવાય રૂપ એધને જ સદ્ભાવ રહે છે. એટલે કે જ્યાં અવગ્રહું પછી એવા આધ થાય છે કે આ દાક્ષિણુત્ય છે કે ઔયિ છે. તે આ શકાનું' નિવારણ કરવાને માટે નિશ્ચય કરાવવા તરફ ઝુકતા એવા જે બેધ થાય છે કે તે દક્ષિણી જ હાવા જોઈએ, તેા એવા જ્ઞાનનું નામ ઇહા છે, પરન્તુ આ દક્ષિણી જ હોવા જોઈએ એવા જે અવાય રૂપ મેધ થાય છે તેમાં તારતમ્ય (શ'કાના સહેજ પણ સદ્ભાવ) હાતું નથી-તેમાં તે નિશ્ચય જ હાય છે. અન્તુ અવગ્રહ અને ઇહા દ્વારા સામાન્ય રૂપે ગ્રહીત થયેલા અથ અવાય દ્વારા નિશ્ચય રૂપે ગ્રહણ થઈ ગયા બાદ સર્વત્ર ધારણા થાય છે. આ ધારણા ગૃહીત થયેલ પદાર્થને ઘણા કાળના અન્તર ખાદ પણ વિસ્તૃત થવા દેતી નથી, કારણ કે તે ધારણા દ્વારા આત્મામાં એવા સ ́સ્કાર ઉત્પન્ન થઈ જાય છે કે તે સસ્કારને કારણે આત્મા તે પદાર્થને ઘણુા કાળ વ્યતીત થઈ ગયા ખાદ પણ યાદ રાખી શકે છે. આ પ્રકારના આ પાંચ ગાથાઓના અથ થાય છે. હવે સૂત્રકાર વ્યવહારાર્થાવગ્રડું રૂપ મતિના છ ભેદોનુ. વિવેચન કરે છે—કાઈ એક વ્યવહાર્થાવગ્રહ રૂપ મતિ એવી હોય છે કે જે જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશ્ચમની શીવ્રતાથી ચન્તનાદિના સ્પર્શને જાણી લે છે. કોઈ એક શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ મતિ એવી હોય છે કે જે ભિન્ન ભિન્ન જાતિની દરેક વસ્તુને તે તે રૂપે જાણી લે છે. જેમકે સ્પર્શાવગ્રહ જાણે છે એટલે કે ચન્દનાદિ અનેક વસ્તુઓ કે જગ્યાએ મૂકેલી હોય અને કેઈ મનુષ્ય સ્પર્શાવગ્રહ દ્વારા એ જાણી લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાંશુકને સ્પર્શ છે, આ નવનીતને સ્પર્શ છે. આ રીતે તે તે રૂપે તે તે પદાર્થને સ્પર્શ વડે તે જાણી લે છે એ જ પ્રમાણે બહુને અવગ્રહ પણ બહુ પદાર્થોને બહુ રૂપે જાણે છે. જેમકે એ જ ચન્દનાદિ સ્પર્શને અવગ્રહ જે શીત, સ્નિગ્ધ, મૃદ, કઠિનાદિ સ્પર્શ રૂપે જુદે જુદે રૂપે સ્પર્શને જાણે છે તે તે પ્રકારે જાણનારા સ્પર્શાવગ્રહને બહવિધને (ઘણા પ્રકારન) અવગ્રહ કહેવામાં આવે છે. ધર્વ ગવતિ ” અહીં ધ્રુવ એટલે નિત્ય અને નિશ્ચલ અર્થ થાય છે. એવા ધ્રુવ અર્થને જાણનારૂં જે અવગ્રહજ્ઞાન છે તેને ધ્રુવનું અવગ્રહજ્ઞાન અથવા ધુવાવગ્રહ કહે છે. જ્યારે કોઈ મનુષ્ય ચન્દનાદિને સ્પર્શ કરે છે ત્યારે તે નિશ્ચિત રૂપે તે એ વાત જાણે લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાંશુકને સ્પર્શ છે, અને આ નવનીત (માખણ) ને સ્પર્શ છે, ઈત્યાદિ રૂપે તે તે માણસ તે પ્રત્યેકના સ્પર્શને જાણી લે છે. “નિશિતં ગવર્નીતિ” હેતુ વડે પ્રમિત વસ્તુનું નામ નિશ્ચિત છે. જેમકે કે પુરુષ પહેલાં ચન્દનાદિને સ્પર્શ શીત રૂપે અથવા મૃદુ-સ્નિગ્ધ રૂપે અનુભવ્યો હોય, ત્યાર બાદ અમુક કાળ વ્યતીત થઈ ગયા બાદ જ્યારે એ જ પદાર્થ ઉપસ્થિત થાય છે ત્યારે શીત, મૃદુ આદિ પ્રકારના તેના સ્પર્શ દ્વારા તે જાણું લે છે કે આ ચન્દનાદિને સ્પર્શ છે. આ રીતે શીતત્વ આદિ રૂપ હેતુ વડે અમિત જે ચન્દનાદિ સ્પર્શ રૂપ અર્થ છે, તેનું નામ નિશ્રિત છે. આ નિશ્ચિતથી જે ભિન્ન હોય છે તેને અનિશ્ચિત કહે છે. એટલે કે એવા હેતુના સદૂભાવ વિના જ જે જ્ઞાન વિષયને જાણી લે છે એવા જ્ઞાનને અનિ. શ્રિત અવગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે જ્ઞાન હેતુના સદૂભાવ વિનાજ અર્થનું અવચહણ કરનારું હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫ ૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ “અવિર્ષે અવાળાતિ” જે સમયે સમસ્ત સંશયાદિથી રહિત થઈને જ્ઞાન એવું જાણું લે છે કે આ ચન્દનને જ સ્પર્શ છે, આ ચીનાંશુકને જ સમર્શ છે અને આ માખણને જ સ્પર્શ છે-અન્યને સ્પર્શ નથી, આ પ્રકારે નિશ્ચિત રૂપે સ્પર્શને જાણનારા જ્ઞાનને અસંદિગ્ધગ્રાહી અવગ્રહજ્ઞાન કહે છે. જેમ આ અવગ્રહજ્ઞાનને પૂર્વોક્ત ૬ પ્રકારનું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઈહાજ્ઞાન અને અવાયજ્ઞાનને પણ છ-છ પ્રકારનું કહ્યું છે. એ જ પ્રમાણે ધારણુજ્ઞાનને પણ છ પ્રકારનું કહ્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-- (૧) બહુગ્રાહી અવગ્રહ, બહુ ગ્રાહિ ઈહા, બહુગ્રાહી અવાય અને બહુ ગ્રાહિણું ધારણ, (૨) બહુવિધ ગ્રાહી અવગ્રહ, બહુવિધ ગ્રાહિણી ઈહા, બહુવિશ્વગ્રાહી અવાય અને બહુવિધ ગ્રાહિણી ધારણા, (૩) ધ્રુવગ્રાહી અવગ્રહ, ધ્રુવગ્રાહિણું ઈહા, યુવગ્રાહી અવાય અને ધૃવગ્રાહિણી ધારણા, (૪) ક્ષિપ્રગાહી અવગ્રહ, ક્ષિપ્રાહિણી ઈહા, ક્ષિપ્રગ્રાહી અવાય અને ક્ષિપ્રગ્રાહિણી ધારણા, (૫) અનિશ્રિતગ્રાહી અવગ્રહ, અનિશ્ચિત ગ્રાહીણી ઈહા, અનિશ્રિતગ્રાહી અવાય અને અનિશ્રિત ગ્રાહણી ધારણ, (૬) અસંદિગ્ધગ્રાહી અવગ્રહ, અસંદિગ્ધ પ્રાહિણી ઈહા, અસ દિશ્વગ્રાહી અવાય અને અસંદિગ્ધગ્રાહિણી, ધારણા, આ બધા વ્યવહાર અર્થના વિષયમાં અવર, ઈહા, અવાય અને ધારણાના ભેદે છે. એટલે કે વ્યવહાર અર્થને બહુ રૂપે ક્ષિપ્ત ( શીધ્ર ) રૂપે, અવાય ધ્રુવ રૂપે, અનિશ્ચિત રૂપે અને અસંદિગ્ધ રૂપે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું રૂપ જ્ઞાન જાણે છે, કારણ કે તે વ્યવહાર રૂપ અર્થ બહ, બહ વિધ આદિના ભેદથી ૬ પ્રકારના હોય છે, તેથી એ જ પ્રકારે તેને અવગ્રહ આદિ જ્ઞાન જાણે છે. આ બધાં મતિજ્ઞાનના ભેદો છે. ધારણામતિના આ પ્રકારના પણ ૬ ભેદ કહ્યા છે--જેમકે “વદ પાવર” ઈત્યાદિ–(૧) જે મતિ ભિન્ન ભિન્ન જાતના અનેક પદાર્થોને તે તે રૂપ ધારણ કરાવે છે, નિર્ણત અર્થને અવિસ્મૃતિ, વાસના અને સમૃતિ રૂપ ધારણામાં લઈ જાય છે, એવી તે મતિને બહુધારણું મતિ કહે છે. (૨) બહુવિધ ધારણામતિનું સ્વરૂપ આ પ્રકારનું છે--વિવિધ પ્રકારના શીતત્વ આદિ ગણે વડે જુદા જુદા સ્પર્શાદિકને જે ધારણ કરાવે છે, તે બહુવિધ ધારણામતિ છે. (૩) ત્રીજા પ્રકારની ધારણામતિ ભૂતકાળના અર્થને ધારણ કરાવનારી છે. જેમકે આ મુનિએ અમુક વર્ષમાં, અમુક માસમાં, અમુક પક્ષમાં (શુકલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ પક્ષ કે કૃષણુ પક્ષમાં) અમુક તિથિએ, અમુક પ્રહરમાં, અમુક પળમાં, અમુક વિપળમાં અને અમુક ક્ષણે દીક્ષા ગ્રહણુ કરી હતી. ’ આ પ્રકારે સામાન્ય માણસને જેની વિસ્મૃતિ થઇ જાય એવા કાળજ્ઞાનને ધારણ કરાવનારી આ ધારણા છે. (૪) દુર ધારણામતિ—જે બુદ્ધિના અતિશય પરિશ્રમ વડે ધારણ કરી શકાય છે એવી ધારણાને દુધ ધારણા કહે છે. એવા તે દુર (કિઠન) વિષય ભંગજાળ ( અનેક લાંગાએના સમૂહ રૂપ જાળ ) અથવા શ્રેણિ સમા રાણુ આદિ રૂપ હાય છે. એવા કઠિન વિષયને જે ધારણ કરાવે છે તેને દુર ધારણામતિ કહે છે. (૫) અનિશ્રિત ધારણા-ઔપત્તિકી આદિ બુદ્ધિ વડે જ જે અનિશ્રિતને ધારણ કરાવે છે તે ધારણાને અનિશ્રિત ધારણા કહે છે. (૬) અસદિગ્ધ ધારણા-જે ધારણા સદિગ્ધ પદાર્થને ધારણ કરાવે છે, તેનું નામ અસદિગ્ધ ધારણા છે. અક્ષિપ્ર ( અશીઘ્ર ) થી ઉલ્ટો શબ્દ ક્ષિપ્ર ( શીઘ્ર ) છે, ખડુથી ઉટા અર્થના શબ્દ એક છે, બહુવિધથી ઉલ્ટા શબ્દે એકવિધ છે. અનિશ્રિતથી ઉલ્ટા શબ્દ નિશ્રિત છે, ધ્રુવથી ઉલ્ટા શબ્દ અશ્રુવ છે, અને અસદિગ્ધથી ઉલ્ટા શબ્દ સદિગ્ધ છે. આ પ્રકારે ૬ પ્રકારના ખીજા પદાર્થો પણ હાય છે, स्था-४९ જેમ અક્ષિપ્ત પદાર્થના, ખડું પાના, બહુવિધ પદાર્થના, ધ્રુવ પદાર્થના, અનિશ્રિત પદાર્થના અને અદિગ્ધ પદાર્થના વિષયમાં આ અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાન થાય છે, એ જ પ્રમાણે ક્ષિસ, એક પદા માં, બહુ પદામાં, અપ્રુવ પટ્ટામાં, નિશ્રિત પદાર્થમાં અને સદિગ્ધ પદામાં પણ આ અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાનના સાવ રહે છે. તથા અગ્રેડના વિષય રૂપ ૧૨ પ્રકારના પદાથ થયા, ઇહાના વિષય રૂપ ૧૨ પ્રકારના પદા થયા, અવાયના વિષયભૂત ૧૨ પ્રકારના પદાર્થ થયા અને ધારણાના વિષયભૂત પણ ૧૨ પ્રકારના પદાથ થયા, અને અના સંબધમાં પ્રકટ પદ્માના વિષયમાં જે અવગ્રડાદિ રૂપ જ્ઞાન થાય છે તે પાંચ ઇન્દ્રિયા અને મનની સહાયતાથી થાય છે. આ પ્રકારે મતિજ્ઞાનના અથ વિષયક કુલ ૨૮૮ ભેદ થાય છે. વ્યંજન રૂપ જે અવગ્રહ છે તેના કુલ ૪૮ ભેદ થાય છે. ગૃજનના વિષયમાં અપ્રકટ પદાર્થોના વિષયમાં કેવળ એક વગક રૂપ જ જ્ઞાન થાય છે. તે અપ્રકટ રૂપ પદાથ પણ પૂર્વોક્ત બહુ આદિના ભેદથી ૧૨ પ્રકારના હોય છે. ૧૨ પ્રકારના આ વ્યંજન અવગ્રહ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુ અને મન વડે થતા નથી પણ ખાકીની ચાર ઇન્દ્રિયા વડે જ થાય છે. તેથી તેના ૧૨૪૪=૪૮ ભેદ થઇ જાય છે. મતિજ્ઞાનના પૂર્વોક્ત ૨૮૮ ભેદોમાં આ ૪૮ ભેદો ઉમેરવાથી કુલ ૩૬૬ ભેદો થાય છે. એ જ વિષયનું ટીકાકારે આ ટીકા દ્વારા અહીં સ્પષ્ટીકરણુ કર્યુ છે. ! સૂ, ૩૭ ॥ સૂત્રકારે ઉપરના સૂત્રમાં મતિજ્ઞાનની પ્રરૂપણા કરી, મતિજ્ઞાનના ભેદવાળા તપસ્વીએ હાય છે. તેથી હવે સૂત્રકાર તપના ભેદેાનું નિરૂપણ કરે છે. તપકે ભેદોંકા નિરૂપણ ટીકા - ઇન્જિંદું વાદિસ્તરે પાસે ” ઇત્યાદિ બાહ્યતપના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે-(૧) અનશન, (૨) અવમાઇરિકા, (૩) ભિક્ષાચર્ચા, (૪) રસપરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) પ્રતિ સલીનતા. એ જ પ્રમાણે આભ્યન્તર તપના પણ ૬ પ્રકાર કહ્યા છે(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાનૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) શ્વેત્સ, જે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોને બાળી નાખે છે, તેનું નામ તપ છે. તે તપના બાહ્યતપ અને આભ્યન્તર તપ નામના બે ભેદ કહ્યા છે. જે તપને મહારથી જ લેાકા દ્વારા તપ રૂપે આળખવામાં આવે છે અથવા ખાહ્ય શરીરને સામાન્યતઃ તપાવનારૂં અને કુશ કરનારૂં હોય છે અને કા ક્ષય કરનારૂ' હોય છે. તે તપને ખાદ્યુતપ કહે છે. જે તપને માહ્યાÉએ-લે ક દ્વારા તપ રૂપે દેખવામાં આવતું નથી એવું આન્તરિક તપ કે જે મેક્ષપ્રાપ્તિમાં કારણભૂત અને છે તેને આભ્યન્તર તપ કહે છે. તેમાં જે ખાદ્યુતપ છે તેના અનશન, અવમૌરિકા ( ઊણાદરિકા ) આદિ ભેદ છે. માન, પાન આદિ ચારે પ્રકારના માહારના ત્યાગ કરવા તેનું નામ અનશન છે, તેના ઈવર અને યાવત્કથિક નામના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ બે ભેદ કહ્યા છે. એક ઉપવાસ, બે ઉપવાસ અને એ જ પ્રમાણે છ માસ પર્યન્તના ઉપવાસને ઇત્વર તપ કહે છે. જે અનશન મરણકાળ પર્વત ચાલે છે તે અનશન તપને યાત્મથિક તપ કહે છે. યાકથિક તપના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે–(૧) પાદપપગમન, (૨) ઇતિમરણ અને (૩) ભક્તપરિણા અવમેરિકા–જેટલી ભૂખ હોય તેટલે આહાર ન લેતાં એ આહાર લે તેનું નામ અવમદરિકા છે. દ્રવ્યની અપેક્ષાએ તે ભક્ત પાન વિષયક અને ઉપલક્ષણની અપેક્ષાએ ઉપકરણ વિષયક હોય છે, તથા ભાવની અપેક્ષાએ કોધાદિ કષાયોના ત્યાગરૂપ હોય છે. ભિક્ષાચર્યા-ભિક્ષાપ્રાપ્તિ નિમિત્તે ચર્યા કરવી (ફરવું) તેનું નામ ભિક્ષાચર્યા છે. આ ભિક્ષાચર્યા નિર્જરામાં કારણભૂત બનતી હોવાથી તેને અનશનની જેમ તરૂપ કહી છે. અથવા–જે કે અહીં ભિક્ષાચર્યાનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું છે, પરંતુ તે વિવિધ અભિગહ રૂપ હોવાને કારણે વૃત્તિસંક્ષેપ રૂપ વિશિષ્ટ શિક્ષા અહીં ગ્રહણ કરવામાં આવી છે. સૂત્રકાર હવે પછીના સૂત્રમાં “વિહા રોયાવરિયા” ઈત્યાદિ ભિક્ષાચર્યાના ભેદનું નિરૂપણ કરવાના છે. ભિક્ષાચર્યામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારના અભિગ્રહ થાય છે. દ્રવ્યની અપે. લાએ એ અભિગ્રહ થાય છે કે હું અપકૃત આદિ રૂપ દ્રવ્ય જ ગ્રહણ કરીશ. ક્ષેત્રની અપેક્ષાએ એ અભિગ્રહ થાય છે કે હું ગામમાંથી પાંચ આદિ ઘરમાંથી જે આહાર પ્રાપ્ત થશે તે આહાર જ ગ્રહણ કરીશ. કાળની અપેક્ષાએ એ અભિપ્રડ કરવામાં આવે છે કે પૂર્વાણ આદિ કાળમાં જે ખાનપાન આદિ પ્રાપ્ત થશે તેને જ હું ગ્રહણ કરીશ. ભાવની અપેક્ષાએ એ અભિગ્રહ થાય છે કે જે વ્યક્તિ મૌનાદિ રાખીને મને આહાર વહેરાવશે તેના હાથે અપાયેલે આહાર જ હું ગ્રહણ કરીશ. દૂધ, ઘી આદિ રસોને પરિત્યાગ કરવો તેનું નામ રસ પરિત્યાગ તપ છે. વરાસન આદિ આસને જ બેસવું, કેશલુંચન કરવું વગેરે તપને કાયકલેશ તપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ કહે છે. પ્રતિસંલીનતા એટલે ગુપ્તતા. તે ઈન્દ્રિયે, કષાયો અને ગરૂપ વિષયવાળી હોય છે અથવા વિયિત શય્યાસન વિષયવાળી હોય છે. આવ્યન્તર તપના પ્રાયશ્ચિત્ત આદિ ૬ ભેદે કહ્યા છે. અતિચારોની શુદ્ધિ કરવી તેનું નામ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તના આલેચના આદિ ૧૨ ભેદ કહ્યા છે. વિનય જેના દ્વારા કર્મોને “ વિનાયતે” દૂર કરી નાખવામાં આવે છે, તેનું નામ વિનય છે. તે વિનયના જ્ઞાનાદિ જે સાત ભેદ છે તેનું સૂત્રકાર આગળ વર્ણન કરવાના છે. કહ્યું પણ છે કે : ગણું વિચરૂ મે ” ઈત્યાદિ– ગુરુ આદિની સેવા કરવા રૂપ જે શુભ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું નામ વૈયાવૃત્ય છે. અશનાદિ દ્વારા ગુરુ આદિની જે શુશ્રુષા કરવામાં આવે છે તેને વૈયાવૃત્ય કહે છે. કહ્યું પણ છે કે “યાદ વિમાઈત્યાદિ. આ ગાથાને અર્થ ઉપર કહ્યા અનુસાર જ છે. તે વૈયાવૃત્યના આચાર્ય વૈયાવૃત્ય આદિ ૧૦ ભેદ કહ્યા છે. કહ્યું પણ છે કે “કાચરિત્ર કવચ થેર) ઈત્યાદિ વૈયાવૃત્યના ૧૦ ભેદ છે–(૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) વિર, (૪) તપસ્વી, (૫) પ્લાન (બીમાર ), (૬) શૈક્ષ (નવ દીક્ષિત), (૭) સાધન મિક, (૮) કુલ, (૯) ગણ અને (૧૦) સંઘ, આ દસેની સેવાશુશ્રષા કરવા રૂપ ૧૦ પ્રકારનું વૈયાવૃત્ય સમજવું. શ્રતધર્મની આરાધના રૂપ વાધ્યાય હોય છે. તે સ્વાધ્યાયના વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા નામના પાંચ ભેદ કહ્યા છે. પવનને અભાવે જેમ દીપકની જવાલા (ઝાળ) સ્થિર રહે છે, તેમ કે એક વસ્તુના આલમ્બન વડે ચિત્તને સ્થિર કરવું તેનું નામ ધ્યાન છે. ચિયા સ્થાનમાં આ ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને જ તપરૂપ સમજવા, કારણ કે તે બે ધ્યાને જ નિર્જરામાં કારણભૂત બને છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કમબન્ધનમાં કારણભૂત બનતા હોવાથી તેમને તપરૂપ ગણી શકાય નહીં. વ્યુત્સર્ગ–-પરિત્યાગનું નામ વ્યુત્સગ છે. તે વ્યુત્સર્ગ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારને કહ્યું છે. ગણુને શરીરને, ઉપધિને અને આહારને જે પરિત્યાગ છે, તે દ્રવ્ય વ્યુત્સર્ગ છે, અને ક્રોધાદિ કષાયને જે પરિત્યાગ છે, તે ભાવવ્યુત્સર્ગ છે. એ સૂ. ૩૮ છે થા–6o શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવાદકે સ્વરૂપના નિરૂપણ આગલા સૂત્રમાં તપના પ્રકારોનું નિરૂપણ કર્યું તે તપના વિષયમાં કેટલાક લેકે વિવાદ કરતા હોય છે, તેથી હવે સૂત્રકાર વિવાદના સ્વરૂપનું નિરૂપણ કરે છે. “ વિશે વિવાgoળ” ઈત્યાદિ વિવાદ ૬ પ્રકારને કહ્યો છે. જેમકે “એસિક્કઈત્તા ” આદિ ૬ પ્રકાર સમજવા. કોઈ વિષયને અનુલક્ષીને-વિરૂદ્ધ, અસંમત બે વિષયને અનુલક્ષીને કઈ બે વ્યક્તિઓ વચ્ચે જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. તેનું વરૂપ આ પ્રકારનું કહે છે. “દિક્યાયાદિના તુ ” ઈત્યાદિ– લબ્ધિ ખ્યાતિ આદિની કામનાથી કોઈ અમહાત્મા દ્વારા જય પરાજયની ભાવના પૂર્વકની છળપ્રધાનતાવાળી જે ચર્ચા ચાલે છે તેનું નામ વિવાદ છે. વાદી પ્રતિવાદી વચ્ચે આ વિવાદ થાય છે. તેના નીચે પ્રમાણે ૬ પ્રકાર છે – (૧) વિવાદ વખતે પ્રતિપક્ષીના પ્રશ્નનો ઉત્તર આપવાને અસમર્થ બનેલો વાદી તે વખતે તે ત્યાંથી ખસી જાય છે, પણ અમુક કાળ જવા દઈને ફરી તેની સાથે જે વિવાદ કરે છે તેનું નામ “અવષ્પષ્કય વિવાદ” છે. (૨) મોકે મળતાં ફરી જાતે જ જઈને જે વિવાદ કરવામાં આવે છે તે વિવાદને “ઉધ્વષ્કય વિવાદ કહે છે. (૩) મધ્યસ્થની અથવા પ્રતીપક્ષીની વાતને પહેલા સ્વીકાર કરી લઈને તેમને અનુકૂલ કરી લઈને જે વિવાદ કરવામાં આવે છે તેને અનુમયિત્વા વિવાદ” કહે છે. (૪) પૂર્ણ સામર્થ્યથી યુક્ત એવા વાદી દ્વારા પહેલાં મધ્યસ્થને અથવા પ્રતિપક્ષીને પ્રતિકૂલ કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ પ્રતિમયિતા વિવાદ ” છે. (૫) મધ્યસ્થની સારી રીતે સેવા કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ભકન્યા વિવાદ છે. “મધ્યસ્થને પિતાના પક્ષમાં કરી નાખીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ મિશ્રયિત્વા વિવાદ” છે. સૂ. ૩૯ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૫૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ક્ષુદ્રપ્રાણિયોકે સ્વરૂપકા નિરૂપણ વિવાદાસક્ત ચિત્તવાળા જીવા ક્ષુદ્રજીવા રૂપે ઉત્પન્ન થાય છે. તેથી હવે સૂત્રકાર એવા ક્ષુદ્રજીવેાના સ્વરૂપનુ નિરૂપણ કરે છે. ટીકા-૮ ઇનિંદા વુડ્ડા વાળાં વળત્તા '' ઈયાદિ~~ ક્ષુદ્રજીવાના ? પ્રકાર કહ્યા છે--(૧) દ્વીન્દ્રિય, (૨) ત્રીન્દ્રિય, (૩) ચતુ રિન્દ્રિય, (૪) સમૃચ્છિમ પંચેન્દ્રિય તિય ́ચ, (૫) તેજસ્કાયિક અને (૬) વાયુકાયિક, દ્વીન્દ્રિયાક્રિક વેાને ક્ષુદ્રજીવા ગણવાનું કારણ નીચે પ્રમાણે છે-આ જીવે અનન્તર ભવમાં સિદ્ધગમન કરી શકતા નથી આ રીતે તે જીવામાં અનન્તર ભવમાં સિદ્ધિગતિની પ્રાપ્તિના અભાવ હોવાથી તેમનામાં અહીં ક્ષુદ્રતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અહી તેજસ્કાયિક અને વાયુકાયિક જીવાને સૂક્ષ્મ ત્રસ જાણવા જોઈએ. વળી ફ્રીન્દ્રિયાક્રિકામાં દેવાની ઉત્પત્તિ થતી નથી, તે કારણે પણ તે જીવાને ક્ષુદ્ર ગણી શકાય છે. નીચેની ગાથામાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે દેવાની ઉત્પત્તિ કયાં કયાં. થાય છે અને કયાં કર્યાં થતી નથી. “ પુઢવી બાલુ વળતર '' ઇત્યાદિ પૃથ્વીકાયિકામાં, અસૂકાયિકામાં, વનસ્પતિકાયિકામાં, અને ગજ પર્યંત સખ્યાત વષૅના આયુવાળા જીવામાં દેવલેાકમાંથી વ્યુત થયેલા જીવેાની ( દેવાની ) ઉત્પત્તિ થાય છે-અન્યત્ર થતી નથી. સમૂર્છિમ તિય ચ પચેન્દ્રિચામાં ઢવાની ઉત્પત્તિ થતી નથી, એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તેઓ પાંચેન્દ્રિય હાવા છતાં પણ તેમનામાં મનને અભાવ હાય છે. તેથી તે જીવામાં અવિકતાને કારણે નિર્ગુણુતા હોવાને લીધે ક્ષુદ્રતા હોય છે. આ રીતે સૂનિર્દિષ્ટ ક્ષુદ્રજીવેામાં દેવેની ઉત્પત્તિ થતી નથી, એમ સમજવુ.... | સૂ. ૪૦ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૬ ૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ છહ પ્રકારકી ગોચરચર્યાના નિરૂપણ આગલા સૂત્રમાં છ પ્રકારના શુદ્રજીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમની વિરાધના ન થાય એવી રીતે સાધુએ ભિક્ષાચર્યા કરવી જોઈએ આ પ્રકારના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ભિક્ષાચર્યાના ૬ પ્રકારનું કથન કરે છે. “વિદા જોરવરિયા વUmત્તા ” ઈત્યાદિ-- ટીકાર્થ–ભિક્ષાચર્યા (ગેચર ચર્યા) છ પ્રકારની કહી છે-(૧) પેટા, (૨) અર્ધ પિટ, (૩) ગોમૂત્રિકા, (૪) પતંગવીથિકા, (૫) શખૂકાવતી અને (૬) ગવા પ્રત્યાયતા. ગાયની ચરવાની ક્રિયા જેવી જે ચર્યા હોય છે તેનું નામ ગોચરચર્યા છે. એટલે કે ગાય જેમ ઊંચે અને નીચે આવેલાં સ્થળનું ઘાસ ચરે છે. એ જ પ્રમાણે જે સાધુ રાગદ્વેષથી રહિત થઈને ધર્મની સાધનામાં નિમિત્ત રૂપ દેહના પિષણ નિમિત્તે ઊંચ, નીચ અને મધ્યમ કુળમાં ગોચરીની પ્રાપ્તિ નિમિત્તે જે ચર્યા (ભ્રમણ) કરે છે તે ચર્યાને ભિક્ષાચર્યા કહે છે. તેના પિટા અર્ધપેટા આદિ ૬ પ્રકારોનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-- (૧) પેટા ભિક્ષાચર્યા–-જેમ પિટિકા (મંજૂષા) ના વિભાગે પાડેલા હોય છે તેમ પ્રામાદિના ચાર વિભાગ પાડી ને તેમાંથી કોઈ પણ એક વિભાગમાં જ ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ પિટા ભિક્ષાચર્યા છે. (૨) અર્ધપટા ભિક્ષાચર્યા––પેટા ભિક્ષાચર્યામાં ગ્રામાદિના ચાર ભાગ પાડવામાં આવે છે તેમાંથી એક ભાગના અર્ધા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જ ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ અર્ધપેટા ભિક્ષાચર્યા છે. (૩) ગેમૂત્રિકા--જે ભિક્ષાચર્યામાં મૂત્રિકોની જેમ જમણી તરફથી ડાબી તરફ અને ડાબી તરફથી જમણી તરફ ભ્રમણ કરવું પડે છે, તે ભિક્ષાચર્યાને ગોમૂત્રિકા ભિક્ષાચર્યા કહે છે. () પતંગવીથિકા--જે ભિક્ષાચર્યામાં પતંગિયાની જેમ વચ્ચેના ઘરોને છેડીને છૂટા છવાયા ઘરમાં ભ્રમણ કરવામાં આવે છે તે ભીક્ષાચર્યાને પતંગવિથિકા ભિક્ષાચર્યા કહે છે. (૫) શખૂકાવર્તા--શબૂક એટલે શખ. જે ભિક્ષાચર્યામાં શંખના જેવા આવર્તી હોય છે તે ભિક્ષાચયને શખૂકાવર્તા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્યા કહે છે તેવા બે ભેદ છે--(૧) આભ્યન્તર શખૂકાવર્તા, અને (૨) બહિબ્રૂકાવત્ત. ગ્રામાદિના મધ્યભાગમાં આવેલા ઘરથી શરૂ કરીને બહારના ભાગમાં આવેલા ઘરે સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ આવ્યન્તર શખૂકાવર્તા ભિક્ષાચર્યા છે. બહારના ભાગમાં આવેલા ઘરથી શરૂ કરીને મધ્યભાગના ઘરો સુધી ભિક્ષાપ્રાપ્તિ માટે ભ્રમણ કરવું તેનું નામ બહિશખૂકાવર્તા ભિક્ષાચર્યા છે. (૬) ગલ્લા પ્રત્યાયાતા–જે ભિક્ષાચર્યામાં ગમન કરીને પ્રત્યાગમન થાય છે, તે ભિક્ષાચર્યાને નવા પ્રત્યાયાતા કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે ભિક્ષાચર્યામાં સાધુ ઉપાશ્રયમાંથી બહાર નીકળીને પહેલા એક ગૃહપંક્તિમાંથી ભિક્ષા ગ્રહણ કરીને ક્ષેત્રપર્યત સુધી આગળ ચાલ્ય જાય છે અને પછી ત્યાંથી પાછો કરીને બીજી ગૃહપંક્તિમાં ભિક્ષાને નિમિત્તે પ્રવેશ કરે છે અને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરીને તે ઉપાશ્રયમાં આવી જાય છે. આ પ્રકારની ભિક્ષાચર્યાને ગવાબત્યાયાતા ભિક્ષાચર્યા કહે છે. જે સૂ. ૪૧ છે ઉપરના સૂત્રમાં સાધુઓની વિશિષ્ટ ચર્યાનું વર્ણન કરવામાં આવ્યું. અસાધુચર્યાકે ફલભોગનેવાલોંકી ગતિકા નિરૂપણ હવે સૂત્રકાર ચર્ચાનો વિષય સાથે સુસંગત એવા વિષયનું નિરૂપણ કરે છે. જે સાધુ સાધુચર્યાના નિયમોનું પાલન કરતે નથી-અસાધુચર્યાનું સેવન કરે છે. એવા સાધુને તેના ફલસ્વરૂપે કેવા સ્થાનમાં જન્મ લેવું પડે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. “કબૂરી મંત્રણ પાવર” ઈત્યાદિ– ટીકાઈ–જંબુદ્વીપ નામના મધ્ય દ્વીપમાં જે મન્દર પર્વત આવેલ છે તેની દક્ષિણ દિશામાં રત્નપ્રભા નામની પૃથ્વીમાં (પહેલી નરકમાં) ૬ અપકાન્ત (સકળ શુભ ભાવથી રહિત, અતિનિકૃષ્ટ એવાં) નરકાવાસે આવેલાં છે અથવા “મા આ પદની સંસ્કૃત છાયા “અપાર” પણ થાય છે. તે સંસ્કૃત છાયાની અપેક્ષાએ તે નરકાવાસોને અશોભન અથવા અકમનીય વિશેષણ પણ લગાડી શકાય છે. જો કે બધાં નરકાવાસે એવાં જ છે, છતાં પણ આ ૬ નરકાવાસમાં ખાસ કરીને “અપકાન્તતા” અથવા “અપકાન્તતા જ છે, તેથી તેમને આ વિશેષણ લગાડવામાં આવ્યું છે. તે નરકાવાસેનાં નામ આ પ્રમાણે છે–() લોલ, (૨) લાલુપ, (૩) ઉદ્દગ્ધ, (૪) નિષ્પ, (૫) જરક અને (૬) પ્રજરક. એ જ પ્રમાણે પંકપ્રભા નામની ચેથી નરકમાં પણ છ અપક્રાન્ત મહાનિર (નરકવાસે) આવેલાં છે. તેમનાં નામ આ પ્રમાણે છે–૧ આર, ૨ વાર, ૩ માર, ૪ રર, પરારુક અને ૬ ખાડખડ છે સૂ. ૪૨ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬ ૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ સાધુચર્યા, ફલ ભોગનેવાલેકા નિરૂપણ ઉપરના સૂત્રમાં ૬ અપક્રાન્ત નિરયસ્થાન કહ્યાં, તેમની પ્રાપ્તિ અસાધુચર્યા કરનાર જીવોને થાય છે, કારણ કે અસાધુચર્યાના ફલને ભેગવવાનાં એ સ્થાને છે. હવે સૂત્રકાર સાધુચર્યાના ફલને ભેગવવાનાં જે સ્થાને છે, તે સ્થાને કથન કરે છે. “ચંમોણ નં જે છ વિમાનથs guત્તા ” ઈત્યાદિ– ટીકર્થ-બ્રહ્મક કલ્પમાં નીચે પ્રમાણે ૬ વિમાન પ્રસ્તર આવેલાં છે – (૧) અરજા, (૨) વિરજા, (૩) નીરજા, (૪) નિમલ, (૫) વિતિમિર અને (૨) વિશદ્ધ. બ્રહ્મલેક પાંચમું દેવક છે. ભવનની મધ્યમાં જે અન્તરાલ (વચ્ચે જે ખાલી ભાગ) હોય છે તેનું નામ પ્રસ્તટ છે. કયા દેવલેકમાં કેટલા અન્ત રાલ રૂપ પ્રસ્તટ હોય છે તે નીચેની ગાથામાં બતાવવામાં આવ્યું છે-- “તેરસ વાર જ વં” ઈત્યાદિ પહેલા અને બીજા દેવલોકમાં ૧૩ વિમાન પ્રતટ છે. ત્રીજા અને ચોથા દેવકમાં ૧૨ વિમાન પ્રસ્તટ છે. પાંચમાં દેવકમાં છે, છઠ્ઠા દેવલોકમાં પાંચ સાતમાં દેવલોકમાં ૪ અને આઠમા દેવલેકમાં પણ ૪ વિમાન પ્રસ્તટ છે. નવમાં અને દસમાં દેવલેકમાં ચાર વિમાન પ્રસ્તટ છે. અગિયારમાં અને બારમાં દેવલોકમાં પણ ચાર વિમાન પ્રસ્ત છે. નવ વૈવેયક વિમાનોનાં અધેભાગમાં ૩, મધ્યભાગમાં ૩ અને ઉર્વીભાગમાં ૩ વિમાન પ્રસ્તટ છે. પાંચ અનુત્તર વિમાનમાં એક પ્રસ્ત છે. તે બધાં વિમાન પ્રસ્તોની સંખ્યા ૬૨ છે. જે સૂ. ૪૩ છે નક્ષત્રોકે સ્વરૂપકા નિરૂપણ વિમાનની અન્તરાલની વક્તવ્યતાનું કથન કરીને હવે સૂત્રકાર નક્ષત્રોનું કથન કરે છે. “વર જોઉં તોફાન્નો” ઈત્યાદિ-- ટીકાર્યું–જાતિન્દ્ર (જ્યોતિષ દેવેમાં ઐશ્વર્ય સંપન્ન) જોતિષરાજ ચન્દ્રના આ ૬ નક્ષત્ર પૂર્વસેવ્ય છે એટલે કે અપ્રાસ ચન્દ્ર દ્વારા ભુજથમાન છે, સમક્ષેત્રવાળાં છે અને ૩૦ મુહૂર્તવાળાં છે. (૧) પૂર્વ ભાદ્રપદા, (૨) કૃત્તિકા, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬ ૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ (૩) મઘા, (૪) પૂર્વ ફાગુની, (૫) મૂલ અને (૬) પૂર્વાષાઢા. કહ્યું પણ છે કે “પુવા ચ મૂઠો” ઈત્યાદિ-- મૂલ, મઘા અને કૃત્તિકા તથા પૂર્વના (આગલા) ત્રણ નક્ષત્ર અગ્રિમ યોગવાળા છે. તથા આ ૬ નક્ષત્રે રાત્રે જ્યોતિન્દ્ર તિષરાજ ચન્દ્ર દ્વારા સેવ્ય છે, અપાઈ ક્ષેત્રવાળા છે, સમક્ષેત્રની અપેક્ષાએ અર્ધા આકાશ દેશરૂપ ક્ષેત્રવાળા છે અને ૧૫ મુહૂર્તવાળા છે. તેમનાં નામ આ પ્રમાણે છે-- (૧) શતભિષક, (૨) ભરણું, (૩) આદ્ર, (૪) અષા , (૫) સ્વાતી અને (૬) જ્યેષ્ઠા. કહ્યું પણ છે કે “ વાડા ના” ઈત્યાદિ-- આદ્ર, અશ્લેષા, સ્વાતી, શતભિષક, અભિજિત અને ચેષ્ઠા આ નક્ષત્ર સમયેગવાળા છે. નીચેનાં ૬ નક્ષત્રો તિન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્ર દ્વારા પૂર્વ અને અપર (પશ્ચિમ), બને તરફથી સેવ્ય કહ્યા છે, દ્રયપાદ્ધ ક્ષેત્રવાળાં કહ્યા છે, દેઢ ક્ષેત્રવાળા કહ્યા છે અને ૪૫ મુહૂર્તવાળા કહ્યા છે. તેમનાં નામ આ પ્રમાણે છે--(૧) રહિણી, (૨) પુનર્વસુ, (૩) ઉત્તરા ફાલ્ગની, (૪) વિશાખા, (૫) ઉત્તરાષાઢા અને (૬) ઉત્તર ભાદ્રપદા, કહ્યું પણ છે કે : “પુત્તર સિન્નિ વિતા” ઈત્યાદિ-- ઉત્તરના ત્રણ તથા વિશાખા, પુનર્વસુ અને હિણું આ ૬ નક્ષત્રે ઉભય ગવાળા કહ્યા છે. આ પ્રકારના નક્ષત્ર જ્યારે હોય છે ત્યારે સુભિક્ષ (સુકાળ) હોય છે, અને જ્યારે નથી હતાં ત્યારે દુષ્કાળ પડે છે. કહ્યું પણ છે કે: “તમે ન ” ઈત્યાદિ–ને સૂ. ૪૪ છે આગલા સૂત્રમાં ચન્દ્ર દ્વારા ભુજમાન નક્ષત્રોનું છ સ્થાનક રૂપે કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર જેના નામની સાથે ચન્દ્ર શબ્દ ઘટિત થયે છે એવા અભિચન્દ્ર કુલકરના વિષયમાં સૂત્રનું કથન કરે છે. મિત્રા સવારે ઘg” ઈત્યાદિ– ટીકાઈ–અભિચન્દ્ર કુલકરના શરીરની ઊંચાઈ ૬૦૦ ધનુષપ્રમાણ હતી. ૧૫ કુલકમાંના દસમાં કુલકર અભિચન્દ્ર થઈ ગયા. તેઓ આ અવસર્પિણકાળમાં થઈ ગયા અથવા સાત કુલકમાં ચેથા કુલકર અભિચન્દ્ર હતા. એ સૂ. ૪૫ હવે સૂત્રકાર અભિચન્દ્ર કુલકરના વંશમાં ઉત્પન્ન થયેલા ભરતના વિષયમાં સૂત્ર કહે છે. “મમાં રાજા રાવજંત” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ ચાતુરન્ત ચક્રવર્તી ( ત્રણ સમુદ્ર અને હિમવત્ પર્યંત રૂપ ચાર અંતવાળી પૃથ્વીના ચક્રવર્તી રાજા) ભરત રાજાએ ૬ લાખ પૂર્વ સુધી મહારાજાનું ૫૪ ભાગળ્યું હતું. ૮૪ લાખ વર્ષોંનુ એક પૂર્વાંગ થાય છે અને ૮૪ લાખ પૂર્વાંગનુ એક પૂર્વ થાય છે. " સૂ. ૪૬ ॥ અભિચન્દ્રના કુળમાં ઉત્પન્ન થયેલા પાર્શ્વનાથ ભગવાનના સબંધમાં અને એ જ સાધમ્ય હાવાને કારણે વાસુપૂજ્ય અને ચન્દ્રપ્રભુના વિષયમાં સૂત્રકાર ૬ સ્થાનકાને અનુરૂપ સૂત્ર કહે છે. स्था०-५२ 66 , વાસણ ળ અઙ્ગો પુસિયાળીચર ” ઇત્યાદિ— પુરુષશ્રેષ્ઠ પાર્શ્વનાથ અ ́તની દેવા, મનુષ્યા અને અસુરાથી યુક્ત પરિષદમાં અન્ય પ્રતિવાદીએ દ્વારા અજેય એવા વાદીએ રૂપ શિષ્યસ'પત્તિ ૬૦૦ ની હતી. વાસુપૂજ્ય ભગવાન ૬૦૦ પુરુષા સાથે મુંડિત થઈને ગૃહસ્થા વસ્થાના પરિત્યાગ કરીને અણુગારાવસ્થામાં પ્રત્રજિત થયા હતા. ચન્દ્રપ્રભ ભગવાન ૬ માસ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા હતા. “ સુ. ૪૭ ૫ સંયમ ઔર અસંયમ કે સ્વરૂપકા નિરૂપણ ઉપરના સૂત્રમાં છદ્મસ્થ પદ્મના પ્રયાગ થયા છે. એવા છદ્મસ્થ જીવ ઇન્દ્રિયાપયેગવાળા હાય છે. તેથી હવે સૂત્રકાર ત્રીન્દ્રિય જીવાની રક્ષા અને વિરાધના રૂપ સયમ અને અસયમનું કથન કરે છે. “ તેરંતિયાનીવાળ સભામત્રાસ - ઈત્યાદિ ટીકા-જે છત્ર ધ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પૉંન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયાવાળા જીવાની હિંસા કરતા નથી, તેના દ્વારા ૬ પ્રકારના સચમનુ પાલન થાય છે—(૧) તે તેને ( ત્રીન્દ્રિય જીવને ) ઘ્રાણેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતાં સુખને નાશકર્તા થતા નથી. (૨) તે તેની ઘ્રાણેન્દ્રિયને દુઃખ ઉત્પન્ન કરનારા થતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૬૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ નથી. (૩) તે તેના સેનેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતાં સુખને નાશક્ત થતું નથી. (૪) તે તેની જિહવાને દુઃખ ઉત્પન્ન કરનારો બનતો નથી. (૫) તે તેની પશેન્દ્રિય દ્વારા તેને પ્રાપ્ત થતાં સુખને નાશકર્તા થતું નથી (૬) તે તેની સ્પર્શેન્દ્રિયને દુખ આપનાર બનતો નથી. જે જીવ ત્રીન્દ્રિય ની વિરાધના કરે છે તેના દ્વારા ૬ પ્રકારને અસંયમ સેવાય છે– ૧) તે માણસ તેના પ્રાણેન્દ્રિયના સુખને નાશકર્તા બને છે. (૨) તે તેને ધ્રાણેન્દ્રિયના દુઃખને જનક બને છે (૩) તે તેના રસને. ન્દ્રિયના સુખનો નાશકર્તા બને છે. (૪) તે તેના રસનેન્દ્રિયના દુઃખને ઉત્પાદક બને છે. (૫) તે તેને સ્પર્શેન્દ્રિયના સુખને નાશકર્તા બને છે. (૬) તે તેના સ્પર્શેન્દ્રિયના દુઃખને ઉત્પાદક બને છે. અહીં સંયમ અને સંયમવાળામાં અભેદના ઉપચારની અપેક્ષાએ સંયમીને જ સંયમ રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અહીં અગ્ય પરે પણ (અલગ નહીં કરવાનું નામ અવ્યપ પણ છે) અને અસજન અનાસવ રૂપ હેવાથી સંયમ રૂ૫ છે, અને ત્યારે પણ અને સંજન આસ્રવ રૂપ હેવાથી અસંયમ રૂપ છે. “અવ્ય પરે પવિતા” આ પદને અર્થ “અલગ નહીં કરનાર” થાય છે. જે સૂ. ૪૮ છે મનુષ્ય ક્ષેત્રમે રહી હુઈ વસ્તુકા નિરૂપણ આગલા સૂત્રમાં સંયમ અને અસંયમનાં ૬ સ્થાનની પ્રરૂપણ કરવામાં આવી. સંયમ અને અસંયમની પ્રરૂપણા મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રમાં આવેલા સ્થળની ૬ સ્થાનની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે. ૫૫ સૂત્રો વડે આ પ્રરૂપણ કરવામાં આવી છે. “નહીળું રવે” ઈત્યાદિ જબૂઢીપ નામના દ્વીપમાં ૬ અકર્મભૂમિઓ કહી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે--(૧) હૈમવત, (૨) હૈરણ્યવત, (૩) હરિવર્ષ, (૪) રમ્યકવર્ષ (૫) દેવકુરુ અને (૬) ઉત્તરકુર ! ૧ જબૂદ્વીપ નામના દ્વિીપમાં ૬ વર્ષ કહ્યાં છે--ભરત, (૨) અરવત, (૩) હૈમવત, () હરણ્યવત, (૫) હરિવર્ષ અને (૬) રમકવર્ષ ૨ જબૂદ્વીપ નામના દ્વીપમાં ૬ વર્ષધર પર્વતે આવેલા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે--(૧) ક્ષુદ્રહિમાન (૨) મહાહિમવાનું (૩) નિષધ, (૪) નીલવાન (૫) રુકમી, અને (૬) શિખરી છે ૩ છે જબૂદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ૬ ફૂટ આવેલાં છે-- શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧) ક્ષુદ્રહિમવટ, (૨) વૈશ્રવણુકૂટ, (૩) મહાહિમત્રકૂટ, (૪) વૈડૂ'કૂટ, (૫) નિષકૂટ અને (૬) રુચકકૂટ ! ૪ ૫ જખૂદ્બીપના મન્દર પર્વતની ઉત્તર દિશામાં ૢ ફૂટ આવેલાં છે-(૧) નીલવટ, (૨) ઉપદેશ નકૂટ, (૩) રુક્રિકૂટ, (૪) મણિકાંચનકૂટ, (૫) શિખરીફ્રૂટ અને (૬) તિગિકૂટ, ૫ ૫ ૫ જબૂઢીપ નામના દ્વીપમાં નીચે પ્રમાણે ૬ મહાહુદ આવેલાં છે— (૧) પદ્મહેદ, (૨) મહાપદ્મહદ, (૩) તિગિચ્છ ુદ, (૪) કેશરીšદ, (૫) મહાપુડરીકહૂદ અને (૬) પુંડરીકહૂદા ! ૬ u ઉપર્યુક્ત હદોમાં મહાઋદ્ધિ આદિથી સપન્ન હું દેવીઓ રહે છે. તેમનાં નામ (૧) શ્રી, (૨) ડી, (૩) ધૃતિ, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ અને (૬) લક્ષ્મી ।। ૭ જ અદ્બીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ૬ મહાનદીએ કહી છે— (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રહિતા, (૪) રાહિતાંશા, (૫) હિર અને (૬) હરિકાન્તા, ૫ ૮ ૫ જમૂદ્રીપમાં મન્દર પર્વતની ઉત્તર દિશામાં નીચે નદીઓ કહી છે—(૧) નરકાન્તા, (૨) નારીકાન્તા, (૩) રુકમકૂલા, (૫) રક્તા અને (૬) રક્તવતી. ! હું ઘ જ બૂઢીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીના બન્ને તટ પર છ અન્તરનઢીએ કહી છે--(૧) ઘડાવતી, (૨) હકાવતી, (૩) પકવતી, (૪) તમજલા, (૫) મત્તલા અને (૬) ઉન્મત્તજલા, ૫ ૧૦ ॥ જ ખૂદ્બીપના મન્દર પતની પશ્ચિમ દિશામાં સીનેાદા મહાનદીના અને તટ પર છ અન્તરનદીએ કહી છે--(૧) ક્ષીરાદા, (૨) સિંહસ્રોતા, (૩) અન્તવોહિની, (૪) ઉર્મિમાલીની, (૫) ફેનમાલિની અને (૬) ગભીરમાલિની ૧૧૯ ધાતકીખડના પૂર્વાધ'માં છ અકમભૂમિએ કહી છે-(૧) હૈમવત, (૨) સ્ફુરણ્યવત, (૩) હરિત્ર, (૪) રમ્યકવ, (૫) દેવકુરુ અને (૬) ઉત્તરકુરુ. પ્રમાણે હું મહા સુવર્ણ ફૂલા, (૪) स्था० - ५३ ત્યારબાદ અન્તરનદીએ સુધીના સૂત્રેાનું કથન ઉપર મુજબ જ કરવું જોઈએ. આ રીતે ધાતકીખડના પૂર્વાધ વિષયક ૧૧ સૂત્રો જમૂદ્રીપના ૧૧ સૂત્રા જેવાં જ મનશે. એ જ પ્રમાણે ધાતકીમંડના પશ્ચિમાધના પણ ૧૧ સૂત્ર ખનશે. એ જ પ્રમાણે પુષ્કરવર દ્વીપાના પૂર્વાર્ધના ૧૧ અને પશ્ચિમા ના ૧૧ સૂત્ર મળીને કુલ ૫૫ સૂત્ર બની જાય છે. ! સૂ. ૪૯ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬ ૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ કાલવિશેષકા નિરૂપણ ટીકાઈ–“૩૬ ઘનત્તા” ઈત્યાદિ-- બબ્બે માસની દરેક ઋતુ થાય છે. એવી જ રકતુઓ નીચે પ્રમાણે છે. (૧) પ્રાવટ, (૨) વર્ષારાત્ર, (૩) શરતું (૪) હેમન્ત, (૫) વસન્ત અને (૬) ગ્રીમ, અષાઢ અને શ્રાવણ માસમાં પ્રવૃ, ઋતુ આવે છે. ભાદરવા અને આ માસમાં વર્ષારાત્ર આવે છે. કારતક અને માગશરમાં શરદ ઋતુ આવે છે, છે, પિષ અને મહામાં હેમન્ત ઋતુ આવે છે, ફાગણ અને ચિત્રમાં વસન્ત અને વિશાખ અને જેઠમાં ગ્રીષ્મ ઋતુ આવે છે. આ પ્રમાણે બબ્બે માસની પ્રત્યેક ઋતુ સમજવી છતાં લેકે આ પ્રકારની છ ઋતુઓ ગણે છેશરદ, શિશિર, હેમન્ત, વસન્ત અને ગ્રીષ્મ. આ ઋતુએ આસો અને કાર્તિક માસ વિગેરે બબ્બે માસના વેગથી થાય છે. વર્ષ આવે છે એ જ પ્રમાણે બીજી ઋતુઓના પણ બબ્બે માસ અનુક્રમે સમજી લેવા. / ૧ / વર્ષમાં છ અવમમાત્ર થાય છે. અવમાત્ર એટલે દિનક્ષય. જેમકે – તૃતીય પર્વમાં એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષમાં. કહ્યું પણ છે કે “નારદ વાવે” ઈત્યાદિ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા પ્રમાણે લૌકિક ગ્રીષ્મ ઋતુથી લઈને વસન્ત ઋતુ પર્યન્તનું વર્ણન સમજવું. તૃતીય પર્વમાં એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષમાં પહેલે દિનક્ષય થાય છે. સપ્તમ પર્વમાં એટલે કે ભાદરવા માસના કૃષ્ણપક્ષમાં બીજે દીનક્ષય થાય છે. અગિયારમાં પર્વમાં એટલે કે કારતક માસના કૃષ્ણપક્ષમાં ત્રીજે દિનક્ષય થાય છે. પંદરમાં પર્વમાં એટલે કે પિષ માસના કૃષ્ણપક્ષમાં ચોથે દિનક્ષય થાય છે. ઓગણીસમાં પર્વમાં એટલે કે ફાગણ માસના કૃષ્ણપક્ષમાં પાંચ દિનક્ષય થાય છે. ૨૩ માં પર્વમાં એટલે કે વૈશાખ માસના છઠ્ઠા પર્વમાં છઠ્ઠો દિનક્ષય થાય છે. આ રીતે કુલ છ અવમરત્ર ( દિનક્ષય) થાય છે. ૨ અતિરાત્રિ (દિનવૃદ્ધિ) છ પ્રકારની કહી છે–(૧) ચતુર્થ પર્વ એટલે કે અષાઢ માસના શુકલ પક્ષમાં, (૨) ભાદરવાના શુકલ પક્ષમાં, (૩) કારતકના શુકલ પક્ષમાં, (૪) પિષના શુકલ પક્ષમાં, (૫) ફાગણના શુકલ પક્ષમાં અને વિશાખના શુક્લ પક્ષમાં. . ૩ સૂ. ૫૦ ૫ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૬૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનકે સ્વરૂપકા નિરૂપણ ઉપરના સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વિષય જ્ઞાન દ્વારા જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર એ સૂત્રેા વડે જ્ઞાનની પ્રરૂપણા કરે છે. ગામિળિયોફિયનાળÆ '' ઇત્યાદિ~~ આભિનિષેાધિક જ્ઞાનના ( મતિજ્ઞાનના ) અર્થાવગ્રહ ( સમસ્ત રૂપાદિ વિશેષાની અપેક્ષાથી રહિત એવા અનિર્દેશ્ય સામાન્ય માત્રરૂપ અને જે ગ્રહણ કરવાનું થાય છે તેનું નામ અર્થાવગ્રડ છે) પ્રથમ પરિચ્છેદન રૂપ હોય છે. પ્રથમ પરિચ્છેદ નિર્વિકલ્પ જ્ઞાનરૂપ હોય છે. તથા નિર્વિકલ્પ જ્ઞાન દર્શનરૂપ હોય છે અર્થાવગ્રહના બે ભેદ કહ્યા છે-(૧) નૈશ્ચયિક અને (૨) બ્યાવ હારિક. અહીં જે અર્થાવગ્રહ કહ્યો છે તે નૈૠયિક - અર્થાવગ્રહ સમજવે. આ નૈૠયિક અર્થાવગ્રહનુ કાળપ્રમાણ એક સમયનું હોય છે. “ આ શબ્દ છે ' એવું જે અર્થના અવગ્રહ રૂપ જ્ઞાન હોય છે. તેનુ' નામ વ્યાવહારિક અર્થાવગ્રહ છે. તે બ્યાવહારિક અર્થાવગ્રહનું કાળપ્રમાણ એક અન્તર્મુહૂતનું હોય છે. તે પાંચ ઇન્દ્રિયા અને મનથી ઉત્પન્ન થાય છે. તેથી તેના નીચે પ્રમાણે છ પ્રકાર કહ્યા છે–શ્રોત્રેન્દ્રિય જન્ય અર્થાવગ્રહથી લઈને નાઇન્દ્રિયજન્ય અર્થાવગ્રહ યન્તના છ પ્રકાર અહીં સમજી લેવા. ચક્ષુ અને મન, આ ખન્નેને અપ્રાપ્યકારી માનવામાં આવ્યા છે, તેથી વ્યંજનાગ્રહ-અપ્રકટ પદ્માના અવગ્રહ રૂપ જ્ઞાન-તે બન્ને ઇન્દ્રિયા દ્વારા થતું નથી. તે બન્ને ઇન્દ્રિયા વડે તે અર્થાવગ્રહ જ થાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિયા વડે જન્ય અર્થાવગ્રહ પાંચ પ્રકારના હોય છે અને જે મનથી જન્ય અના અગ્રહ રૂપ જ્ઞાન હોય છે. તેનુ' નામ ના ઇન્દ્રિયાર્થાવગ્રહ ' છે. આ અવગ્રહના છઠ્ઠો પ્રકાર છે. ભાવમન વર્ડ દ્રબ્યુન્દ્રિયના વ્યાપારની અપેક્ષા રાખ્યા વિના ઘટાઢિ રૂપ પદાર્થીના સ્વરૂપને દર્શાવનારે જે મેધ થાય છે તે નાઇન્દ્રિયાર્થાવગ્રડ છે. આ નાઇન્દ્રિયાવગ્રહ જ્યાં સુધી રૂપાદિ અર્થના આકાર આદિની ચિન્તાથી રહિત હાય છે ત્યાં સુધી પ્રથમ એક સમયના નૈૠયિક અર્થાવગ્રહ કહેવાય છે, કારણ કે તે અનિર્દેશ્ય સામાન્ય માત્રના ચિન્તન રૂપ હોય છે. મનને નેઇન્દ્રિય કહે છે. તે મનના દ્રવ્યમન અને ભાવમન નામના બે ભેદ કહ્યા છે. જે મન:પર્યામિ નામક્રમના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૬ ૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉદયથી મનઃ પ્રાગ્ય વણાલિકને લઈને તેમને મનરૂપે પરિણુમાવે છે, તે દ્રવ્યમન છે. તથા દ્રવ્યમનની મદદથી જીવની મનન કરવા રૂપ જે પ્રવૃત્તિ ચાલે છે તેને ભાવમન કહે છે. ઈન્દ્રિય અર્થાવગ્રહમાં આ ભાવમન વડે જ અર્થના અવગ્રહ રૂપ જ્ઞાન થાય છે, તેથી તેને નેઈન્દ્રિયાર્થાવગ્રહ કહેવામાં આવે છે, એમ સમજવું. ભાવમનના ગ્રહણ વડે દ્રવ્યમનનું પણ ગ્રહણ થઈ જાય છે, કારણ કે દ્રવ્યમન વિના ભાવમનને વ્યાપાર ચાલી શકતું નથી. દ્રવ્યમન તે ભાવમન વિના પણ હોઈ શકે છે. સૂ. ૫૧ છે અવધિજ્ઞાનકે સ્વરૂપના વર્ણન તથા–“વિ ગોહિનાને vor”-ઈત્યાદિ-(સુ. પર) સત્રાર્થ—અવધિજ્ઞાનના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે—(૧) આનુગમિક, (૨) અનાનુગમિક (૩) વિદ્ધમાનક, (૪) હીયમાનક, (૫) પ્રતિપાતિ અને (૬) અપ્રતિપાતિ, અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયે પશમથી, કેઈ પણ ઈન્દ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યને સ્પષ્ટ રૂપે જાણનારું જે જ્ઞાન છે તેને અવધિજ્ઞાન કહે છે. આવવિજ્ઞાનના પ્રભાવથી આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થને જાણી શકે છે. અથવા “અઆ પદ અગ્યેય છે અને તે અનેક પ્રકારના અર્થનું વાચક છે. અહીં તેનો અર્થ “અધઃ” લેવામાં આવ્યા . તેથી અવધિજ્ઞાનનો અર્થ નીચે પ્રમાણે થાય છે—જેના દ્વારા નીચેના પ્રદેશમાં રહેલી વસ્તુને જાણી શકાય છે તેનું નામ અવધિજ્ઞાન છે. અવધીને રૂતિ થવધિ વિશ્વ જ્ઞાનં ૨ દૃત્તિ અવધિજ્ઞાન” આ પ્રકા રની જે અવધિજ્ઞાનની વ્યુત્પત્તિ પ્રકટ કરવામાં આવી છે તે વિષયની બહત્તાને લીધે પ્રકટ કરવામાં આવી છે, નહીં તે તિર્યગૂ અથવા ઉદર્વગત વસ્તુને જાણનારા જ્ઞાનને અવવિજ્ઞાન કહી શકાય નહીં. અથવા અવધિ એટલે મર્યાદા આ જ્ઞાન રૂપી પદાર્થોને જ જાણી શકે છે – અરૂપી પદાર્થોને જાણી શકતું નથી. આ પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન હોવાથી તેને અવધિજ્ઞાન કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને જે જ્ઞાન રૂપી પદા ને જ જાણી શકે છે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. તેના આનગામિક આદિ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– જે અવધિજ્ઞાન ઉત્પત્તિક્ષેત્રમાંથી (જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હોય તે શ્રેત્રમાંથી) બીજા ક્ષેત્રમાં ચાલ્યા જવા છતાં પણ લેચનની જેમ તે જીવની સાથે જ ચાલ્યું જાય છે તે અવધિ જ્ઞાનને આનુગામિક કહે છે. જે આવધિજ્ઞાન પિતાનું ઉત્પત્તિક્ષેત્ર છેડીને ચાલ્યા જતાં જીવની સાથે જતું નથી, પરંતુ સાંકળ વડે બાંધેલા દીપકની જેમ ત્યાંને ત્યાં જ રહે છે તે અવધિ. જ્ઞાનને અનાનુગામિક કહે છે. જેમ શુકલપક્ષને ચન્દ્ર પ્રતિદિન વૃદ્ધિ પામત રહે છે, એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાના ઉત્પત્તિ સમય બાદ વૃદ્ધિ જ પામતું રહે છે તે અવધિજ્ઞાનને વર્ધમાનક અવધિજ્ઞાન કહે છે. જેમ કૃષ્ણપક્ષના ચન્દ્રમાને ક્ષય થવા માંડે છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન પિતાની ઉત્પત્તિ બાદ ઘટતું જ રહે છે તે અવધિજ્ઞાનને હીયમાન અવધિ. જ્ઞાન કહે છે. જેમ ફૂંક મારવાથી દીવો હલવાઈ જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન બિલકુલ નષ્ટ થઈ જાય છે તે અવધિજ્ઞાનને પ્રતિપાતિ અવવિજ્ઞાન કહે છે. જે અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં નાશ પામતું નથી, તે અવધિજ્ઞાનને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે. સૂ. પર છે જ્ઞાની માણસે કેવા વચને બોલવા જોઈએ નહી, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે– “ નો ૫૬ મિથાળ વા” ઈત્યાદિ–(ફૂ. ૫૩) જ્ઞાનિકે અવચન–નહી કહને યોગ્યકા નિરૂપણ નિર્ચ (સાધુ) અને નિશ્ચિથીઓએ (સાઠવીએએ) નીચે બતાવેલાં ૬ પ્રકારનાં અવચને (કુત્સિત વચન) બોલવા જોઈએ નહીં(૧) અલીક વચન (અસત્ય વચન) જેમ કે નિદ્રા લેતા કઈ સાધુને કેઈ સાધુ પૂછે છે. “શું તમે નિદ્રા લઈ રહ્યા છે?” ત્યારે તે સાધુ જવાબ આપે છે કે “હું નિદ્રા લઈ રહ્યો નથી.” આ પ્રકારનાં વચનોને અલીકવચન કહે છે. (૨) હીલિત વચન–જન્મ, કર્મ આદિને પૂલા પાડનારા વચનને હીલિત વચન કહે છે. જેમ કે “હે દાસીપુત્ર!” ઈત્યાદિ. (૩) ખિસિત વચન–હાથ, મુખ આદિ વિકૃત કરીને જે અપમાન જનક વચને બોલાય છે તેમને બિસિત વચન કહે છે. જેમકે મુખ બગાડીને કેઈને એમ કહેવામાં આવે કે “અહીંથી દૂર ખસ, તારા બધા ધંધા હું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ С. જાણુ' છું. '' (૪) પરુષવચન—કઠોર વચનને પરુષ વચન કહે છે. જેમકે દુષ્ટ, ખાચલા દૂર થા મારી સામેથી” (પ) અગારસ્થિત વચન—ગૃહસ્થ જનાનાં જેવાં વચન. જેમ કે “ હું બેટા ! હું મામા! હું કાકા ! હું મનેવી ’ ઇત્યાદિ. (૬) શાંન્ત પડેલા ઝઘડા જે વચનેાથી ફરી ચાલુ થઈ જાય એવા વચન પણ ખેલત્રા જોઈએ નહીં. કહ્યું પણ છે કે— ૮૬ લામિયો સમિયાક્' '’ઇત્યાદિ. આ છ પ્રકારનાં વચન કુત્સિત વચન રૂપ હોવાથી સાધુ સાધ્વીઓએ એવાં વચને ખેલવા જોઇએ નહીં.. !! સૂ, ૫૩ ॥ અવચનમેં પ્રાયશ્ચિતકા કથન અવચનેામાં પ્રાયશ્ચિત્તને પ્રસ્તાર થાય છે. તેથી હવે સૂત્રકાર પ્રસ્તારના ૬ પ્રકારનુ નિરૂપણ કરે છે. વ્રણ પત્યા વળતા ''ઈત્યાદિ-(સૂ, ૫૩) કલ્પના- સાધુના આચરના-પ્રસ્તારના ૬ પ્રકાર કહ્યા છે. અતિચારનુ’ સેવન કરનાર માટે પ્રાયશ્ચિત્તની જે ખાસ વિધિ છે. તેનુ નામ પ્રસ્તાર છે. પ્રસ્તારા પની વિશુદ્ધિને માટે હાવાથી કલ્પ સાથે તેના સબંધ છે. જ્યારે કાઈ સાધુ બીજા કોઈ સાધુ પર પ્રાણાતિપાત દોષનુ' જૂહુ' આપણ કરે છે, ત્યારે તે દોષતુ જૂઠ્ઠું' રેપણુ કરનાર સાધુ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર અને છે અહી' કેવા પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર હોય છે તે પ્રકટ કરવામાં આવે છે1 નિંતો ઇત્યાદિ 66 પર્યાયની અપેક્ષાએ નાના એવા કોઈ સુનિ દ્વારા અતિક્રમ આદિ કઈ ઢોષ થઈ ગયા હૈાય. તેની શુદ્ધિ નિમિત્તે જ્યારે તેને પ્રાયશ્ચિત્ત આપવામાં આવે ત્યારે તે મનમાં એવા વિચાર કરે છે કે હું પણ મને શિક્ષા કરનારને( પ્રાયશ્ચિત્ત દેનારને) શિક્ષા કરાવીશ એવે વિચાર કરીને તે તેના દાષા શોધ્યા કરે છે, પરન્તુ તે મુનિના અતિક્રમાદિ રૂપ કોઈ દોષ તેની નજરે પડતાં નથી. “ અનેળ બાષ્પ વૃદ્ઘત્ત્તિમ ” ઈત્યાદિ-હવે એવું અને છે કે તે સાધુના દાષા શેાધતા તે ક્ષુલ્લક સાધુ તે સાધુની સાથે ભિક્ષાચર્યાં માટે નીકળે છે, રસ્તામાં કાઈ પુરુષના પગ નીચે આવી જવાથી કાઇ દેડકા મરેલે પડયો શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ "C હતા. તે મરેલા દેડકા પર તે સાધુને પગ પડી જવાથી તે ક્ષુલ્લક સાધુ તે નિર્દોષ સધુ પર એવા આરોપ મૂકે છે કે “ આ દેડકાને તમે મારી નાંખ્યા છે. ” પેલા સાધુએ જવાબ આપ્યા “મે' માર્યો નથી, ''ત્યારે તે ક્ષુલ્લક સાધુ એલી ઉઠ્યો. “ આ દેડકાને મારી નાખવાથી તમારું પ્રાણાતિપાત વિર મણ વ્રત ખંડિત થયું છે. અને ‘મેં તેને માર્યું નથી” એવું અસત્ય કહે, વાથી તમારુ મૃષાવાદ વિરમણુ રૂપ બીજું વ્રત ખ‘ડિત થયુ' છે” वच्चई ગળારૂ આહોય ” ઈત્યાદિ આ પ્રમાણે કહેનાર ક્ષુલ્લક સાધુએ માસ લધુ પ્રાયશ્ચિત્ત લેવુ પડે છે. જો તે ક્ષુલ્લક સાધુ આચાય ની પાસે જઈને એમ કહે કે “ આ સાધુએ દેડકાને મારી નાખ્યા છે, ” તે તે ક્ષુલ્લક સાધુને માસગુરુ પ્રાયશ્ચિત્ત લેવુ પડે છે. હવે જ્યારે તે નિર્દોષ સાધુને તે આચાય દ્વારા એવા પ્રશ્ન કરવામાં આવે કે “શું તમે ઢેડકાને મારી નાખ્યા છે ? ત્યારે તે નિર્દોષ સાધુ એવા જવાબ આપે છે કે “ હે ગુરુદેવ! મે તેને માર્ચી નથી. ” તે નિર્દોષ સાધુ દ્વારા આ પ્રમાણે જ્યારે કહેવામાં આવે, ત્યારે તે ક્ષુલ્લકને ( દોષારોપણ કરનાર સાધુને) ચતુર્થાં લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે. તે નિર્દોષ સાધુ દ્વારા દોષના અસ્વીકાર થવા છતાં પણ તે ક્ષુલ્લક કરી પણ એ જ દેષતુ તેના પર મારાપણુ કરે છે અને નિર્દોષ સાધુ ફરી તે દેષના અસ્વીકાર કરે છે. ત્યારે તે ક્ષુલ્લકને ચતુર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ તે દોષારોપણ કરનાર સાધુ કહે છે કે જો તમને મારી વાત પર વિશ્વાસ ન એસતા હાય તા આપ ત્યાં જઈને ગૃહસ્થાને પૂછીને એ વાતની ખાતરી કરી શકેા છે. ત્યારે કાઈ પર્યાયજ્યેષ્ઠ સાધુ ત્યાં જઇને ગૃહસ્થાને આ ખાખતમાં પ્રશ્ન કરે છે. “ ગૃહસ્થને પૂછીને ખતરી કરો. ” આ પ્રમાણે કહેવાથી स्था-५५ ܕܕ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ તે ક્ષુલ્લક છ માસિક લઘુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જ્યારે તે પર્યાય એક સાધુને તે ગૃહસ્થ એ જવાબ આપે છે કે “અમે તે સાધુને દેડકાને ભારતે જે નથી, ત્યારે તે ક્ષુલ્લક છ માસિક ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જયારે પર્યાય ૪ સાધુ આચાર્યની પાસે જઈને કહે છે કે ગૃહસના કહેવાથી અમને ખાતરી થઈ ગઈ છે કે તે સાધુએ દેડકાને માર્યો નથી, ત્યારે તે ભુલકને છ માસનું છેદ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ જે ક્ષુલ્લક એમ કહે કે ગૃહસ્થ તે અસંયત હોય છે, તે વાત વાતમાં જુઠું બોલતા હૈયા છે, તે તે મુલકને મૂલ પ્રાયશ્ચિત્ત લાગે છે. વળી ત્યાર બાદ પણ જે ક્ષલક એમ કહે કે તમે બધાં ગૃહસ્થ તે એક થઈ ગયા છે અને હું એક છું, તે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ જે તે ક્ષલક એમ કહે કે તમે સૌ પ્રવચનનું પાલન કરનારા નથી, તે તેને પારાં. ચિક પ્રાયશ્ચિત્ત લાગે છે. આ રીતે ઉત્તરોત્તર અસત્ય દોષારોપણ કરનાર તે સાધુને માટે પારાચિક પ્રાયશ્ચિત્ત પર્વતના પ્રાયશ્ચિત્ત પસ્તાર કહ્યાં છે. મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ કરવાને કારણે તે આ પ્રકારના પ્રાયશ્ચિત્ત કરતા રને પાત્ર બને છે. જે બીજા સાધુ (જેના પર દેડકાની હત્યાને આરે" મૂકવામાં આવ્યો છે તે સાધુ) દ્વારા ખરેખર દેડકાની હત્યા થઈ ગઈ હોય અને તે જુઠું બેલતે હોય, તો તેને પણ પ્રાણાતિપાત વિરમણ અને મૃષા વાદ વિરમણ, આ બન્ને પ્રકારના વતને ભંગ થઈ જવાથી ઉપર્યુક્ત પ્રાય. શ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બનવું પડે છે (૧) એ જ પ્રમાણે જે કોઈ સાધુ બીજા કેઈ સાધુ પર મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ કરવાને બેટો આરોપ મૂકે, તે તે પેટે આપ મૂકનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. (૨) એ જ પ્રમાણે અદત્તાદાનને ભંગ થઈ જવાને ટે અપ કઈ સાધુ પર મુકનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. હવે સૂત્રકાર બીજા અને ત્રીજા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરે છે નોમિ રંag” ઈત્યાદિ– મૃષાવાદમાં સંખડી વિષયક દેષારોપણ અને અદત્તાદાનમાં મોદકગ્રહણ વિષયક દોષારોપણનું કથન થવું જોઈએ. એટલે કે મૃષાવાદમાં સંખડી (સુખડી) વિષયક દોષારોપણ કરનારા આરે પણર્તાના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું અને અદત્તાદાનમાં માદક ગ્રહણ વિષયક દૃષાર પણ કરનારા આરોપણુર્તાના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન પૂર્વોક્ત રૂપે જ થવું જોઈએ. એ જ વાત નીચેની ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે “હળવાણુળહિં નાચ” ઈત્યાદિ આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–ભિક્ષાપ્રાપ્તિ માટે બ્રમણ કરતા શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ ૧૭૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ બે સાધુઓ કે એક સુખડીઆને ત્યાં પહોંચ્યા, તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મીઠાઈ તૈયાર થઈ ન હતી. વળી ત્યાં વહેરવા આવવાની તે માણસે મનાઈ પણ કરી, તેથી તેઓ ત્યાંથી ચાલતાં થયાં હવે થોડા સમય બાદ પર્યાય છેષ્ઠ સાધુએ લઘુપર્યાયવાળા સાધુને કહ્યું-“હવે પેલા માણસને ત્યાં મીઠાઈ તૈયાર થઈ ગઈ હશે. ચાલે ત્યાં જઈને મીઠાઈ વહેરી આવીએ.” ત્યારે ક્ષુલ્લકે (લઘુ પર્યાયવાળા સાધુએ) કહ્યું “તે માણસે આપણને વહોરવા આવવાની મનાઈ કરી છે, તેથી હું તે ત્યાં નહીં આવું.” ત્યાર બાદ તે બને સાધુ ઉપાશ્રયમાં પાછા ફર્યા. તે ક્ષુલ્લક સાધુએ ગુરુ પાસે એવી વાત કરી કે “આ સાધુ દીન, કરુણુ વચને બેલીને ભિક્ષા માગે છે. ગૃહસ્થ દ્વારા નિષેધ કરાવા છતાં પણ તે તેના ઘરમાં દાખલ થઈ જાય છે. અને એષણા દેષથી દૂષિત થયેલ આહાર ગ્રહણ કરે છે. તે મીઠાં વચને બેલીને દાતાને ખુશ કરીને તેની પાસેથી આહાર ગ્રહણ કરે છે. આ પ્રકારનું છેટું ષારોપણ કરનાર તે સાધુને પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર કહ્યો છે. એટલે કે ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈને જ્યારે તે સુલક સાધુ દોષારોપણ કરવા માટે ગુરુ પાસે આવે છે, ત્યારે તેને લઘુ માસ પ્રાયશ્ચિત્ત લાગે છે, જ્યારે તે ગુરુને કહે છે કે આ સાધુ દીન વચને બોલીને આહારની યાચના કરે છે, ત્યારે તેને મારા ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. અહી પૂર્વોક્ત ક્રમથી પારાંચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન થવું જોઈએ. ક્ષુલ્લકને માટે આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તા બતાવવાનું કારણ એ છે કે તેણે મૃષાવાદ વિરમણ વ્રતનું ખંડન કર્યું છે. જે તે પર્યાય જયેષ્ઠ સાધુએ મુલક સાધુના કહ્યા અનુસાર ભિક્ષાપ્રાપ્તિ કરી હોય તે તેના દ્વારા પણ મૃષાવાદ વિરમણ વ્રતનો ભંગ કરાવે છે એમ કહી શકાય. કારણ કે ગૃહસ્થ નિષેધ કર્યો હોવા છતાં પણ તે એવું કહે છે કે “ગૃહસ્થ નિષેધ કર્યો ન હતે.” આ રીતે પિતાના આ કથન દ્વારા તે સાધુ તે ગૃહસ્થની વાતને છેટી રીતે રજુ કરે છે. તે કારણે તે સાધુ મૃષાવાદ વિરમણ વ્રતને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ ભંગ કર્તા બને છે. અહીં પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર પૂર્વોક્ત પ્રકારને જ સમજ | ૨ | હવે સૂત્રકાર અદત્તાદાનની વિશિષ્ટતાની અપેક્ષાએ “ ના સંg” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન કરે છે– “ #ત માળમેળો” ઈત્યાદિ– આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–ગુરુએ બે સાધુઓને ભિક્ષા ચર્ચા માટે મોકલ્યા. તેમાંથી એકને શિક્ષાને વેગ મળી ગયે. તેણે શિક્ષા લઈ લીધી અને જે તે ભિક્ષાપાત્રને ઝોળીમાં મૂકવા જાય છે કે બીજે યેષ્ઠ સાધુ પણ નજીકના કોઈ ઘરમાંથી લાડુ વહોરીને તેની પાસે આવી પહોંચ્યા. તે લઘુ પર્યાયવાળા સાધુએ એ વિચાર કર્યો કે “આ રનિકે (જયેષ્ઠ પર્યાયવાળા સાધુએ) કેઈ ગૃહસ્થના ઘરમાંથી લાડુ ચેરી લીધાં છે આ રીતે તેણે અદત્તાદાન વિરમણ વ્રતને ભંગ કર્યો છે, તે ગુરુએ તેને આ દેષને માટે પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.” આ પ્રકારને વિચાર કરીને ગુની પાસે આવનાર તે ક્ષુલક સાધુ લઘુમાસ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જ્યારે તે ક્ષુલ્લક ગુરુને આ બધી વાત કહે છે ત્યારે તે (ક્ષલક) બેટા, દેષનું તેના પર આરોપણ કરવાને કારણે ગુરુ માસ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. એ જ પ્રકારે પારાચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું અહીં પણ કથન થવું જોઈએ અહીં ક્ષુલ્લકને માટે જે પ્રાય શ્ચિત પસ્તાર પ્રકટ કરવામાં આવ્યો છે તે તેના મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ થઈ જવાને લીધે કરવામાં આવ્યું છે. પર્યાય જયેષ્ઠ બીજા સાધુએ ખરેખર એ દોષનું સેવન કર્યું હોય અને એ વાતને તે છુપાવતા હોય તે તેને પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બનવું પડે છે, કારણ કે એમ કરવાથી તેના અદત્તાદાન વિરમણને પણ ભંગ થાય છે અને મૃષાવાદ વિરમણ વ્રતને પણ ભંગ થાય છે. આ પ્રકારનું બીજા અને ત્રીજા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ છે. - હવે ચોથા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે – “અવિરવાઢ” ઈત્યાદિ– કઈ સાધુ પર અસત્ય રૂપે બ્રહ્મચર્ય વ્રતને ભંગ કરવા રૂપ દેષનું આરોપણ કરનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. એ જ વાત અરૂણિર વફા” ઈત્યાદિ ગાથા દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. આ ગાથાને અર્થે નીચે પ્રમાણે છે– કઈ પર્યાય ચેષ્ઠ સાધુ કેઈ લઘુ પર્યાયવાળા સાધુને હંમેશા સારી સારી શિખામણ દેતા હતા. પરંતુ તે ક્ષુલ્લક (લઘુ પર્યાયવાળ) સાધુના મનમાં એવું લાગતું કે આ પર્યાય જયેષ્ઠ સાધુ કષાયના ઉદયને લીધે “હું રત્નાધિક (પર્યાય જ્યેષ્ઠ) છું” આ પ્રકારના ઘમંડ રૂપ વાત રોગથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ પીડાઈ રહ્યો છે. તેથી તે સખલિત, મિલિત અને ઉપાલંભ ચૂક્ત શબ્દો દ્વારા જાણે કે મને આડકતરી રીતે એવું કહી રહ્યો છે કે “હે દુષ્ટ શિષ્ય ! તું તારા કર્તવ્યમાર્ગમાંથી ચલાયમાન થઈ રહ્યો છે. ” જે કે હું તે મારા કયમાંથી બિલકુલ ચલાયમાન થયો નથી, છતાં પણ તે મને વારંવાર ટકોર કરતે રહે છે અને ઠપક અને ધમકી આપતે રહે છે. બોલતી વખતે પણ હું ઘણી સાવધાનીથી પ્રત્યેક શબ્દને અસંમિલિત કરીને સ્પષ્ટ રૂપે બોલું છું, છતાં પણ તે મને કહે છે કે હે દુષ્ટ શિષ્ય ! તું મિલિત (અસ્પષ્ટ) શદે બેલે છે. બીજા સાધુઓ પણ તેને મારી સાથે આવું વર્તન ન રાખવા સમજાવે છે પણ તેઓ તે માનતા જ નથી, અને હાથ ઊંચે કરી કરીને મને શિખામણે આપ્યા જ કરે છે, ટક ટક કર્યા કરે છે અને એ રીતે મને ખાટી દખામણી કરે છે. હું તે એમ જ માનું છું કે તેઓ કષાયના ઉદયને વશવત થઈને આ પ્રકારનું વર્તન મારી તરફ બતાવે છે. હું પણ ધારું તે તેમની સાથે એવું જ વર્તન બતાવી શકું છું. પરંતુ હું તે સમાચારીના નિયમ પ્રમાણે ચાલનાર છુંતેથી આ બધું સહન કરી લઉં છે અને તેમને એક શબ્દ પણ કેહતા નથી પરંતુ હવે હું એવું કરીશ કે જેથી મારી લઘુ દીક્ષા પર્યાય હોવા છતાં પણ તે મારા કરતાં લઘુ ગણાય. આ પ્રમાણે તે લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુએ નિશ્ચય કર્યો. ત્યાર બાદ કોઈ એક દિવસે તે મુલક અને તે રોનિક ભિક્ષાચર્યા માટે નીકળ્યા ભિક્ષાચર્યા કરતાં કરતાં ક્ષુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા તે બન્નેએ વિચાર કર્યો કે ચાલે આ વ્યન્તરાયતનમાં–લતામંડપમાં જઈને આહાર પણ કરી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેઓ ત્યાં જઈને બેસી ગયા. એ વખતે તે ક્ષુલ્લકે કઈ એક આર્યાને (સાધ્વીજીને) તે બાજુએ આવતાં જોયાં. તેમને જોઈને તે ભુલકના મનમાં એ વિચાર આવ્યું કે આજે આ સાધુનું વેર વાળવાને સુંદર મેકે હાથ આવ્યો છે”— આ પ્રમાણે વિચાર કરીને તે ક્ષુલ્લકે તે પર્યાય જયેષ્ઠ સાધુને કહ્યું કે આપ ડે આહાર કરી લે અને પાણી પી લે. ત્યાં સુધીમાં હું ઠલ્લે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ <6 જઈને આવી પહોંચુ છુ'. આ પ્રમાણે કહીને તે પર્યાય જયેષ્ઠ સાધુ પર બ્રહ્મચર્ય વ્રતના ભંગના આરેાપ મૂકવાની ઇચ્છાથી તે ત્યાંથી ચાલી નીકળ્યા. આચાર્યની પાસે જઈને તેણે આ પ્રમાણે કહ્યું-નેટજ્ઞેળાનું સÄ ' ઈત્યાદિ. હું ભગવન્! આજે અત્યારે જ ન્યન્તરાયતનમાં (દેવાલયમાં ) જયેષ્ઠ સાધુએ મથુન સેવન રૂપ અકાનુ સેવન કર્યુ છે. મેં તેનું તે દુષ્કૃત્ય જોઈ લીધું છે. મારા વ્રતની રક્ષા કરવા માટે મેં તે દુષ્કૃત્યનુ સેવન કર્યુ” નથી ” આ પ્રકારનું ખાટું દોષારોપણ કરવાની ઈચ્છાથી ત્યાં આવેલા તે લઘુ પર્યાય સાધુને માસ લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે, અને ગુરુની સમક્ષ આ પ્રકારે ખાટી વાત કરવાથી તેને માસ ગુરુ પ્રાયશ્ચિત લાગે છે. પારચિત પ્રાયશ્ચિત્ત પર્યંન્તના પ્રાયશ્ચિત્ત પ્રરતારને પાત્ર તે સાધુ કયારે અને છે તે વાત પૂર્વોક્ત કથનને આધારે સમજી લેવી. જો તે પર્યાય જયેષ્ઠ સાધુ દ્વારા ખરેખર તે પ્રકારના દુષ્કૃત્યનુ સેવન થઈ ગયુ' હાય અને તેને તે છુપાવતા હાય તા તેના દ્વારા મૈથુનવિરમણ વ્રતના તથા મૃષાવાદ વિરમણ વ્રતના ભગ થાય છે. તે કારણે તે સાધુ આ બન્ને વ્રતના ભંગને લીધે પૂર્વક્તિ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ પ્રકારનુ ચેાથા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ છે. હવે પાંચમાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે— અનુષવાનું વન્ ' ઇત્યાદિ—કાઈ સાધુ ખીજા કોઇ સાધુ પર તે નપુંસક હાવાના પાટા આરાપ મૂકે તે આરાપ મૂકનાર તે સાધુ પ્રાયશ્ર્ચિત્ત પ્રસ્તારને પાત્ર ખને છે, આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. કેઈ એક ગુરૂ દીક્ષાપર્યોય વાળા સાધુએ કાઇ એક લઘુ દિક્ષાપર્યાંયવાળા સાધુને અમુક કાંય ન કરવા અને અમુક પ્રકારનુ` વર્તન રાખવા વારવાર સમજાન્યા. પરન્તુ પેાતાના કલ્યાણને માટે તે એવુ કહે છે એમ માનવાને બદલે તેણે કંઈ અવળુ' જ ધારી લીધું, અને તેણે તેના દોષો શોધવા માંડવ્યા એક દિવસ તે સાધુ તે પર્યાય જ્યેષ્ઠ સાધુ સાથે ભિક્ષાચર્યા માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરીને તેણે આચાય પાસે જઈ ને આ પ્રમાણે કહ્યું- ' “ હું ભગવન્ ! આ રત્નાધિક ( ગુરુ દીક્ષા પર્યાયવાળા સાધુ ) નપુસક છે આ વિષયને અનુલક્ષીને તે આચાર્ય અને ક્ષુલ્લકને સવાદ નીચે પ્રમાણે સમજવે. “ તઽત્તિ હૈં, નાળાસિ ” ઈત્યાદિ આચાર્ય તે ક્ષુલ્લકને એવા પ્રશ્ન કર્યાં કે “તમે એ કેવી રીતે જાણ્યું કે તે તૃતીય પ્રકૃતિવાળેા (નપુંસક ) છે ? "C ક્ષુલ્લકના જવાબ— હૈ ગુરુદેવ ! મને તેમના કુટુબીજના મળ્યા હતા. તેઓ મને પૂછતાં હતાં કે શું તમે નપુ'સકને પશુ દ્વીક્ષા આપે છે. ખરાં ? મે' તેમને એવા જવાબ આપ્યા હતા કે નપુસકને દીક્ષા લેવાના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ અધિકાર જ અમારા શાસનમાં મળ્યું નથી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમારી સાથે જે રત્નાધિક છે તે નપુંસક છે. વળી હે ગુરુદેવ તેની રીતભાત, ભાષા, હલનચલન, હાવભાવ વગેરે જોતાં મને પણ એવી શંકા થાય છે કે તે ખરેખર નપુંસક જ છે.” આ પ્રકારને ખેટે આપ તે સાધુ પર મુકનાર તે સાધુ (શ્રુતલક) માસ લઘુ પ્રાયશ્ચિત્તથી લઈને પારાચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્તોને પાત્ર બને છે. અહીં ભુલકમાં જે પ્રાયશ્ચિત્ત પ્રસ્તારની પાત્રતા કહેવામાં આવી છે તે મૃષાવાદ વિરમણ વ્રતને તેના દ્વારા ભંગ થવાને કારણે કહી છે. અને તે રત્નાધિક ખરેખર નપુંસક જ હોય તે તેને સંઘમાંથી હાંકી કાઢવો જોઈએ. આ પ્રકારના આ પાંચમે પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે, હવે છઠ્ઠા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. “રાખવાડું વન” ઈત્યાદિ– કઈ સાધુ બીજા કેઈ સાધુ ઉપર એવો બેટે આરોપ મૂકે છે કે “આ સાધુ દાસ છે.” તે તે પ્રકારનું છે હું દોષારોપણ કરનાર સાધુ પ્રાય. શ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ વિષયમાં વધુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું, કઈ એક ગુરુ દક્ષા પર્યાયવાળા સાધુએ કઈ લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુને જતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાની સલાહ આપી તેથી તેણે ક્રોધાવેશમાં આવી જઈને આચાર્યની પાસે જઈને આ પ્રમાણે કહ્યું –“હે ભગવન! આ રાધિક દાસ છે ” આ વિષયમાં તે ભુલક અને આચાર્ય વચ્ચે સંવાદ હવે આપવામાં આવે છે. “રાત્તિ છું જ્ઞાારિ” ઇત્યાદિ– જ્યારે તે ભુલકે તે પર્યાયજયેષ્ઠ સાધુ દાસ છે એવી વાત કરી ત્યારે આચાર્યું તેને પૂછયું “તમે કેવી રીતે જાણ્યું કે તે ખરક (દાસ) છે?” ત્યારે તે ક્ષુલકે જવાબ આપ્યો--“તેના શરીરની આકૃતિ, વર્તન આદિ દાસના જેવો જ છે. તેને વાત વાતમાં ક્રોધ આવી જાય છે, તે ખૂલ્લે શરીરે જ બેસી રહે છે–શરીર પર કઈ વસ્ત્ર ઓઢતે નથી, તે નીચતર આસને બેસે છે, અને તે સ્વભાવે ક્રૂર છે.” દાસના શરીરને આકાર કેવો હોય છે તેનું શાસ્ત્રોમાંથી પ્રમાણ આપીને તે ક્ષુલ્લક આચાર્યને કહે છે કેઃ “સેળ વા વિકa” ઈત્યાદિ-- દાસનું શરીર જેવું વિકૃત (બેડેળ) હોય છે, એવું જ વિકૃત શરીર આ રત્નાધિક સાધુનું છે-તેના શરીરે ખૂંધ છે, તે વામન છે, તેના પગ લાંબા છે. આ પ્રકારની તેની શરીર રચના વડે જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે રા–૧૭ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૭૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ તે દાસ છે. વળી તેમના જે સંબંધીઓ છે તેમણે પણ મને કહ્યું છે કે તે દાસ છે” તે ક્ષુલ્લકની આ પ્રકારની દલીલ સાંભળીને તે આચાર્યો તેને કહ્યું “રૂ સુલવ ટુવા” ઈત્યાદિ-- હે ક્ષુલ્લક ! સંસારમાં નામકર્મના ઉદયની વિચિત્રતાને લીધે નીચ કુળમાં ઉત્પન્ન થયેલા કેટલાક દાસાદિ જન પણ સૌદર્ય સંપન્ન હોય છે અને રાજકુળ આદિ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા કેટલાક લેક કદરૂપાં (દૂધ આદિ વિકૃત શરીરવાળા, વામન રૂપ, લાંબા પગવાળાં) પણ હોય છે. તેથી એવા લેકે તિરસ્કારને પાત્ર નથી અને એવા લેકે માટે આવા કઠેર વચને લવા તે કોઈ પણ રીતે યોગ્ય નથી. ” આચાર્ય દ્વારા આ પ્રમાણે સમજાવવામાં આવ્યા છતાં પણ જે તે ક્ષુલ્લક પિતાની હઠ છેડતા નથી અને રત્નાધિક વિષેના પિતાના વિચારોમાં જે પરિવર્તન લાવતે નથી, ઊલ્ટા તે રત્નાયિકમાં દાસભાવની જ પુષ્ટિ કરતે રહે છે તે તે આગળ કહ્યા મુજબના મૃષાવાદ જનિત માસલઘુથી લઈને પારાંચિત પ્રાયશ્ચિત્ત પર્વતના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. જે તે રત્નાધિક મુલકના કથન અનુસાર ખરેખર દાસ જ હોય, તે તેને સાધુઓના ગચ્છમાંથી કાઢી મૂક જોઈએ, આ પ્રકારને આ છઠ્ઠો પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે. " इच्चेए छ कप्परस पत्थारे पत्थरेता सम्मं अपरिपूरेमाणे ताणपत्ते " કઈ પણ રત્નાધિક પર દુષારે પણ કરનાર સાધુ જે પોતે મૂકેલા દેને સાબિત કરવાને અસમર્થ નિવડે, તે તે પોતે માસલઘુ આદિથી લઈને પારાંચિત પર્યન્તના ૬ પ્રાયશ્ચિત્ત પ્રસ્તાને પાત્ર બને છે. સાધ્વાચારના તે ૬ પ્રસ્તાનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એવાં ૬ પ્રકારના દેવા પણે પણ ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. છે સૂ. ૫૪ છે કલ્પ વિષયક નિરૂપણ સૂત્રકાર હવે કલ્પવિષયક બીજા બે સૂત્રનું કથન કરે છે– ટીકાઈ–“છ વરસ પ૪િમંગૂ પા ઈત્યાદિ જેના દ્વારા સાધુના આચાર નષ્ટ થાય છે એવી ચેષ્ટાનું નામ પરિમન્થન છે અને એવી ચેષ્ટા કરનારને ક૯પના (આચારન) પરિમલ્થ કહે છે. પરિ. મન્થના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર પડે છે દહીંને વલોવવા માટે જે રે હોય છે તે દ્રવ્ય પરિમળ્યું છે. દધિ સમાન કલપના મન્થનમાં (વિનાશ કરવામાં) સાધનભૂત જે ભાવે છે (કૌકુચિકાદિ ભાવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ સાધુના આચારનો વિનાશ કરનારા છે, ) તેમને ભાવ પરિમન્થ કહે છે. કહ્યું પણ છે કે “મિત્ર મંથg ઈત્યાદિ– જેવી રીતે યા વડે દહીંનુ મન્થન કરવામાં આવે છે, એ જ પ્રમાણે કૌચિકા આદિ વડે દહીં સમાન કલ્પ (સાધુના આચાર) નું પણ મન્થન કરાય છે. એટલે કે કૌકુચિકા આદિ વડે સાધુના આચારોને ભંગ થાય છે. તેથી સરકારે અહીં ભાવ પરિમન્થની જ પ્રરૂપણ કરી છે. તે ભાવ પરિ મન્થ સાધુના આચાર રૂપ કલ્પના વિનાશક હોય છે. તેને નીચે પ્રમાણે ૬ પ્રકાર છે–(૧) કૌકુચિક-ભાંડના જેવી કુચેષ્ટા કરનાર સાધુને અડી કીકુચિક પરિમજુ કહ્યો છે. તે કીકુચિકના સ્થાન, શરીર અને ભાષાના ભેદથી ત્રણ પ્રકાર પડે છે. કહ્યું પણ છે કે : હા રીમાના” ઈત્યાદિ જે સાધુ યંત્રની જેમ અથવા નાચનારીની જેમ આમ તેમ ભ્રમણ કર્યા કરે છે તેને સ્થાનની અપેક્ષાએ કૌકુચિક કહે છે. જે હાથ આદિ વડે પત્થર આદિ ફેંકયા કરે છે તેને શરીરની અપેક્ષાએ કીકુચિક કહે છે. કહ્યું પણ છે કે “જોષળબgવાયારૂઢું” ઈત્યાદિ– હાથ વડે, ગોફણ વડે, અને પગ વગેરે વડે પત્થર ફેંકનાર તથા ભ્ર, દાઢી ઈત્યાદિને કંપાવનાર અને વિવિધ નાટયક્રીડાઓ કરનાર માણસને શરી. રની અપેક્ષાએ કૌકુચિક કહે છે. જે માણસ મુખ વડે સીટી બજાવે છે, અને વિવિધ સૂર કાઢે છે અને બીજા લેકેને હસવું આવી જાય એવી ભાષા બોલે છે તેને ભાષાની અપેક્ષાએ કમુચિક કહે છે. કહ્યું પણ છે કે : “છિ હવા” ઈત્યાદિ- જે સાધુ ભિન્ન રીતે ચીત્કાર કરે છે, મુખને વાજાની જેમ વગાડે છે, હાસ્યોત્પાદક વાણી બોલે છે-એવા એવા ભાષાપ્રયોગ કરે છે કે શ્રોતાઓને હસવું આવી જાય છે, જે અનેક પ્રકારના સૂરો કાઢે છે, તે સાધુને ભાષાની અપેક્ષાએ કૌકુચિક કહે છે. આ ગાથામાં “” પદ ચીત્કારનું વાચક છે તથા “વષાકી ” આ પદ હાસ્યોત્પાદક ભાષાનું વાચક છે. આ ત્રણે પ્રકારના કૌકુચિકે ચારિત્રના વિઘાતક હોય છે. કલ્પના (આચારના) પ્રથમ પરિમન્થનું આ પ્રકારનું સ્વરૂપ છે. પરિમન્યુને બીજો પ્રકાર મૌખરિક છે મુખર એટલે વાચાળ. એવા વાચાળ સાધુને મૌખરિક કહે છે. જે માણસ વગર વિચાર્યું? મનને ફાવે તેમ બોલનાર હોય છે તેને મૌખરિક કહે છે. અથવા મુખ વડે ગમે તેવું બોલીને રિતિ અન્યને પિતાના દુશ્મન બનાવે છે તેને મૌખરિક કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે કે “મુરિક જોજના” ઈત્યાદિ– તે મૌખરિક મૃષાવાદ વિરમણ વ્રતને પરિમન્યુ ( વિરાધક ) હોય છે, કારણ કે તેની વાચાળતાને કારણે તે જે કઈ વાત કરતો હોય તેમાં અસર ત્યતા (મૃષાવાદ) સંભવી શકે છે. હવે ત્રીજા પ્રકારના પરિમજુ પ્રકટ કરવામાં આવે છે– જે સાધુના નેત્ર ચંચલ હોય છે તેને ચક્ષુલેલક કહે છે. માર્ગમાં ચાલતી વખતે તે આસપાસની ચીજોને જોતાં જોતાં ચાલે છે, તેથી તેના દ્વારા ઈસમિતિની વિરાધના થાય છે. ચાલતાં ચાલતાં ધર્મકથા કરનાર સાધુને પણ ઉપલક્ષણની અપેક્ષાએ ચક્ષુઓંલક કહી શકાય છે. કહ્યું પણ છે કે “સો ” ઈત્યાદિ-- ઉદ્યાન આદિને જોતાં જોતાં ચાલનારે અથવા ધર્મકથા કરતાં કરતાં ચાલનારે સાધુ અનુપયુક્ત હોય છે એટલે કે પિતાના ગમન માર્ગ પર ઉપગપૂર્વક ચાલનાર હોતે નથી આ પ્રકારને સાધુ અર્યાપથિકી સમિ. તિને પરિમન્યુ ( વિનાશક) હોય છે. ઈર્યા એટલે ગમન. તે ગમનના માર્ગને ઈર્યા કહે છે. ચક્ષુલેલક સાધુ આ ઇર્યાપથ સમિતિનું સમ્યફ રીતે પાલન કરી શકતા નથી તે કારણે તે અર્યાપથિકી સમિતિને વિરાધક બને છે. કહ્યું પણ છે કે “છાયા વિરાટ્ટાન” ઈત્યાદિ-- છકાયોની વિરાધના થવાથી સંયમની વિરાધના થાય છે. અસાવધાની પૂર્વક ચાલવાથી કાંટે વાગે, પડી જવાય, પાત્ર આદિ ફૂટે અને તે કારણે લેકમાં નિન્દા પણ થાય અને પિતાને હાનિ થાય છે, સાથે સાથે ધર્મની પણ વિરાધના થાય છે. स्था०-५८ ચોથે પરિમલ્થ “તિન્તિણિક ગણાય છે. ઉદ્રમાદિદેષ રહિત આહાર પાણીની ગવેષણ રૂપ એષણું હોય છે. તે એષણ પ્રધાન જે ગોચરી ( ભિક્ષાચર્યા) છે તેને એષણ ગોચર કહે છે. ભિક્ષાચર્યા આદિમાં પુરતાં આહાર પાણીની પ્રાપ્તિ ન થવાથી જે સાધુ ખિન્ન થઈ જાય છે અને ક્રોધના આવેશમાં આવી જઈને મનમાં આવે તે બકવા માંડે છે, એવા સાધુને * તિતિણિક” ( તિતાલિ) કહે છે. એ સાધુ અનેષણીય આહારાદિ પણ ગ્રહણ કરી લે છે. તેથી એ સાધુ એષણ ગોચરનો પરિમળ્યું (વિરાધક) ગણાય છે. - પાંચમે પરિમળ્યુ “ઈચછા લેબિક” ગણાય છે. પૃડા એટલે ઈચ્છા અને લેભ એટલે તૃષ્ણ. જે સાધુમાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિની સ્પૃહા અને તૃષ્ણા અધિક હોય છે એવા સાધુને ઈચ્છાભિક કહે છે. એ સાધુ ભક્તિમાર્ગને પરિમલ્થ (વિરાધક) હોય છે. કારણ કે મુક્તિ નિભતા રૂપ હોય છે. આંધક ઉપધિવાળે સાધુ પિતાના અપરિગ્રહ વ્રતનું પાલન કરી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી. તે કારણે તે સાધુ નિર્લોભતા રૂપ મુક્તિમાર્ગ પર આગળ વધી શકતો નથી. તેથી એવા સાધુને મુક્તિમાર્ગને પરિમ9 (વિરાધક) કહ્યો છે. અભિધ્યાનિદાન કરનારને છઠ્ઠા પ્રકાર પરિમલ્થ કહ્યો છે-અભિધ્યા એટલે લેભ. જે સાધુ લોભને વશ થઈને ચકવતી આદિ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા સેવે છે, તે સાધુ આર્તધ્યાનવાળો હોય છે. આત્ત ધ્યાનને લીધે સાધુ મુક્તિમાર્ગથી ખલિત થઈ જાય છે, તે કારણે તેને મોક્ષમાર્ગને પરિમળ્યું કહ્યો છે. “અમિથ્યા” આ વિશેષણના પ્રાગ દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે સાધુ ભરહિત બનીને જન્મમરણ આદિને અન્ત લાવવાની આશા સેવે છે, તે સાધુની તે પ્રકારની આકાંક્ષા મોક્ષમાર્ગની વિનાશક બનતી નથી. શકા–જેવી રીતે ચકવત આદિ પદની ચાહના મોક્ષમાર્ગની વિનાશક ગણાય છે, એવી જ રીતે જન્મ, જરા અને મરણને વિનાશ કરનાર તીર્થકર પદની ચાહના રૂપ નિદાન શું મોક્ષમાર્ગનું વિનાશક બનતું નથી ? ઉત્તર–“સવથ મવચા ખયાના પથ ” આ સૂત્રપાઠ દ્વારા સત્રકારે એ જ વાતનું સમાધાન કર્યું છે. તીર્થંકર પદની આકાંક્ષા એક્ષમાર્ગની વિનાશક બનતી નથી. છતાં એ વાત પણ અહીં સ્પષ્ટ કરવામાં આવી છે કે “ચક્રવર્તી આદિ પદ વિષયક અનિદાનતાને જ પ્રશંસનીય માનવામાં આવેલ નથી, પરંતુ તીર્થ'કરવા ચરમ દેહત્વ આદિ વિષયક અનિ. દાનતાને પણ પ્રશંસનીય માનવામાં આવેલ છે. કહ્યું પણ છે કે : “હું પરસ્ટોનિમિત્ત” ઈત્યાદિ– માત્ર આલોક અને પરલેક વિષયક અનિદાનતાને જ પ્રશંસનીય કહેલ નથી, પરંતુ સમસ્ત અર્થોમાં અને સમસ્ત બાબતમાં પણ અનિદાનતાને પ્રશંસનીય કહી છે. આ રીત તીર્થકર, ચરમદેહ આદિના નિદાનને પ્રશંસનીય કહેવામાં આવ્યું નથી. મેં સૂ. ૫૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ કલ્પસ્થિતિકા નિરૂપણ “ ઇક્વિના જાદુદ્દે વળત્તા '' ઇત્યાદિ~ કપસ્થિતિ ૬ પ્રકારની કહી છે—(૧) સામાયિક કલ્પસ્થિતિ, (ર) છેદપસ્થાપનીય કલ્પસ્થિતિ, (૩) નિવિંશમાન કલ્પસ્થિતિ, (૪) નિર્વિષ્ટ કલ્પસ્થિતિ (૫) જિન કપસ્થિતિ, અને (૬) સ્થવિર કલ્પસ્થિતિ, સાધુના જે આચાર છે તેનું નામ કલ્પ છે. તે કલ્પની જે મર્યાદા છે તેને કલ્પસ્થિતિ કહે છે. તે પસ્થિતિના ૬ પ્રકાર કહ્યા છે. (૧) સામાયિક કલ્પ—જ્ઞાનાદિકના જે લાભ છે, તેનું નામ જ સમાય છે. તે સમાય જ સામાયિક છે. તે સામાયિક રૂપ જે ૯૫ છે તેને સામાયિક કલ્પ કહે છે, પ્રથમ તીર્થંકર અને ચરમ તીર્થંકરના તીના સાધુઓમાં આ કલ્પસ્થિતિ અલ્પકાલિક હાય છે. એટલે કે જઘન્ય સાત દિનની, મધ્યમની અપેક્ષાએ ચાર માસની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસની આ સ્થિતિ હાય છે, કારણ કે ત્યારબાદ છેપસ્થાપનીયનું વિધાન થાય છે. મધ્યમ તીર્થંકરાના તીમાં અને મહાવિદેહેમાં સાધુએનું આ કલ્પ ચાવઋથિક કહ્યું છે, કારણ કે ત્યાં છેઢાપસ્થાપનીયના અભાવ રહે છે. આ સામાયિક કલ્પની જે સ્થિતિ છે તેનું નામ સામાયિક કલ્પસ્થિતિ છે. તેના નીચે પ્રમાણે એ ભેદ કહ્યા છે-(૧) નિયમ લક્ષણ અને (૨) અનિયમ લક્ષણ, શય્યાતરપિંડના પરિહારમાં ( ત્યાગમાં ), ચાતુર્યંમના પાલનમાં, પુરુષ જ્યેષ્ઠતામાં અને રત્નાધિક ( વધુ લાંબી દીક્ષા પર્યાયવાળા ) ને લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુ દ્વારા વણા કરવામાં તે નિયમ રૂપ હેાય છે. પરન્તુ ઔદ્દેશિક આહારાદિનું અગ્રતુણુ કરવામાં રાજપિંડના અગ્રદ્ગુણમાં, પ્રતિક્રમણુ કરવામાં, માસકલ્પ કરવામાં અને પર્યુંષણ કલ્પ કરવામાં તે અનિયત રૂપ છે. કહ્યું પણ છે કે “ તિજ્ઞાયÝિય ” ઈત્યાદિ— શય્યાતરપિંડના પરિહાર, ચાતુર્યામ, પુરુષજ્યેષ્ઠ અને કૃતિકર્મ કર ( પર્યાય જ્યેષ્ઠને વદણા ) આ ચાર અવસ્થિત ( નિયત ) કલ્પ છે. આચેલકય ( ઔદેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસકલ્પ અને કલ્પ આદ્ અનવસ્થિત અનિયત ) કલ્પ છે. “ આચેલય ” એ પ્રકારનું કહ્યું છે—(૧) સચેલ અને અચેલ. અચેલતાની અપેક્ષાએ આચેલયના જિનામાં સદ્ભાવ ડાય છે, તથા સચે. લતાની અપેક્ષાએ આચેલકયના સદ્ભાવ જીણુશી વસ્ત્ર ધારણ કરનારમાં ડાય છે. તે કારણે અલ્પ મૂલ્ય, જીણુ અને ખંડિત વસ્ત્રાદિના સભાવ હાવા છતાં પણ નિગ્રંથાને અચેલ કહે છે. આ પ્રકારની પ્રથમ કલ્પસ્થિતિ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ (૨) છેદો પસ્થાપનીય કલ્પસ્થિતિ–પૂર્વ પર્યાયના છેદનથી જે ઉપસ્થાપનીય–આરોપણીય હોય છે, તેનું નામ છેદે પસ્થાપનીય છે. આ છેદેપસ્થાપનીય મહાવ્રતનું પુનઃ સ્પષ્ટ રૂપે આરોપણ કરવા રૂપ હોય છે. આ છેદેપસ્થાપનીયને સદુભાવ પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થોમાં હોય છે આ છેદેપસ્થાપના રૂપ જે ક૯૫ છે-જે સાધુને આચાર છે, તે આચારની સ્થિતિનું નામ છેદે સ્થાપનીય કલ્પસ્થિતિ છે. (૩) નિર્વિશમાન કલપસ્થિતિ–પરિહાર વિશુદ્ધિ તપનું જેઓ પાલન કરે છે તેમને નિર્વિશમાનક કહે છે. તેમને પારિહારિક પણ કહે છે. તેમને જે ક૫ (આચાર) છે તેનું નામ નિવિશમાન ક૫ (આચાર) છે તે કત્યમાં જે સ્થિતિ (મર્યાદા) હોય છે તેનું નામ નિર્વિશમાન કપસ્થિતિ છે. તે સ્થિતિ પ્રીમ, શીત અને વર્ષાકાળમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપથી યુક્ત હોય છે. જઘન્ય તપ ક્રમશઃ એક ઉપવાસ, છઠ્ઠ અને અઠમની તપસ્યા રૂપ હોય છે. મધ્યમ તપ કમશછ, અદમ અને દશમ (ચાર ઉપવાસ) ની તપસ્યા રૂપ હોય છે. ઉત્કૃષ્ટ તપ ક્રમશઃ અદમ, દશમ અને દ્વાદશ (પાંચ ઉપવાસ) ની તપસ્યા રૂપ હોય છે. પારણાને દિવસે આયંબીલ કરવામાં આવે છે, તથા (૧) અસંસૃષ્ટા, (૨) સંસૃષ્ટા, (૩) સંસૃષ્ટાડસંસૃષ્ટા, (૪) અ૫લેપા, (૫) અવગૃહીતા, (૬) પ્રગૃહીતા અને (૭) ઉઝિતર્મિક, આ સાત પિંડેષણાઓમાંથી પહેલી બે એષણાઓને અભિગ્રહ થાય છે અને બાકીની પાંચ એષણાઓમાંથી એક એક એષણાથી આહાર ગ્રહણ અને પાનક ગ્રહણ થાય છે. એટલે કે એક એષણથી આહાર ગ્રહણ થાય છે અને એક એષણાથી પાનકનું ગ્રહણ થાય છે. કહ્યું પણ છે કે “પાળો મચાઈત્યાદિ. આ પ્રકારની નિર્વિશમાન કલ્પસ્થિતિ છે. () નિર્વિષ્ટ કલ્પસ્થિતિ–જેમણે વિવક્ષિત ચારિત્રનું સમ્યક રીતે પાલન કર્યું છે એવા અનુપારિવારિકના કલ્પની જે સ્થિતિ છે, તેને નિવિષ્ટ કલ્પસ્થિતિ કહે છે. અહીં પણ પ્રતિદિન આયંબિલની તપસ્યા અને ભિક્ષાચર્યા ર૦–૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ પણ ઉપર બતાવ્યા અનુસાર જ થાય છે. કહ્યું પણ છે કે “ ક્રિયા વિ રવિણ વ વાયામ” અહીં આ પ્રમાણે સમજવું જોઈએ. આ સાધુઓને નિર્વિશમાનક અને નિર્વિષ્ટ પરિહાર વિશુદ્ધિક કહે છે. અહીં નવ સાધુઓને સમૂહ હોય છે. તેમાંથી જે ચાર સાધુએ પરિહાર તપ કરે છે તેમને પારિવારિક કહેવાય છે, અને જે ચાર સાધુએ તેમનું વૈયાવૃત્ય કરે છે તેમને અનુપારિવારિક કહેવાય છે. બાકીનું એક સાધુ ક૫સ્થિત વાચનાચાર્ય થાય છે. તે ગુરુકલ્પ-ગુરુ જે હોય છે. તેમાં જે ચાર પારિવારિક હોય છે તેઓ છ માસ સુધી તપ કરે છે અને ત્યાર બાદ તેઓ નિર્વિકાયિક થઈ જાય છે અને તેમનું વિયાવૃત્ય કરનાર ચાર સાધુઓ તપ કરવા લાગી જાય છે અને જેઓ નિર્વિષ્ટ કાચિક બની ગયા છે તેઓ તેમનું વૈયાવૃત્ય કરવા મંડી જાય છે. છ માસ સુધી આ ક્રમ પણ ચાલ્યા કરે છે. ત્યાર બાદ તપ કરનારા તે ચાર સાધુઓ પણ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે. ત્યાર બાદ ક૯૫સ્થિત વાચનાચાર્ય છ માસ સુધી તપ કરે છે, બાકીનામાંથી એક વાચનાચાર્ય બને છે અને બાકીના સાત તેમનું વૈયાવૃત્ય કરે છે. છ માસ પછી તે તપ કરનાર સાધુ પણ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે. આ રીતે આ પરિહારવિશુદ્ધિક તપ અઢાર માસ સુધી ચાલે છે. કહ્યું પણ છે કે “દિક્ષારિય ઇમારે” ઈત્યાદિ. એટલે કે પારિહારિકમાં છ માસ, અનુપારિવારિકમાં છ માસ અને ક૯પસ્થિતમાં છ માસ, એ રીતે પરિવાર વિશુદ્ધિમાં કુલ ૧૮ માસને સમય વ્યતીત થાય છે. તે સાધુએ ચારિત્રસંપન્ન અને દર્શનમાં પૂર્ણ પરિપકવ હેય છે. તેઓ એછામાં ઓછા નવ પૂર્વના ધારક અને વધારેમાં વધારે દસ પૂર્વના ધારક હોય છે. તેઓ પાંચ પ્રકારના વ્યવહારના, બે પ્રકારના કલ્પના અને દસ પ્રકારના પ્રાયશ્ચિતના પૂર્ણ રૂપે નિષ્ણાત હોય છે. (૫) જિન કલ્પસ્થિતિ–ગચ્છનિર્ગત સાધવિશેષને જિન કહે છે. તે જિનેની કલ્પરિથતિ આ પ્રકારની હોય છે– તેઓ પ્રથમ સંહનના ધારક હોય છે, જિનકલ્પપ્રતિપન્ન હોય છે, તેઓ ઓછામાં ઓછા નવમાં પૂર્વની ત્રીજી આચારવતુ પર્યન્તના પારક હોય છે અને અધિકમાં અધિક સહેજ ન્યૂન દસ પૂર્વના ધારક હોય છે. તેઓ એકલા જ વિચરે છે. તેઓ દિવ્ય આદિ ઉપસર્ગોને અને ગજન્ય વેદનાએને સહન કરે છે, દસ ગુણેથી યુક્ત ઈંડિલ (ઉચ્ચારાદિ પરઠવાનું સ્થાન વિશેષ) માં જ ઉચ્ચાર (મળત્યાગ ) આદિ પઢે છે, અને સર્વોપધિની અપેક્ષાએ વિશુદ્ધ વસતિમાં (ઉપાશ્રયમાં) રહે છે. તેમાં ત્રીજા પ્રહરમાં જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાચર્યા કરે છે. તેમાં પહેલી બે પિવૈષણાના ગ્રહણ કરવાવાળા હોતા નથી છે અને બાકીની પાંચ એષણાઓમાંથી બે ચોગ થતાં તેમાંથી કોઈ એક એષણ વડે ભિક્ષા ( આહાર પાણી) ગ્રહણ કરતા હોય છે. કહ્યું પણ છેછે દક્ષિણ નિમાયા હત્યારા આ પ્રકારનું પાંચમી કલ્પસ્થિતિનું સ્વરૂપ છે. () સ્થવિરકલ્પસ્થિતિ–જે આચાર્ય આદિ સાધુ ગચ્છમાં રહે છે તેમને સ્થવિર કહે છે. તેમના કપની જે સ્થિતિ છે તેને સ્થવિરકલ્પસ્થિતિ કહે છે. કહ્યું પણ છે કે “સંગમgsો” ઈત્યાદિ– આ ગાળામાં સ્થવિર ક૯૫નો આ પ્રકારને કેમ બતાવ્યું છે– પ્રથમ શ્રતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ અને તેના દ્વારા સમ્યકત્વની પ્રાપ્તિ, ત્યાર બાદ આલેચનાપૂર્વક પ્રવજ્યાની પ્રતિપત્તિ અને તેના દ્વારા ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાના અધિકારને લાભ, (સૂત્રને ગ્રહણ કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને પ્રતિલેખના આદિ રૂપ આસેવન શિક્ષા હોય છે, ત્યારબાદ સૂત્રને અર્થ ગ્રહણ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનિયતવાસ કરે છે. ગ્રામ, નગર, સન્નિવેશ આદિ કેમાં ગુરુની આજ્ઞાથી વિચરવું તેનું નામ અનિયતવાસ છે. વિચરણ કરવાની યોગ્યતાવાળા સાધુને જ આ પ્રમાણે વિચરણ કરવાની આજ્ઞા મળે છે. છતાં તે સાધુ એકાકી વિહાર કરી શકો નથી. ગુરુની આજ્ઞાથી અન્ય સાધુઓ તેની સાથે વિહાર કરે છે. સ્થવિર કલપને આરાધક સાધુ સંયમના પાલનમાં વિશેષ પ્રયત્નશીલ હોય છે. જ્ઞાન દર્શન અને ચારિત્રને પૂર્ણ રૂપે આરાધક હોય છે જે તેનું આયુષ્ય લાંબુ હોય અને તે ચાલવાને અશક્ત થઈ ગયો હોય તે કઇ ત્રિમાં તે સ્થિર વાસ અંગીકાર કરી લે છે. આ રીતે સ્થિરવાસમાં એક જ ક્ષેત્રમાં રહેવા છતાં પણ તે સાધુ દેથી રહિત વસતિમાં જ રહે છે તથા–“gam fણવાવ” ઇત્યાદિ આ ગાથાને ભાવાર્થ ઉપર કહ્યા પ્રમાણે જ છે. જિનકલિપક અને સ્થવિર કલ્પિકની સ્થિતિના વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા પાઠકેએ ઉત્તરાધ્યયન સવના બીજા અધ્યનનની મારી બનાવેલી પ્રિયદર્શિની ટીકા વાંચી લેવી. અહીં જે સામાયિકક૫સ્થિતિ, દેપસ્થાપનીય કલ્પસ્થિતિ, ઈત્યાદિ ક્રમથી પાઠ રાખવામાં આવે છે તેનું કારણ એ છે કે પહેલાં સામાયિકનું જ આરોપણ થાય છે, ત્યાર બાદ છેદો પસ્થાપનીયનું આરે પણ થાય છે. તથા ગૃહીત છેદો પસ્થાપનાવાળા જ નિર્વિશમાનક થાય છે, ત્યાર બાદ જ તેઓ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે, અને ત્યાર બાદ તેઓ જિનકલ્પિક અથવા વિરકલ્પિક થઈ જાય છે. એ સૂ. ૫૬ છે ઉપરના સૂત્રમાં કહ૫સ્થિતિનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે મહાવીર પ્રભુ દ્વારા કરવામાં આવ્યું છે, તેથી હવે સૂત્રકાર મહાવીર પ્રભુ વિશે થોડું કથન કરે છે. “મને મળવું મહાવીરે” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામી સંબંધી કથન શ્રમણ ભગવાન મહાવીર અપાનક ષષ્ઠ ભક્ત પૂર્ણાંક ( નિળ છઠ્ઠની તપસ્યા કરીને ) મુ`ડિત થઈને ગૃહસ્થાવાસના ત્યાગપુંક પ્રગજિત થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરને અપાનક ષષ્ટ ભક્તની તપસ્યા વડે અનંત, અનુ. ત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણુ, કૃત્સ્ન અને પ્રતિપૂર્ણ' કેવલવરજ્ઞાનદન ઉત્પન્ન થયા હતાં. અપાનક ષષ્ઠ ભક્તની તપસ્યા દ્વારા જ શ્રમણુ ભગવાન મહાવીર સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરિનિવૃ ત અને સમસ્ત દુ:ખાથી રહિત થયા હતા. જે ઉપવાસમાં પાણીને પશુ ત્યાગ કરવામાં આવે છે તે ઉપવાસને અપાનક ઉપવાસ કહે છે. એવા એ દિવસના નિર્જળ ઉપવાસને અપાનક ષષ્ઠ ભક્ત કહે છે. } સૂ. ૫૭ હે દેવકે સંબંધી નિરૂપણ ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મના જેઓ અનુયાયી હોય છે તેઓ દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તેથી હવે સૂત્રકાર દેવેશના વિષયમાં ચાડુ કથન કરે છે. “ સગંમામ'િવેપુ નું વેસુ ' ઇત્યાદિ ' સૂત્રાર્થ –સનકુમાર કલ્પમાં અને માહેન્દ્ર કલ્પમાં વિમાનાની ઊંચાઈ છસે છસે ૬૦૦-૬૦૦ ચેાજનની કહી છે. આ બન્ને કલ્પના દેવાના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ છ રતિપ્રમાણુ કહી છે. !! સૂ. ૫૮ ૫ આહારકા પરિણામ ઔર વિપરિણામકા નિરૂપણ ઉપરના સૂત્રમાં દેવેની વાત કરી. તે દેવશરીરામાં આહાર પરિણામના પણ્ સદ્ભાવ હાય છે, તેથી હવે સૂત્રકાર આહાર પરિણામનું અને પરિણામના સમ'ધથી વિષ પરિણામનું નિરૂપણ કરે છે. ઇન્ગિ, મોચનĪળામે પTM” ઈત્યાદિ ભાજન પરિણામના નીચે પ્રમાણે હૈં પ્રકાર કહ્યા છે—(૧) મનેાજ્ઞ, (૨) રસિક, (૩) પ્રીનીય, (૪) બૃંહણીય, (૫) દીપનીય અને (૬) ૧૫ણીય વિષપરિણામના પણ ૬ પ્રકાર કહ્યા છે—(૧) દૃષ્ટ, (૨) ભુક્ત, (૩) નિપતિત, (૪) માંસાનુસારી, (૫) શૈાણિતાનુસારી અને (૬) અસ્થિ મજાનુસારી આહાર વિશેષની પરિણામ પરિણતિ અથવા આહારના પરિણમનના જે છ પ્રકારો કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે જે આહાર માત્ત ભાજનના સમધથી શુભ હોય છે તેનુ પરિણમન ( પરિપાક ) પણ સુંદર હૈાય છે. જે આહાર રસયુક્ત ભાજનવાળા હાય છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ તેના પરિપાક પણુ રસયુક્ત હોય છે. જે આહાર રસાદિ ધાતુઓમાં સમતા કરનારા હાય છે તેનું પરિણામ પણ એવું જ હાય છે. તેથી એવા આહારને પ્રીણનીય કહ્યો છે. જે આષાર ધાતુની વૃદ્ધિ કરનારા હાય છે એવા આહારને પરિણામની અપેક્ષાએ વૃંહણીચ કહ્યો છે જે આહાર અગ્નિખલ જનક ( ગરમી ઉત્પન્ન કરનાર) હેાય છે તેને દ્વીપનીય કહ્યો છે. જે આહાર ખલ વક અથવા ઉત્સાહવધક હોય છે તેને દણીય કહ્યો છે. અથવા પરિણામ’ પદના અથ પર્યાય, સ્વભાવ અને ધમ પણ થાય છે, તેથી પરિણામ અને પરિણામીમાં અભેદના ઉપચારની અપેક્ષાએ પરિણામ શબ્દ દ્વારા પરિણામવાળુ લેાજન જ અહીં મનેાજ્ઞ આદિ ભેદે વડે ગ્રહણ થયું છે, એમ સમજવું જોઈએ. જો મનાર આદિ શબ્દોને ભેાજનના વિશેષણ રૂપે વાપરવામાં આવે તા અહીં નાન્યતર જાતિમાં તે પદાના પ્રયાગ કરવા પડશે. જેમકે-જે ભેજન અભિલષણીય ( મન ભાવતું ! હાય છે તેને મનેાન ભાજન કહે છે, જે લેજન માય આદિ રસથી યુક્ત હાય છે તેને રસિક અથવા રસાળ કહે છે. પ્રી. નીય આદિ પદાને અર્થ પણ આગળ કહ્યા મુજબ સમજવા. હવે વિષના જે છ પ્રકારના પરિણામ કહ્યા છે તેમનુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે— કૂતરા આદિ કરડે ત્યારે તેમની દાઢમાં રહેલું વિષ માણુસના શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે. આ રીતે કરડયા બાદ આ વિષ પીડા ઉત્પન્ન કરનારૂં હાવાથી તેને દ્રવિત્ર કહે છે. આ વિષને જંગમ વિષ પણ કહે છે. જે વિષ ખાવાથી પીડા ઉત્પન્ન કરનારૂં હોય છે તેને ભુક્તવિષ કહે છે. આ પ્રકારના વિષને સ્થાવર વિષ પણ કહે છે. જે વિષ શરીર પર પડવાથી શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે તે વિષને નિપતિત વિષ કહે છે. તે વિષના ત્વગ્વિષ અને દૃષ્ટિવિષ નામના બે ભેદ પડે છે. જે વિષ માંસ પન્તની ધાતુને ન્યાસ કરી લે છે તે વિષને માંસાનુસારી વિષ કહે છે. જે વિષ રકતમાં વ્યાપી જાય છે તેને શેણિતાનુસારી વિષે કહે છે. જે વષ અસ્થિ અને મજ્જામાં વ્યાપી જાય છે તેને અસ્થિ મજ્જાનુસારી વિષ કહે છે. આ પ્રકારે વિષની છ પ્રકારતાના કથન દ્વારા તેના પરિણામમાં પશુ છ પ્રકારતાનુ` કથન થઈ જાય છે, એમ સમજવું. ! સૂ. ૫૯ !! શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ છહુ પ્રકારકે પ્રશ્નકા નિરૂપણ સાતિશય આસને પ્રશ્ન પૂછવાથી જ ઉપર્યુક્ત અર્થાના નિર્ણય થઈ શકે છે. તેથી હવે સૂત્રકાર પ્રશ્નના છ પ્રકારનું નિરૂપણ કરે છે. ઇન્વિઢે વળત્તે ” ઇત્યાદિ— 66 ટીકા પ્રશ્નના નીચે પ્રમાણે છ પ્રકાર કહ્યા છે—(૧) સ‘શયત્કૃષ્ટ, (૨) મુદ્ભગ્રહ પુષ્ટ, (૩) અનુયાગી, (૪) અનુલામ, (૫) તથાજ્ઞાન, (૬) અતથાજ્ઞાન. (૧)કેાઈ પણ વિષયમાં શકા થવાથી જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેને સયપૃષ્ટ કહે છે. જેમકે “ બૈરૂ તત્રતા વોરાનું ” ઈત્યાદિ પ્રશ્ન - ખાર પ્રકારના તપથી કોના નાશ થાય છે અને સયમ વડે અનાસ્રવ ( આસવના અભાવ) થાય છે, આ પ્રકારના જે મત છે તેને ખરે કેવી રીતે માની શકાય ? કારણ કે ગૃહીત સંયમવાળા તપસ્વીએ પણ દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે. ” શિષ્યના આ પ્રશ્ન સયમપૃષ્ટ છે. ઉત્તર--“ તે દિ સાણંથમતો ધવનું ચાન્તિ ” તેઓ સરાગ સયમ વડે દેવપર્યાયને પ્રાપ્ત કરે છે. (૨)કેંદ્રઢ પૃષ્ટ—વિપરીત ગ્રહનુ' નામ શ્યુગ્રહ છે. તેને મિથ્યાભિનિવેશ પણુ કહે છે. આ મિથ્યાભિનિવેશ પૂર્વક પર પક્ષને કૃષિત કરવાને માટે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનું નામ યુદ્ગહ પૃષ્ટ છે, જેમકે “ સામન્ના ૩ વિશેતો '' ઇત્યાદિ પ્રશ્ન—“ સામાન્ય ધર્મની અપેક્ષાએ વિશેષ-ધર્મી ભિન્ન છે કે અભિન્ન છે? જો ધમ કરતાં ધર્માં ભિન્ન હાય તે તે આકાશકુસુમ સમાન નથી. જો તે તેનાથી અભિન્ન હોય તે તે સામાન્ય ધર્મ જ થઈ જશે વિશેષ-ધર્મી થશે નહીં'' આ યુગ્રહ પ્રશ્નનું દૃષ્ટાંત છે. (૩) અનુચેાગી પ્રશ્ન~વ્યાખ્યાન અથવા પ્રરૂપણાનું નામ અનુયાગ છે. તે જેમાં થાય છે તે અનુચૈાગી છે. અનુયાગને માટે પૂછાયેલા પ્રશ્નને અનુ ચૈાગી પ્રશ્ન કહે છે. જેમકે સૌધમ કલ્પના દેવાના ઉપપાતના વિષયમાં એવા પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે “ સોમવાળ મતે ! વચ્ ારું વિચિ જીવવાળ વળત્તા ? ” હે ભગવન્ ! સૌધમ કલ્પના દેવાના ઉપપાતને વિરહે કેટલા કાળના કહ્યો છે ? (૪)અનુલામ પ્રશ્ન—અન્યને અનુકૂળ કરવાને માટે જે પ્રશ્ન કરવામાં આવે છે તે પ્રશ્નને અનુલામ પ્રશ્ન કહે છે, જેમકે “ કુશ” ભવામ્ '' ઇત્યાદિ, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૫) તથાજ્ઞાન પ્રશ્ન—જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રશ્નના વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તા પશુ ધરાવતા હોય, તે તેના તે પ્રશ્નને તથાજ્ઞાન પ્રશ્ન કહે છે. જેમકે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને જે પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નોના ઉત્તર તેઓ જાણુતા હતા. છતાં અન્ય સાધુએ અને લેાકને ધમ તત્ત્વનુ જ્ઞાન થાય તે હેતુપૂર્વક તેએ મહાવીર પ્રભુને એવા પ્રશ્નો પૂછતા હતા. " केवइयं कालं भंते ! चमरवंचा रायहाणी विरहिया ભગવન્! ચમરચ'ચા રાજધાની કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત રહી ? ” ઈત્યાદિ. આ પ્રશ્નના ઉત્તર ગૌતમ સ્વામી પાતે જાણતા હતા, છતાં આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યે છે માટે તેને તથાજ્ઞાન પ્રશ્ન કહી શકાય. उववाएणं ? डे (૬)અતથાજ્ઞાન પ્રશ્ન-પ્રશ્નમાં પૂછવામાં આવેલા વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તામાં ન હૈાય ત્યારે તેના પ્રશ્નને અતથાજ્ઞાન પ્રશ્ન કહે છે. પ્રદેશી રાજાએ જીવના વિષે કેશિઅણુગારને જે પ્રશ્ન પૂછ્યા હતા તેને ઋતથાજ્ઞાન પ્રશ્ન કહી શકાય. 1. સૂ. ૬૦ ॥ ઇન્દ્રકે અનાદિપનેકા નિરૂપણ આગલા સૂત્રમાં એવેા પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે “ ચમરચ ચા રાજધાની કેટલા કાળ સુધી ઉપપાતથી શૂન્ય રહે છે. ” તેના ઉત્તર આપતાં ચમરચચાનું અને વિરહાધિકારને લઇને ઈન્દ્રસ્થાન આદિનું હવે સૂત્રકાર કથન કરે છે. “ સમÄવા રાયદાની પ્રશ્નોસેળ ' ઇત્યાદિ— ચમરચચા રાજધાની વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી રહિત રહી શકે છે. એટલે કે ત્યાં ઉપપાતના વિરહકાળ વધારેમાં વધારે છ માસના હાઈ શકે છે. પ્રત્યેક ઈન્દ્રસ્થાન વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી શૂન્ય રહી શકે છે, અને સિદ્ધગતિ પણ વધારેમાં વધારે માસ સુધી ઉપપાતથી શૂન્ય રહી શકે છે, છ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ અમર દાક્ષિણાત્ય અસુર નિકાયને સ્વામી છે. તેની રાજધાનીનું નામ ચંચા છે. ચમરના એગથી તે રાજધાની ચમચંચાને નામે ઓળખાય છે. આ જંબુદ્વીપને મન્દર પર્વતની દક્ષિણ દિશામાં તિરછી (તિરકસ) અસં. ખ્યાત દ્વીપસમુદ્રને પાર કરીને, અરુણુવર દ્વીપની બાાવેદિકાન્તથી લઈને અરુણોદ સમુદ્રમાં બેતાલીસ હજાર જન આગળ જતાં અસુરરાજ ચમરને તિગિછફૂટ નામને ઉત્પાત પર્વત આવે છે. તે ઉત્પાત પર્વત સત્તરસ એકવીસ૧૭૨૧ જન Gો છે. આ પવતની દક્ષિણ દિશામાં અરુણા સમુદ્રમાં છસો કરોડ જન કરતાં પણ થોડું વધારે તિરછું પાર કરીને, નીચે રત્નપ્રભા પૃથ્વીને ચાલીસ હજાર યોજન પાર કરીને જંબુદ્વીપના જેવડી જ ચમચંચા રાજધાની આવે છે. આ ચમરચંચા રાજધાની વધારેમાં વધારે છ માસ સુધી દેના ઉત્પાતથી (ઉ૫ત્તિથી) રહિત રહે છે. એટલે કે ત્યાં છ માસ સુધી દેવાની ઉત્પત્તિને વિરહ (અભાવ) રહે છે, ત્યાર બાદ કઈને કઈ દેવ ત્યાં અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે. તથા જ્યાં ચમરાદિક ઈદ્રો રહે છે એવા ભવન, નગર અને વિમાન રૂપ પ્રત્યેક સ્થાન પણ વધારેમાં વધારે છ માસ સુધી ઈન્દ્રોની ઉત્પત્તિથી રહિત સંભવી શકે છે. તથા અધાસપ્તમી પૃથ્વી (તમસ્તમાં નામની સાતમી નરક પૃથ્વી) પણ છ માસ સુધી નારકના ઉપપાતથી રહિત હોઈ શકે છે. અહીં સાતમી પૃથ્વીની સાથે “અધા પદ જવાનું કારણ એ છે કે પશ્ચાનુપૂવથી ગણવામાં આવે તે રત્નપ્રભા પૃથ્વીને પણ સાતમી પૃથ્વી કહી શકાય છે આ પ્રકારની ગેરસમજૂતિ નિવારવા માટે અહીં સાતમી પૃથ્વીની આગળ “અષા પદ મૂક. વામાં આવ્યું છે. કહ્યું પણ છે કે “વીસમુહુર” ઈત્યાદિ– પહેલી પૃથ્વીમાં વધારેમાં વધારે ૨૪ મુહૂર્ત સુધી ઉપપાતને વિરહ રહે છે, બીજી પૃથ્વીમાં સાત દિનરાતને, ત્રીજી પૃથ્વીમાં ૧૫ દિનરાતને ચોથી પ્રવીમાં એક માસને, પાંચમી પૃથ્વીમાં બે માસને, છઠ્ઠી પૃથ્વીમાં ચાર માસને અને સાતમી પૃથ્વીમાં છ માસને વધારેમાં વધારે ઉપપાતને વિરહકાળ કહ્યો છે. તથા સિદ્ધિ ગતિમાં ઉપપાતને ઉત્કૃષ્ટ વિરહકાળ ૬ માસને કહો છે. અહીં ઉપ પાત શબ્દ ગઝનના અર્થમાં વપરાય છે. જન્મના અર્થમાં વપરાયે નથી, કારણ કે જન્મનાં કારણે સિદ્ધોમાં અભાવ થઈ જાય છે. કહ્યું પણ છે કે “સમો કન્ન ” ઈત્યાદિ – સિદ્ધિગતિમાં ગમનનું અન્તર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે છ માસનું હોય છે. ત્યાં ગયા બાદ જીવને ત્યાંથી બીજી કેઈ ગતિમાં જવું પડતું નથી. છે સૂ. ૬૧ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯ ૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ ભેદ સહિત આયુબન્ધકા નિરૂપણ ઉપરના સૂત્રમાં ઉપપાતના વિરહકાળની વાત કરી. ઉ૫પાત આયુનો અન્ય પડવાથી થાય છે, તેથી હવે સૂત્રકાર આયુબનું અને તેના ભેદનું નિરૂપણ કરે છે. “ટિવ લાવવધે ? ” ઈત્યાદિ– સૂત્રર્થ-આયુબન્ધના નીચે પ્રમાણે છ પ્રકાર કહ્યા છે–(૧) જાતિનામનિધત્તાયુ (૨) ગતિનામનિધત્તાયુ, (૩) સ્થિતિનામનિધત્તાયુ, (૪) અવગાહનાનામનિષત્તાયુ, (૫) પ્રદેશના નિધત્તાયુ, અને (૬) અનુભાવનામનિધતાયુ. આયુને જે બધ–નિક પ્રતિસમય બહુ હીન હીનતર કમંદલિકના અનુભવનને માટે જે રચનાવિશેષ છે, તેનું નામ આયુબદ્ધ છે. તે બન્ધના જે છ પ્રકારે પાડવામાં આવ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. એકેન્દ્રિય આદિના ભેદથી જાતિ પાંચ પ્રકારની છે. તે જાતિ જ નામ છે જેનું એ નામકર્મની ઉત્તર પ્રકૃતિને એક ભેદ છે. અથવા જીવના પરિણામને નામ કહે છે. આ જાતિરૂપ નામની સાથે, જીવના પરિણામની સાથે અથવા જાતિનામ કર્મની સાથે જે આયુ નિષિક્ત છે-કમંદલિકેના અનુભવનને માટે બહુ અલ્પ અને અલ્પતરના કામે વ્યવસ્થાપિત છે, તેનું નામ જાતિનામનિધત્તાયુ છે. કહ્યું પણ છે કે “મોજ રમવા€” ઈત્યાદિ પિતતાની અબાધાને છેડીને પ્રથમ સ્થિતિમાં બહુતર દ્રવ્ય દેવું જોઈએ, બાકીની સ્થિતિઓમાં વિશેષ વિશેષ હીન દ્રવ્ય દેવું જોઈએ. આ ક્રમ સમસ્ત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત જાણવું જોઈએ. પ્રથમ આયુબનું આ પ્રકારનું સ્વરૂપ છે. ગતિનામનિધત્તાયુ–નારક આદિના ભેદથી ચાર પ્રકારની ગતિ કહી છે. આ ગતિ પણ નામકર્મની ઉત્તર પ્રકૃતિના એક ભેદ રૂપ છે. અથવા નામ દ્વારા જીવપરિણામ લેવામાં આવ્યું છે. આ ગતિનામકર્મની સાથે અથવા ગતિરૂપ જીવ પરિણામની સાથે જે આયુ નિધત્ત છે તેનું નામ ગતિનામ નિધત્તાય છે, અને તે આયુબન્ધના બીજા પ્રકાર રૂપ છે. સ્થિતિનામનિષત્તાયુ-જીવ જે કઈ વિવક્ષાભૂત ભાવ રૂપે અથવા આયુકમ રૂપે સિથત રહે છે, તેનું નામ સ્થિતિ છે. આ સ્થિતિ રૂપ પરિ. ણામની સાથે જે દલિક રૂપ આયુ નિધત્ત છે, તેને ત્રીજા પ્રકારને આયુબ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ કહે છે. અથવા આ સૂત્રમાં જાતિનામ, ગતિનામ અને અવગાહનાનામના ગડુણ દ્વારા જાતિ, ગતિ અને અવગાહનાને પ્રકૃતિબધે જ માત્ર ગ્રહણ કરાય છે, અને સ્થિતિનામ, પ્રદેશનામ, અને અનુભાવનામના ગ્રહણ દ્વારા જાતિ, ગતિ અને અવગાહનાના જ સ્થિતિ બન્ય, પ્રદેશ બન્ધ, અને અનુભાગબન્ધ કહેવામાં આવ્યા છે, કારણ કે સ્થિતિ આદિ અન્ય જાતિ આદિ નામની સાથે સંબંધવાળા હોય છે, તેથી તેઓ નામ રૂપ એટલે કે કમરૂપ જ હોય છે. તેથી નામ પદને સર્વત્ર કર્મ અર્થવાળું જ સમજવું જોઈએ. આ રીતે સ્થિતિ રૂપ જે નામ (કર્મ) છે, તે સ્થિતિનામ છે. આ સ્થિતિરૂપ કમની સાથે જે આયુ નિધન હોય છે તેને સ્થિતિનામનિધત્તાયુકહે છે. આ પ્રકારને આ ત્રીજે આયુબ છે. અવગાહનાનામનિધત્તાયુ-જીવ જેમાં અવગાહિત (રહેલો) હોય છે, તે અવગાહના છે. એવી અવગાહના દારિક આદિ શરીર રૂપ હોય છે, તેનું જે નામ (નામ કમ ) છે તેનું નામ અવગાહના નામ છે. આ અવગાહના નામ દારિક આદિ શરીર નામકર્મ રૂપ હોય છે. આ ઔદારિક શરીર નામકર્મની સાથે નિધત્ત જે આયુ છે તેને અવગાહના નામ નિધત્તાયુ કહે છે. પ્રદેશનામ નિધત્તાયુ-આયુષ્ક કર્મ દ્રવ્ય રૂપ પ્રદેશોનું જે તથાવિધ પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. તેની સાથે જે આયુ નિધત્ત છે તેને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે. અનુભાવ નામ નિધત્તાયુ–આયુ દ્રવ્યને જ જે વિપાક છે તેનું નામ અનુભાવ છે. આ અનુભાવ રૂપ જે નામ (કર્મ) પરિણામ છે તેને અનુભાવ નામ કહે છે. અથવા અનુભાવ રૂપ જે કર્મ છે તેને અનુભાવ નામકર્મ કહે છે. તે અનુભાવ નામની સાથે નિધત્ત જે આયુ છે તેને અનુભાવ નામ નિધત્તાયુ કહે છે. આ પ્રકારનું છઠ્ઠી આયુબન્ધનું સ્વરૂપ છે. શંકા–જાતિ આદિ નામકર્મ દ્વારા આયુને વિશેષિત શા માટે કરવામાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યું છે ? આયુ દ્વારા જ જાતિ આદિ નામકર્મોને વિશેષિત કરવા જોઈતા હતા. ઉત્તર—આયુની પ્રધાનતા પ્રકટ કરવાને માટે જ જાત્યાદિ નામકર્મ દ્વારા તેને વિશેષિત કરવામાં આવેલ છે, કારણ કે નારકાદિ ભાવગ્રાહી હોવાથી તેમાં પ્રધાનતા છે. નારકાદિ આયુના ઉદયને અભાવ હોય તે તજજાતિ (તે જાતિ) નામકર્મોને ઉદય સંભવી શકતો નથી. આ વાતનું ભગવતી સૂત્રના છઠ્ઠા શતકના આઠમાં ઉદ્દેશામાં આ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “नेरइए णं भंते ! नेरइएसु उववजह ? अनेरइए नेरइएसु उववज्जइ ? गोयमा ! नेरइए नेरइएसु उववज्जइ नो अनेरइए नेरइएसु उववजइ" આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જીવ નરકાયુ સંવેદનના પ્રથમ સમયે જ નારક તરીકે ઓળખાવા લાગે છે, કારણ કે તેના સહચારી જે પંચેન્દ્રિય જાત્યાદિ નામકર્મ છે તેમને પણ તે સમયે જીવમાં ઉદય થઈ જાય છે. આયુબમાં ૫૮ વિધતા (છ પ્રકારતા) ને ઉપક્રમ કરીને આયુમાં જે ૧૮ વિધતા કહી છે તે આયુબન્ધથી અભિન્ન હોવાને કારણે કહી છે. કારણ કે બદ્ધ આયુમાં જ આયુને વ્યપદેશ થાય છે. આ પ્રકારે છે પ્રકારના આયુ. બનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂવકાર નારકાદિ જેને આશ્રિત કરીને એ જ બન્ધનું કથન કરે છે. “ને ફાળે વિદે શાકવંધે” ઈત્યાદિ– નારકથી લઈને વૈમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને આયુબન્ધ પૂર્વોક્ત છ પ્રકાર હોય છે. જ્યારે નારક જીવનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે તે નિયમથી જ પરભવને બન્ધ કરે છે. આયુબન્ધનું આ પ્રકારનું કથન અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર સુધીના જીવોને પણ લાગુ પડે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચે પણ જ્યારે તેમનું છ માસનું આયુષ્ય બાકી રહે છે ત્યારે પરભવના આયુને બધ કરે છે. સંજ્ઞી જીવેનું આયુષ્ય જ અસંખ્યાત વર્ષોનું હોય છે. તેથી “સંજ્ઞિકુળ” આ પદ અહીં નિયમ દર્શાવવા માટે વપરાયું છે. અસંશીઓની નિવૃત્તિને માટે આ પદ વપરાયું નથી. કારણ એ અસંજ્ઞીઓનું આયુય અસંખ્યાત વર્ષનું હોતું નથી. એ જ પ્રમાણે યુગલીએ, અસંખ્યાત વર્ષના આયુવાળા સંજ્ઞી મનુ ચન્તર, તિષ્ક, અને વૈમાનિકે વિષે પણ સમજવું આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે બે ગાથાઓ આપવામાં આવી છેઃ “નિરાકલા” ઈત્યાદિ. આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ યુ નારકા, દેવા અને અસખ્યાત વના આયુષ્યવાળા તિય ચા અને મનુન્ચેના વત માન ભવતું છ માસનું આયુષ્ય ખાકી રહે છે ત્યારે તે પરભવના આયુના અન્ય કરે છે. એકેન્દ્રિયા, વિકલેન્દ્રિય, નિરુપક્રમ વાળા તિય ચા અને મનુષ્યા, આ બધા જીવેા અવશિષ્ટ ( ખાકી રહેલા ) આયુના ત્રીજા ભાગમાં પરભવના આયુને અન્ય કરે છે. તથા તે સિવાયના સેાપકમાયુવાળા જે છવા છે તેએ આયુના ત્રીજા ભાગમાં, નવમાં ભાગમાં, અથવા સત્યાવીસમાં ભાગમાં પરભવના આયુને અન્ય કરે છે, કેટલાક આ વિષયને અનુલક્ષીને એવું કહે છે કે તિય ચા અને મનુષ્યા પેાતાના આયુ. બ્યના ત્રીજા ભાગમાં પરભવના આયુના અન્ય કરે છે, પરન્તુ દેવા અને નારકાના આયુષ્યના છ માસ જ્યારે ખાકી રહે છે ત્યારે તેઓ પરભવના આયુના અન્ય કરતા હાય છે, જો તિય ચ અને મનુષ્ય પેાતાના આયુના ત્રિભાગમાં પશુ પરભવના આયુના અન્ય કરી લે નહીં તે! તે અવશિષ્ટ ત્રિભાગના તૃતીય ભાગમાં પરભવના આયુના અન્ય કરી લે છે. આ પ્રકારે તેમના આયુષ્યના કાળ અન્તમુહૂત પ્રમાણુ બાકી રહી જાય ત્યાં સુધી તેમનું આયુષ્ય સંક્ષિપ્ત થતું જશે. આ બાકી રહેલા અન્તર્મુહૂત પ્રમાણ કાળમાં તા તે પરભવના આયુને બન્ધ અવશ્ય કરે છે. આ કાળને અસક્ષેપ કાળ કહ્યો છે, કારણ કે ત્યાર બાદ આયુને સક્ષેપ થવાના અભાવ રહે છે. તથા નારક અને દેવે જ્યારે તેમનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે પણુ પરભવના આયુને અન્ય કરી ન લે, તે તેએ પાતાના આયુના છ માસ રૂપ શેષકાળને એટલા સંક્ષિપ્ત કરી લે છે કે આખરે તેમાં એછામાં ઓછે અન્તર્મુહૂત પ્રમાણુ આયુબન્ધકાળ જ ખાકી રહી જાય છે. ત્યારે તેઓ નિયમથી જ પરભવના આયુને અન્ય કરી લે છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણેછે— તિય ચ અને મનુષ્ય પોતાના આયુના ત્રિભાગમાં જ પરભવના આયુના બન્ધ કરે છે, તથા દેવા, નારકા અને અસખ્યાત વના માયુવાળા યુગ લિકે તેમના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવના આયુના અન્ય કરે છે. પરન્તુ જે તેઓ તે વખતે પરભવના આયુને અન્ય ન કરે, તા જ્યારે તેમનું અન્તર્મુહૂત પ્રમાણુ આયુ ખાકી રહે ત્યારે તે તે પરભવના આયુને અન્ય અવશ્ય બધે જ છે. ।। સૂ. ૬૨ ! આગલા સૂત્રમાં આયુષ્યકમના અન્યનું નિરૂપણ કરવામાં આવ્યું. ઔયિકભાવ આયુષ્કકમમાં કારણભૂત બને છે, તેથી હવે સૂત્રકાર ઔદાયિક ભાવની અને ઔયિક ભાવના સાધની અપેક્ષાએ ખાકીના ભાવાની પ્રરૂપણા કરે છે-“ વિષે મારે પત્તે ” ઇત્યાદિ— ભાવપરિણામના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા (૨) ઔપશમિક ભાવ, (૩) ક્ષાયિકભાવ, (૪) પારિણામિક ભાવ અને (૬) સાન્નિપાતિક ભાવ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ છે-(૧) ઔયિક ભાવ ક્ષાયેાપશમિક ભાવ, (૫) ૧૯૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ઔદયિક વિગેરહ ભાવોંકા નિરૂપણ જે ભાવ કર્મોદયથી નિષ્પન્ન થાય છે, તે ભાવને ઔદથિક ભાવ કહે છે. તે કયિક ભાવના બે પ્રકાર છે –(૧) ઉદય રૂપ પ્રકાર, (૨) ઉદય નિષ્પન્ન રૂપ પ્રકાર. જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિએ. જે ઉદય છે ઉપશાન્તાવસ્થા છેડીને ઉકીરણાવસ્થ નું અતિક્રમણ કરીને ઉદયાવલિકામાં જે આત્મીય રૂપે વિપાક છે, તેનું નામ ઉદય છે અને તે ઉદય રૂપ ઔદયિક ભાવ હોય છે. તથા કદિય જન્ય જે મનુષ્યત્વ આદિ જે પર્યા છે, તેનું નામ ઉદય નિષ્પન્ન ઔદથિક ભાવ છે. પશમિક ભાવના પણ ઉપશમ રૂપ અને ઉપશમ નિષ્પન્ન રૂપ બે પ્રકાર હોય છે. ઉપશમ શ્રેણી પર આરૂઢ થયેલા જીવ માં જે ૨૮ પ્રકૃતિ રૂપ મેહનીય કર્મના ઉદયને અભાવ છે, તે ઉપશમ રૂપ ઔપશર્મિક ભાવ છે. તથા ઉપશાન કષાય રૂપ ૧૧ મે જે છશ્વસ્થ વીતરાગભાવ છે, તે ઉપશમ નિષ્પન્ન ઔપથમિક ભાવ છે. તે મેહનીય કર્મના ઉદયાભાવ ફલરૂપ હોય છે અને એવું તે આત્માનું પરિણામ હોય છે. ક્ષાયિકભાવ–ક્ષાવિકભાવના ક્ષયરૂપ અને ક્ષયનિષ્પન્ન રૂપ બે પ્રકાર પડે છે. જ્ઞાનાવરણાદિ રૂપ આઠ પ્રકારના કર્મોને જે ક્ષય છે તે ક્ષયરૂપ ક્ષાયિક ભાવ હોય છે. આ ક્ષય કર્મોના અભાવ રૂપ હોય છે. તથા જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોનો ક્ષયથી જનિત જે કેવલજ્ઞાન, કેવલદર્શન અને ચારિત્ર છે, તેને ક્ષયનિષ્પન્ન ક્ષાયિકભાવ કહે છે. ક્ષાપશમિક ભાવ-તે ક્ષપશમ રૂપ અને ક્ષયે પશમ નિષ્પન્ન રૂપ બે પ્રકાર હોય છે. કેવળજ્ઞાનને રોકનારા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય, આ કર્મોને જે ક્ષયોપશમ થાય છે તેને ક્ષયે પશમ રૂપ લાયોપથમિક ભાવ કહે છે. ઉદીર્ણના ક્ષય અને વિપાકની અપેક્ષાએ અનુદીને જે ઉપશમ થાય છે તેનું નામ જ ક્ષપશમ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯ ૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ શકા—ઔપમિક ભાવ પણ એવા જ હાય છે, તે પછી તે બન્ને વચ્ચે શે! તફાવત છે? ઉત્તરઔપશર્મિક ભાવમાં ઉપશાન્ત થયેલા પ્રદેશેાનુ વેદન થતું નથી અને ક્ષાાપશમિક ભાવમાં ઉતિનુ વેદન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઔપમિક ભાવમાં કર્મોના સત્તારૂપ ઉપશમ થાય છે, તેથી તેમાં નીરસ કરાયેલા કલિકેનુ’-દબાયેલા કલિકાનુ વેદન થતું નથી. પરન્તુ ક્ષાયેાપમિકમાં દેશઘાતિ પ્રકૃતિએનુ વેદન થાય છે અને સઘાતિ પ્રકૃતિ આમાંની કેટલીક સદ્યાપ્તિ પ્રકૃતિના ઉદયભાવી ક્ષય અને કેટલીક સર્વો ઘાતિ પ્રકૃતિએને સદવસ્થારૂપ ઉપશમ રહે છે. આ વાતને એક દૃષ્ટાન્ત દ્વારા સમજાવવામાં આવે છે. નવ ચાર કેાઈ શેઠને ત્યાં ચારી કરવા ઉપડયા. તેમાંથી ચાર ચાર તા મામાંથી પાછા ફરી ગયા. બાકીના પાંચ ચાર શેઠના મકાન પાસે આવીને બેસી ગયા. તેમાંથી એક ચાર યા. તેણે મકાનમાં દાખલ થઈને ચારી કરવા માંડી. આ દૃષ્ટાન્તને અહીં આ પ્રમાણે ઘટાવી શકાય. જે ચાર ચારી કરી રહ્યો છે તે દેશઘાતિકા પ્રકૃતિના ઉયરૂપ છે, જે ચાર ચાર રસ્તામ'થી જ પાછા ફરી ગયા છે તેએ સવઘાતિ પ્રકૃતિએમાંથી કેટલીક પ્રકૃતિએના ઉદયાભાવી ક્ષયરૂપ છે, કારણ કે ઉદયાભાવી જે ક્ષય છે તે ઉદયમાં આવવા છતાં પણ્ ફૂલ આપવા રૂપ હૈ।તે નથી, મકાનની મહાર બેસી રહેલા ચાર સદવસ્થા ઉપશમ રૂપ છે. આ સમસ્ત કથનના ભાવાથ એ છે કે જે ભાવાની ઉત્પત્તિમાં કર્માંના ઉપશમ નિમિત્ત રૂપ હુંય તે ભાવેાને ઔપમિક ભાવ કહે છે. કમની અવસ્થા વિશેષનુ નામ ઉપશમ છે. જેમ કતક (નિમČલી ફળ), ફટકડી આદિ દ્રવ્યના પ્રભાવથી પાણીમાં રહેલેા મળ અલગ પડી જઇને નીચે બેસી જાય છે, એ જ પ્રમાણે પરિણામ વિશેષને કારણે વિક્ષિત કાળના કનિષેકનું અન્તર પડી જઈને તે કા ઉપશમ થઈ જાય છે. ક્ષાર્યાપશમિક ભાવ કર્મોના ક્ષયાપશમથી થાય છે. જેમ પાણીમાં રહેલી કેટલીક મલિનતા નીચે બેસી જવાથી અને કેટલીક મલિનતા તે પાણીમાં કાયમ રહેવાથી તે જલમાં મેલની ક્ષીણાક્ષીણતા જોવામાં આવે છે અને તેને કારણે તે પાણી પૂરેપૂરૂં નિર્મળ દેખાવાને બદલે મળવાનું ( મેલું ) જ દેખાય છે, એ જ પ્રમાણે આત્માને લાગેલાં કર્મોના સાપશમ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ થવાથી જે ભાવ પ્રકટ થાય છે તેને સાપશમિક ભાવ કહે છે. આ પ્રકારનો તે બનને વચ્ચે ભેદ છે. ક્ષય પશમ કિયા રૂપ જ હોય છે. અને તે ક્ષય પશમ નિષ્પન્ન ભાવ છે તે આત્માના આભિનિધિક જ્ઞાનાદિ લબ્ધિ રૂપ પરિણામ હેય છે. પરિણામિક ભાવ—જેમાં પૂર્વાવસ્થાને સર્વથા પરિત્યાગ થયા વિના રૂપાન્તર રૂપ જે પરિણમન થાય છે તેનું નામ પણ પરિણામ છે. કહ્યું પણ છે કેઃ પરિણાનો હર્ષાન્તર ” ઈત્યાદિ– સર્વથા એક સરખી સ્થિતિમાં રહેવું તેનું નામ પણ પરિણામ નથી, અને સર્વથા વિનાશ થવો તે પણ પરિણામ નથી પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવી જવું તેનું નામ જ પરિણામ છે. તે પરિણામ જ પરિણામિક છે. તે પરિણામિકના સાદિ અને અનાદિ નામના બે ભેદ પડે છે. જીર્ણવૃત આદિનું જે પરિણામ છે તે સાદિ પરિણામ છે, કારણ કે જીણુંઘતાદિ થવા રૂપ જે ભાવ-અવસ્થા છે તે સાદિ હોય છે. ધર્માસ્તિકાયાદિ કમાં અનાદિ પરિણામ રૂપ ભાવ અવસ્થા હેય છે, કારણ કે. ધર્માસ્તિકાયાદિ રૂપ જે અવસ્થા છે તેને તેમનામાં અનાદિકાળથી સદૂભાવ હોય છે. સાન્નિપાતિક ભાવ-દયિક આદિ પાંચ ભાવોનું જે મિલન છે તેના નામ સન્નિપાત છે. આ સન્નિપાતથી જે નિવૃત્ત થાય છે તે સાન્નિપાતિક છે. આ પાંચે ભાવેને સંસારી જીવમાં એક સાથે સદ્દભાવ હોય છે, એ કેઈ નિયમ નથી, અને અજીમાં પણ આ પાંચે ભાવવાળી પર્યાય સંભવિત હોતી નથી. સમસ્ત મુક્ત જીમાં ક્ષાયિક અને પરિણામિક, એ બે ભાવ હોય છે. સંસારી જીવમાં કઈ જીવ ત્રણ ભાવવાળે, કઈ ચાર ભાવવાળ અને કઈ પાંચ ભાવવાળો હોય છે, પરંતુ બે ભાવવાળે કઈ જીવ હોત નથી. આ રીતે ઔદયિક આદિ પાંચ ભાને સંભવ હોવાની અપે. ક્ષાએ અને કઈ જીવમાં સંભવ નહીં હોવાની અપેક્ષાએ દ્રિક, ત્રિક, ચતુષ્ક અને પંચકના સગની અપેક્ષાએ આ સાન્નિપાતિક ભાવ ૨૬ ભંગ રૂપ (વિકલપ રૂપ) હોય છે. તેમાં દ્વિક સગથી ૧૦, ત્રિક સંવેગથી ૧૦, ચતુષ્ક સોગથી પાંચ અને પાંચના સંગથી એક લંગ (વિકલ્પ) બને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૯૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ છે. આ ૨૬ પ્રકારના સાન્નિપાતિક ભેદેમાં ૧૫ ભેદ અવિરૂદ્ધ હૈાય છે. તે નીચે પ્રમાણે છે, ઉચ વગોવમિમ્ ' ઇત્યાદિ— "6 આ બન્ને ગાથાઓને ભાવા નીચે પ્રમાણે છે—ઔયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક, આ ત્રણ ભાવના સંચાગથી નિષ્પન્ન સાન્નિપાતિક ભાવ નારક, તિ ́ચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિએમાં એક એક હાય છે. જેમકે નરક ગતિમાં આજીવ પાણિામિક ભાવ છે. આ એક ભેદ થયા. એ જ પ્રમાણે તિય ચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ એક એક ગતિની અપેક્ષાએ ત્રિક સચાગમાં ચાર ભેદ થાય છે. તથા ઔયિક, ક્ષાયેાપશમિક, ક્ષાયિક અને પારિણામિક આ ચાર ભાવાના સયાગથી નિષ્પન્ન ચાર સાંનિપાતિક ભેદ ચાર ગતિએને આશ્રિત કરીને થાય છે. જેમકે નારક પર્યાય, તેઓમાં ઔદિયક ભાવ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે. એ જ પ્રકારનુ કથન તિય ચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ સમજી લેવું જોઇએ. નારકાદિકામાં પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હૈાય છે. આ પ્રમાણેના ૪ ચાર ભેદા સાથે પૂર્વોક્ત ચાર ભેદો મેળવવાથી ૮ આ ભેદે થાય છે. વળી આ પ્રકારે પણ ચતુષ્ક સચેાગી ભેદો અને છે-જેમકે ક્ષાયિકના અભાવમાં અને બાકીના ત્રણના સદ્ભાવમાં ઔપશમિકની સાથે યોગ કરવાથી એટલે કે ઔદિયેક, ક્ષાયેાપશમિક, ઔપમિક, અને પારિણામિક આ પ્રકારે સમૈગ થવાથી ચાર ગતિને આશ્રિત કરીને ચાર ભેદ થાય છે. નારક પર્યાય ઔયિક ભાવ છે, ઈન્દ્રિયે! ક્ષાયે પામિક ભાવ છે, સમ્યકત્વ ઔપશમિક ભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારના આ પ્રથમ ભેદ છે. એ જ પ્રકારનું કથન તિયચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ કરવું જોઇએ. આ રીતે સાંનિપાતિક ભાવના આ ૧૨ ખાર ભેદ થઈ જાય છે. તથા-ઉપશમ શ્રેણીમાં એક જ પંચક સાગી સાન્નિપાતિક ભેદ થાય છે. મનુષ્યમાં જ ઉપશમ શ્રેણીને સદ્ભાવ હાય છે. આ પંચક સ'ચાગી સાન્નિપાતિક ભાવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થયેલા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુ ષ્યમાં જ સ'ભવી શકે છે. જેમકે મનુષ્યત્વ તેના ઔદયિક ભાવ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ છે, ચારિત્ર ઔપશમિક ભાવ છે, સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ છે અને જીવત્વ પારિજીામિક ભાવ છે. આ પ્રકારે અહીં સુધીમાં ૧૩ ભેદ બતાવવામાં આવ્યા. તથા કેવલીમાં એક જ ત્રિકસ'યેાગી ભેદ સભવી શકે છે. જેમકે કેવલીમાં માનુષત્વ ઔદિયક ભાવ છે, સમ્યકત્વ ક્ષાયિકભાવ છે, અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૦૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ જીવત્વ પરિણામિક ભાવ છે. આગલા ૧૩ ભેદમાં આ એક ભેદ ઉમેરવાથી ૧૪ ભેદ થાય છે. તથા સિદ્ધમાં પણ એક જ દ્રિકસ ચેગી ભેદ બની શકે છે. જેમકે સમ્યકત્વ રૂપ ક્ષાયિક ભાવ, અને જીવત્વ રૂપ પારિણમિક ભાવ. આગલા ૧૪ ભેદમાં આ એક ભેદ ઉમેરવાથી કુલ ૧૫ ભેટ થઈ જાય છે. આ ૧૫ ભાગ રૂપે ભેદેને અવિરૂદ્ધ સંન્નિપાતિક ભેદ કહે છે. તથા પાંચે ભાના ૫૩ ત્રેપન ભેદ હોય છે. જેમકે-સમ્યકત્વ રૂપ ક્ષાયિક ભાવ, અને જીવત્વ રૂપપરિણામિક ભાવ. અહીં સુધીમાં ૧૫ ભાંગાઓ પ્રકટ કરવામાં આવ્યા છે. આ ૧૫ ભાંગાઓ અવિરૂદ્ધ સાન્નિપાતિક ભેદ રૂપ હોય છે. જો કે પાંચે ભાના કુલ ૫૩ ભેદ થાય છે. જેમકે स्था०-६४ “safમ ૨ વરૂપ વિયg” ઈત્યાદિ– ઔપથમિક ભાવના બે ભેદ છે–(૧) ઔપશમિક સમ્યકત્વ અને (૨) ઔપથમિક ચારિત્ર. દર્શન મિહનીય કર્મના ઉપશમથી ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અને ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી ઔપશમિક ચારિત્ર ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવના નીચે પ્રમાણે નવ ભેદે છે–(૧) ક્ષાવિક જ્ઞાન-કેવળ જ્ઞાન, (૨) ક્ષાયિક દર્શન-કેવળ દર્શન, (૩) ક્ષયિક લાભ, (૪) ક્ષાયિક દાન, (૫) ક્ષાયિક ભેગ (૬) ક્ષાયિક ઉપભેગ, (૭) ક્ષાયિક વિર્ય, (૮) ક્ષાયિક સમ્યકત્વ અને (૯) ક્ષાયિક ચારિત્ર. ક્ષાપશમિક ભાવના નીચે પ્રમાણે ૧૮ પ્રકાર કહ્યા છે–મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન, આ ચાર જ્ઞાન રૂપ ચાર પ્રકાર, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૦૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ મન્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન, અને વિભ’ગજ્ઞાન રૂપ ત્રણુ અજ્ઞાન. ચક્ષુન્નુન, અચક્ષુદન, અને અષિર્દેશન રૂપ ત્રણ દન, દાન, લાભ, ભેગ, ઉપભાગ અને વીય, આ પાંચ લબ્ધિ. આ રીતે ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન અને પાંચ લબ્ધિએ મળીને ૧૫ પ્રકાર થયા. ખાકીના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) સમ્યકત્વ, (૨) ચારિત્ર અને (૩) સયમાસયમ, આ રીતે ક્ષાયે પશમિક ભાવના કુલ ૧૮ પ્રકાર સમજવા. મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણુ, અવધિજ્ઞાનાવરણુ, અને મન:પર્યં યજ્ઞાનાવરણુના ક્ષાપશમથી મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ઉત્પન્ન થાય છે. મતિ અજ્ઞાનાવરણુ, શ્રુત અજ્ઞાનાવરણુ અને વિભગજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મત્યજ્ઞાત આદિ ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ચતુદર્શનાવરણ, મચક્ષુદશનાવરણ, અને અવધિદર્શનાવરણુના ાયોપશમથી ચક્ષુન આદિ ત્રણ દન ઉત્પન્ન થાય છે. પાંચ પ્રકારના અન્તરાયના ક્ષયોપશમથી દાન, લાભ, ભેગ આદિ પાંચ લબ્ધિએ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ પ્રકૃતિના ઉદયથી ક્ષાયેાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અનન્તાનુબધી આદિ ૧૨ પ્રકારના કષાયના ઉદયાભાવીક્ષય અને સદવસ્થારૂપ ઉપશમથી તથા ચાર સજવલનમાંથી કોઈ એકના અને નવ નાકષાયાને યથાસભવ ઉદય થવાથી ક્ષાયે પશમિક સર્વવિરતિ રૂપ ચારિત્ર પ્રકટ થાય છે. તથા અનન્તાનુબંધી આદિ ૮ પ્રકારના કષાયાના ઉયાભાવી ક્ષય અને સદવસ્થા રૂપ ઉપશમથી અને પ્રત્યાખ્યાના વરણ અને સંજવલન કષાયના યથાસભવ ઉદય થવાથી ક્ષાયે પામિક સચમા સૉંચમ ભાવ પ્રકટ થાય છે. આ પ્રમાણે ૧૮ પ્રકારના ક્ષાયે પશમિકભાવ છે, શંકા—સ`જ્ઞિ, સમ્યગ્ મિથ્યાત્વ અને ચાગ પણુ ક્ષાયેાપશમિક ભાવ રૂપ જ છે. છતાં અહીં તેમને શા માટે ગ્રહણ કરવામાં આવ્યા નથી ? ઉત્તર—સન્નિત્વ જ્ઞાનની એક અવસ્થાવિશેષ રૂપ છે. તેથી અહીં તેને સમ્યગ્મિથ્યાત્વ સમ્યકત્વના એક સમાવેશ થઈ જાય છે. ચેગના અહીં અલગ રૂપે ગણાવવાની અલગ રૂપે ગ્રહણ કરવામાં આવેલ નથી. ભેદ રૂપ હૈાવાથી સમ્યકત્વમાં જે તેને સબધ વીય લબ્ધિ સાથે હાવાથી તેને જરૂર રહેતી નથી. ઔયિક ભાવના નીચે પ્રમાણે ૨૧ પ્રકાર છે—ચાર ગતિનામક ના ઉદયથી નરક તિયÖચ, મનુષ્ય અને દેત્ર આ ચાર ગતિએ રૂપ ચાર પ્રકાર કષાયમેાહનીયના ઉદયથી ક્રાય, માન, માયા અને લેાભરૂપ ચાર કષાય, વેદ નાકષાયના ઉદયથી સ્ત્રી, પુરુષ અને નપુસક રૂપ ત્રણ વેદ, કષાયના ઉદયથી અનુર'જિત ચાગની પ્રવૃત્તિ રૂપ કૃષ્ણ, નીલ, કાપાત, પીત, પદ્મ અને શુકલ, આ ૬ વૈશ્યાએ. આ રીતે ૧૭ પ્રકાર થયા. (૧૮) જ્ઞાનાવરણના ઉદયથી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૦૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થતું અજ્ઞાન, (૧૯) મિથ્યાત્વ મોહનીયના ઉદયથી પ્રકટ થયેલું અતત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શન, (૨૦) કઈ પણ કર્મના ઉદયને લીધે જનિત અસિ. દ્ધત્વ અને (૨૧) ચારિત્ર મેહનીયના સર્વઘાતિ સ્પર્વેકેના ઉદયથી જનિત અસંયમ. આ ૨૧ પ્રકારના ઔદયિક ભાવ કહ્યા છે. શકા–દર્શનાવરણના ઉદયથી અદર્શનભાવને પણ સદૂભાવ રહે છે. અહીં તેને અલગ રૂપે શા કારણે ગણવેલ નથી ? મિથ્યાદર્શનને ગ્રહણ કરવાથી અદર્શનભાવ પણ ગ્રહણ થઈ જાય છે. તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, આદિને પણ તેમાં સમાવેશ કરી લેવું જોઈએ, કારણ કે તે પણ અદર્શનના ભેદ જ છે. શકા–હાસ્ય આદિના ઉદયથી હાસ્ય આદિ ઔદયિક ભાવ પણ હોઈ શકે છે, તેથી તેમને અલગ રૂપે ગણાવવા જ જોઈએ! ઉત્તર-માની લઈએ કે હાસ્ય આદિ સ્વતંત્રભાવ છે. તે પણ લિંગને ગ્રહણ કરવાથી તેમનું વહેણ પણ થઈ જાય છે, કારણ કે તે ભાવે લિંગના સહચારી છે. શકા-અઘાતિયા કર્મોના ઉદયથી પણ જાતિ આદિ ઔદયિક ભાવ સંભવી શકે છે. તે તેમને અહીં અલગ રૂપે શા માટે ગણાવ્યા નથી ? - ઉત્તર–અવાતિયા કર્મોના ઉદયથી જનિત જેટલા ઔદયિક ભાવે છે તે સૌનું ઉપલક્ષણ ગતિ છે. ગતિનું ગ્રહણ થવાથી તે સીનું ગ્રહણ પણ થઈ જાય છે. તેથી અઘાતિયા કર્મોના ઉદયથી જનિત જાતિ આદિ ભાવોને જુદા ગણાવ્યા નથી. શંકા-ઉપશાન્ત કષાય, ક્ષીણ કષાય અને સોગ કેવલી ગુણસ્થાનમાં લેશ્યાનું વિધાન તે કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં કષાયને ઉદય જોવામાં આવતું નથી, તેથી લેણ્યા માત્રને ઔદષિક માનવાનું ઉચિત લાગતું નથી. ઉત્તર-પૂર્વભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ ત્યાં ઔદયિકપણાને ઉપચાર કરવામાં આવે છે, તેથી લેગ્યા માત્રને ઔદયિક માનવામાં કેઈ દેષ નથી. પરિણામિક ભાવ-ત્રણ છે––(૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. જીવત્વને અર્થ મૈતન્ય છે. આ શક્તિ આત્માની ભાવિક શક્તિ છે. તેમાં કર્મને ઉદયાદિની અપેક્ષા રહેતી નથી, તેથી જ તેને પરિણામિક ભાવ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. એ જ વાત ભખ્યત્વ અને અભવ્યત્વના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २०७ Page #220 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં પણ સમજવી. જે આત્મામાં રત્નત્રય પ્રકટ થવાની યોગ્યતા હોય છે, તેને ભવ્યાત્મા કહે છે, જે આત્મામાં આ પ્રકારની ચેગ્યતા હતી નથી તેને અભવ્યાત્મા કહે છે. આ પ્રમાણે જીવમાં ૫૩ ભાવ હોય છે. તે સૂ. ૨૩ આગલા સૂત્રમાં ભાવની પ્રરૂપણા કરવામાં આવી. પ્રશસ્ત ભાવમાં અપ્રવૃત્તિ થવાથી, અને અપ્રશસ્ત ભાવમાં પ્રવૃત્તિ થવાથી, અથવા વિપરીત તવમાં શ્રદ્ધા પ્રકટ થઈ જવાથી અથવા વિપરીત પ્રરૂપણ થઈ જવાથી તે દેષની નિવૃત્તિ માટે સાધુ પ્રતિક્રમણ કરે છે. તેથી હવે સૂત્રકાર પ્રતિક્રમણનું નિરૂપણ કરે છે. “ધિ વરિઘમળે ઉછરે” ઈત્યાદિ– છ પ્રકારકા પ્રતિકમણકા નિરૂપણ મિથ્યાદુકૃત દેવારૂપ પ્રતિક્રમણનું નામ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્તના છ પ્રકાર પડે છે–(૧) આલોચનાહ, (૨) પ્રતિકમાણાહ, (૩) તદુભયાઈ, (૪) વિવેકાઈ, (૫) વ્યુત્સર્ગોઈ, અને (૬) તરપીં. પ્રાયશ્ચિત્તના આ છ પ્રકારનું વિસ્તૃત નિરૂપણ ૧૫ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું. પ્રાયશ્ચિત્તને પ્રતિકમણ નામને જે બીજે ભેદ છે, તેના નીચે પ્રમાણે છ પ્રકાર પડે છે. (૧) ઉચ્ચાર પ્રતિક મણ, (૨) પ્રસવણ પ્રતિક્રમણ, (૩) ઇત્વરિક પ્રતિક્રમણ, (૪) યાવસ્કથિક પ્રતિકમણ, (૫) યત્કિંચિત્ મિથ્યાપ્રતિક્રમણ અને (૬) સ્થાપનાન્તિક પ્રતિકમણુ. બહિર્ભુમિમાંથી આવીને (ઠલે જઈને આવ્યા બાદ) એર્યાપથિકી કિયા કરવામાં આવે છે તેનું નામ ઉચ્ચાર પ્રતિક્રમણ છે. પ્રસવણ (મૂત્ર ત્યાગ) બાદ જે એથપથિકી કરવામાં આવે છે તેનું નામ પ્રસ્ત્રવણ પ્રતિકમણ છે. કહ્યું પણ છે કેઃ “રૂવાર જાતવ” ઈત્યાદિ– દેવસિક, ત્રિક આદિ રૂપ જે સ્વલ્પકાલિક પ્રતિક્રમણ છે તેને ઇત્વરિક પ્રતિક્રમણ કહે છે. મહાવ્રત ભક્તપરિણાદિ રૂપ જે યાજછવિક પ્રતિક્રમણ છે, તેને યાવસ્કથિક પ્રતિક્રમણ કહે છે. વિનિવૃત્તિ રૂપ સાર્થક વેગથી અહીં પ્રતિક્રમણતા આવે છે. ખેલ ( શરીરને મેલ) અને શિંઘાણ (નાકમાંથી નીકળતે ચીકણે પદાર્થ). આદિને અવિધિપૂર્વક છોડવા રૂપ તથા આગ, અનાગ, સહસાકાર આદિ રૂપ જે અસંયમ છે, તેનું સેવન કરવાથી જે દોષ લાગે છે તેની નિવૃતિ નિમિતે “મારૂં એ કાર્ય મિથ્યા ” આ પ્રકારે જે મિથ્યા દુષ્કૃતિ દેવામાં આવે છે તેનું નામ યત્કિંચિત્ મિથ્યાપ્રતિકમણ છે. કહ્યું પણ છે કે “સંગમનો અમુદ્દિવરણ” ઈત્યાદિ– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २०४ Page #221 -------------------------------------------------------------------------- ________________ સંયમ વેગમાં સાવધાન રહેતા જીવ દ્વારા જે કંઈ પણ અસત્યનું સેવન થઈ જાય છે તે મિથ્યા હ-નિષ્ફલ છે, એવી ભાવનાપૂર્વક જે મિથ્યા દુષ્કૃત દેવામાં આવે છે તેને યત્કિંચિત્ મિથ્યાપ્રતિકમણ કહે છે. કહ્યું પણ છે કેઃ “હેરું લિંવારં વા” ઇત્યાદિ – વામાન્તિક પ્રતિકમણ–શયન ક્રિયાને અને જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેને સ્વામાતિક પ્રતિક્રમણ કહે છે. ઊંઘ લઈને ઊઠતે સાધુ ઈર્યા પ્રતિક્રમણ તે કરે જ છે. અથવા “સોળંતિ” આ પદની સંસ્કૃત છાયા બારાનિત ” પણ થાય છે. નિદ્રાને અધીન થવા રૂપ જે વિકલ્પ છે તેનું નામ રમે છે. તેને જે અન્તવિભાગ છે તેનું નામ સ્વમાન્ત છે. આ સ્વમાન્ત જે પ્રતિક્રમણ થાય છે તેને સ્વાસ્નાન્તિક પ્રતિક્રમણ કહે છે. સ્વમ વિશેષની અવસ્થામાં સાધુએ પ્રતિકમણ કરે જ છે, કહ્યું પણ છે કે : THUVIRા વિદ્યારે” ઈત્યાદિ– ઈર્યાપથિક પ્રતિક્રમણ સાધુ આટલી બાબતમાં કરે છે––ગમનાગમનમાં વિહારમાં, ઊંઘમાંથી જાગૃત થાય ત્યારે, રાત્રે નાવમાં બેસીને નદી પાર કરવામાં આવે ત્યારે અથવા નાવ વિના નદી પાર કરવામાં આવે ત્યારે. પ્રતિ ક્રમણ સૂત્રમાં પણ “માલઢ માવા વાળવત્તિયા” ઈત્યાદિ પાઠ દ્વારા સવમવિશેષમાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. અહીં પ્રતિકમણ કાયોત્સર્ગ રૂપ છે, અને તે સ્વકૃત પ્રાણાતિપાત આદિમાંથી વિનિવૃત્ત થવા રૂપ હોવાથી સાર્થક છે. તે સૂ. ૬૪ છે ઉપરના સૂત્રમાં પ્રતિક્રમણનું નિરૂપણ કર્યું. પ્રતિક્રમણ આવશ્યક રૂપ હોય છે, તેથી નક્ષત્રના ઉદય આદિને અવસરે તે કરવામાં આવે છે. તેથી હવે સૂક્ષકાર છ સ્થાનેની અપેક્ષાએ નક્ષત્રનું કથન કરે છે--- ચયાદિકા ક્યન “ત્તિશાળણ ઇત્તર પvળ” ઈત્યાદિ કૃતિકા નક્ષત્ર છ તારાવાળું છે, અશ્લેષા નક્ષત્ર પણ છે તારાવાળું છે. જે સૂ. ૬પ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૦૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર પણ જીવ રૂપ જ છે. કમપુલમાં ચય આદિ ને સદૂભાવ હોવાથી જ જીવેમાં નક્ષત્રરૂપતા સંભવી શકે છે, તેથી હવે સૂત્રકાર ચય આદિનું કથન કરે છે. “લીવાળું છાનિવ્રુત્તિ જોr” ઈત્યાદિ– આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે, કારણ કે પ્રત્યેક સ્થાનમાં તે તે સ્થાનક રૂપે આ વ્યાખ્યા આગળ આપવામાં આવી ચુકી છે, અને અહીં છ સ્થાનક રૂપે તેનું કથન કરવામાં આવ્યું છે. સૂ. ૬૬ કે શ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજ રચિત સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાનું છઠું સ્થાન સમાસા ૬ સાતવું સ્થાનકા વિષય વિવરણ સાતમા સ્થાનને પ્રારંભછઠ્ઠા સ્નાનનું નિરૂપણ પૂરું થયું. હવે સાતમા સ્થાનનું નિરૂપણ શરૂ કરવામાં આવે છે. પૂર્વસ્થ ન સાથે સાતમાં સ્થાનને સંબંધ આ પ્રકારને છે. પૂર્વ સ્થાનમાં પદાર્થોનું સ્થાનક રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે અહીં એ જ પદાર્થોનું સાત સ્થાનક રૂપે નિરૂપણ કરવામાં આવશે. આગલા સ્થાનના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંધ આ પ્રકારને છે– ત્યાં પર્યાયની અપેક્ષાએ પુલનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ આ સાતમાં સ્થાનના પહેલા સૂત્રમાં પુદ્ગલવિશેના ક્ષપશમ પૂર્વ જે જીવકૃત અનુષ્ઠાન વિશેષ થાય છે, તેમાં સવિધતા પ્રકટ કરવામાં આવશે. તેથી જ અહીં “વિ નળાવમળ” ઇત્યાદિ સૂત્રપાઠ મૂકે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૦૬ Page #223 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારકે ગણકે અપકમણ-નિકલનેકા નિરૂપણ રવિહે જાવ મળે ” ઈત્યાદિ ગણમાંથી અપક્રમણ (નિર્ગમન) પ્રજનના ભેદને આધારે સાત પ્રકારનું કહ્યું છે. ગણ એટલે ગ૭. કઈ સાધુ નીચે દર્શાવવામાં આવેલા સાત કારણને લીધે પિતાના ગણમાંથી નીકળી જઈને બીજા ગણમાં જઈ શકે છે–(૧) પિતાના ગણમાં બહુશ્રુતને અભાવ જ્યારે કેઈ મુનિમાં સર્વ ધર્મ પ્રત્યે રુચિ જાગે અને તેને એમ લાગે કે પિતાના ગણમાં બહુશ્રુતને અભાવ છે, ત્યારે તે પિતાના ગુરુ પાસે એવી આજ્ઞા માગે છે કે “હે. ભગવન! સમસ્ત ધર્મને (ધર્મના સમસ્ત તત્વને) જાણવાની મારી અભિલાગ્યા છે. આપણું ગણમાં બહુશ્રુતને અભાવ હોવાથી મને આ ગણું છેડવાની રજા આપે. “સર્વે ર તે ઘ રૂતિ સર્વધર્મ” આ વ્યુત્પત્તિ અનુસાર અપૂર્વનું ગ્રહણ, વિમૃતનું સંધાન, પૂર્વ પઠિત વિષયનું પરાવર્તન, આ પ્રકારના જે સત્રના, અર્થના અને સૂત્રાર્થના ભેદ છે તેમને તથા ક્ષપણુ અને વૈયાવૃત્ય ૩૫ જે ચારિત્રના ભેદ છે તેમને અહીં “સર્વધર્મ” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે અન્ય ગણુમાં તે જવા માગે છે ત્યાં બહુશ્રુતને સદુ ભાવ છે એવું જાણીને જ તે ત્યાં જવા માગે છે, તેથી તે સમસ્ત ધર્મની તેને ત્યાં પ્રાપ્તિ થઈ શકવાને સંભવ છે. આ પ્રકારના કારણને લીધે ગુરુની આજ્ઞા લઈને તે ગણમાંથી અપક્રમણ કરી શકે છે. ગણપકમાણ માટે સમસ્ત ધર્મની પ્રાપ્તિ રૂપ આ પહેલું પ્રયોજન સમજવું. શકા–“સર્વવન રોજગામિ ” આ સૂત્રમાં ગુરુની આજ્ઞા લઈને ગણપક્રમણ કરવાનું તે લખ્યું નથી, છતાં આપ શા કારણે એવું કહે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २०७ Page #224 -------------------------------------------------------------------------- ________________ કે તે ગુરુની આજ્ઞા લઈને ગણપકમણ કરે છે? ઉત્તર–હવે પછી આવનારા સાતમાં ભેદમાં એ સૂત્રપાઠ આવે છે કે “કુછ મિi મંતે !” ઈત્યાદિ. ત્યાં ગુરુની આજ્ઞા લઈને જ ગણુમાંથી નીકળવાની શિષ્યની ઈચ્છા પ્રદર્શિત થઈ છે. તે પ્રયજન સાથેના સાધમ્યને લીધે અહીં પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક જ ગણમાંથી શિષ્યનું નિર્ગમન ગ્રહણથવું જોઈએ. બીજું કારણ–“gs રોમિ, gvફયા નો રોમ” કેટલાક શતરૂપ અથવા ચારિત્રરૂપ છે કે જે આપણા ગણમાં અવસ્થિત (વિદ્યમાન) નથી, તે મારી રુચિને અનુકૂળ લાગે છે, અને કેટલાક શ્રતરૂપ અથવા ચારિત્રરૂપ ધમે કે જે આપણા ગણુમાં અવસ્થિત છે, તે મારી રુચિને અનુકૂળ લાગતા નથી. આ રીતે આપણા ગણમાં અવસ્થિત ધર્મોને હું ચાહત નથી અને જે ધ આપણા ગણમાં અવસ્થિત નથી તેને હું ચાહું છું. જે ધર્મો મને ગમે છે તેમની સ્વગણમાં પ્રાપ્તિ થવાનું શક્ય નથી, કારણ કે સ્વગણમાં તથાવિધ સામગ્રીને અભાવ છે. તે “હે ગુરુદેવ! જે આપ અનુજ્ઞા આપે તે હું શાળ –દદ ગણમાંથી નીકળી જવા માગું છું. ” કઈ પણ સાધુ આ પ્રકારના કારણને લીધે પિતાના ગણ ત્યાગ કરીને બીજા ગણમાં જઈ શકે છે. - ત્રીજુ કારણ–“વિસિનિઝારિ” મને સમસ્ત ધર્મો પર શ્રત ભેદ પર અને ચારિત્ર ભેદ પર–સંશય ઉદ્દભવ્યા છે. તે સંશયનું સ્વગણમાં નિવારણ થઈ થઈ શકે તેમ નથી, કારણ કે આપણા ગણમાં તે સંશનું નિવારણ કરી શકે એવા બહુશ્રુત સાધુઓને અભાવ છે. અન્ય ગણ કે જ્યાં હું જવા માગું છું, ત્યાં મારા સંશનું નિવારણ કરે એવા બહુશ્રુત સાધુઓનો સદુભાવ છે. તેથી ત્યાં જવાથી મારા સંશયોનું નિવારણ થઈ શકશે. માટે તે ગુરુ મહારાજ ! મને આપણું ગણુમાંથી અન્ય ગણુમાં ક્વાની અનુજ્ઞા પ્રદાન કરે. ચોથું કારણ–“શરૂચા વિિિાછામ, ઘરૂચા નો વિનિમિચ્છામિ ” તથા કેટલાક શ્રુતધર્મો પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે મારા મનમાં સંદેહ છે અને કેટલાક તધર્મો પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે મારા મનમાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૦૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ સંદેહ નથી. જે વિષય પ્રત્યે મારા મનમાં વિચિકિત્સા (આ ખરું કે પેલું ખરું એ ગડમથલને વિચિકિત્સા કહે છે) છે, તેનું નિરાકરણ કરી શકવાને સમર્થ એવા વિદ્વાન સાધુની સ્વગણમાં ઉણપ છે, પણ પરગણુમાં તે એવા વિદ્વાન સાધુએ વિદ્યમાન છે કે જેઓ મારા તે સંદેહેને દૂર કરી શકે. હે ગુરુદેવ ! આ કારણે હું આ ગણને છેડવા માટે આપની અનુજ્ઞા માગુ છું. આ રીતે ધર્મવિષયક વિચિકિત્સા રૂપ કારણને વશ થઈને કઈ પણ સાધુ સ્વગણમાંથી નીકળી જઈ શકે છે. પાંચમું કારણ– વધHI ગુpળા”િ શિષ્ય ગુરુને વિનંતિ કરે છે કે હે ગુરુ મહારાજ ! સમસ્ત ધર્મને અને ચારિત્રને મેં જાણી લીધું છે. હવે હું તે ધર્મોનું કેઈ યેગ્ય સાધુને પ્રદાન કરવા માગું છું, પરંતુ તે ધર્મોને મારી પાસેથી ગ્રહણ કરી શકે એવો કોઈ પણ સમર્થ સાધુ આપણું ગણમાં નથી. પરગણુમાં તેને ગ્રહણ કરી શકે એવા સમર્થ સાધુઓની ખોટ નથી. તે હે ગુરૂદેવ ! આપ મને સ્વગણ છોડવાની અનુજ્ઞા આપવાની મહેબાની કરશે. આ પ્રમાણે પ્રજન પ્રકટ કરીને ગુરુની આજ્ઞા લઈને કોઈ પણ સાધુ સવગણમાંથી પરગણુમાં જઇ શકે છે. છઠું કારણ–“ungવાનુગામ, પાવા નો જુદુifમ ” શિષ્ય ગુરુને કહે છે કે હે ગુરુદેવ! કેટલાક ધ (ધર્મતત્વનું જ્ઞાન) અન્યને પ્રદાન કરવાની અને કેટલાક ધર્મો અન્યને પ્રદાન કરવાની મારી ઈચ્છા છે. જે ધર્મો હું અન્યને પ્રદાન કરવા માગું છું, તે ધર્મોને ગ્રહણ કરવાને ગ્ય વ્યક્તિ આપણું ગણમાં મને કઈ દેખાતી નથી, પરંતુ પરગણમાં એવી વ્યક્તિઓ જરૂર મેજૂદ છે. તે આ પ્રયજનને લીધે આપની આજ્ઞા લઈને હું આ ગણ છોડવા માગું છું. આ પ્રકારે ગુરુની આજ્ઞા લઈને કોઈ પણ સાધુ પિતાના ગણમાંથી નીકળી જઈ શકે છે. સાતમું કારણ–“રૂછામિ ળ મ ! ઘરઢ વિહાર સંવિનરાળ સિરિતા” શિષ્ય ગુરુ પાસેથી ગણ છોડવા માટે આ પ્રમાણે કહીને આજ્ઞા માગે છે-“હે ગુરુ મહારાજ ! હું એકલવિહાર અભિગ્રહનો સ્વીકાર કરીને, ગચ્છમાંથી નીકળીને જિનકલ્પ સાધુની જેમ વિહાર કરવા માગું છું. તે છે ગુરુદેવ! હું આ ગણુમાંથી નીકળી જવા માટે આપની અનુજ્ઞા માગું છું, સ્વગણમાંથી નીકળી જવાનું આ સાતમું કારણ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २०८ Page #226 -------------------------------------------------------------------------- ________________ અથવા–આ સૂત્રમાં પહેલાં બે પ્રયોજન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સમ્યગ્દર્શનની પ્રાણીને માટે સાધુ પિતાના ગણમાંથી અપક્રમણ કરી શકે છે. ત્રીજા અને ચોથા ૫દ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને માટે સાધુ પિતાના ગણમાંથી નીકળી જઈ શકે છે. પાંચમાં અને છઠ્ઠા પદ દ્વારા એ વાત સૂચિત થાય છે કે સમ્યફ ચારિત્રને માટે સાધુ સ્વગણમાંથી નિર્ગમન કરી શકે છે. “સર્વધન જાતિ” આ સૂત્રપાઠ દ્વારા ગણમાંથી નીકળી જવાનું આ પ્રકારનું કારણ બતાવવામાં આવ્યું છે-“મને સમસ્ત મૃતચારિત્ર રૂપ ધર્મો પર શ્રદ્ધા છે. તેની સ્થિરતા ટકાવી રાખવા માટે હું ગણમાંથી નીકળવા માગુ છું” બીજું કારણ આ પ્રમાણે છે-“જે ધર્મત પ્રત્યે મને શ્રદ્ધા નથી તેમાં શ્રદ્ધા સ્થિર કરવાને માટે હું સવગણમાંથી નીકળી જવા માગું છું. એ આ બે કારણે દ્વારા સર્વ વિષયવાળા અથવા દેશ વિષયવાળા સભ્યને પર વિશ્વાસ સ્થિર કરવાને માટે સ્વગણમાંથી નીકળી જવાની ઈચ્છા પ્રકટ કરવામાં આવી છે. સર્વ ધર્મ વિષયક અથવા દેશધર્મ વિષયક સદેહને દૂર કરવાને સમર્થ એવા સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિને માટે સ્વગણમાંની અપકમણું કરવાની વાત ત્રીજા અને ચોથા પદ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. ધાતના અનેક અર્થ થાય છે. “ગુહોમિ ” આ ક્રિયાપદનો અર્થ છે પણ થાય છે. આ પ્રકારે તે ક્રિયાપદને અર્થ લેવામાં આવે તે પાંચમાં પદને અર્થ આ પ્રમાણે થશે-“હું સમસ્ત ધર્મોનું સારી રીતે સેવન કરું છું, ” છઠ્ઠા પદને આ પ્રમાણે અર્થ થઈ શકે-“ કેટલાક શ્રત રિ, ધર્મોન સેવન કરું અને કેટલાકનું સેવન કરતો નથી. આ રીતે પાંચમાં અને છઠ્ઠા પ દ્વારા એ વાત સૂચિત થાય છે કે તે સમ્યફ ચારિત્રને માટે ગણુમાંથી નીકળી જવા માગે છે. એ સૂ, ૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારકે વિભકશાનકા નિરૂપણ આ પ્રકારે શ્રદ્ધાની સ્થિરતાને માટે અથવા બીજા કેઈ કારણને લીધે ગણમાંથી નીકળી જતા કેઈ સાધુને કયારેક વિભૃગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તેથી હવે સૂત્રકાર વિર્ભાગજ્ઞાનના ભેદેનું કથન કરે છે. “રવિ રિમાનાળે વારે ” ઈત્યાદિ– ટીકાઈ–વિર્ભાગજ્ઞાન સાત પ્રકારનું કહ્યું છે. “વિ' એટલે વિરૂદ્ધ અથવા વિપરીત, અને “ભંગ” એટલે વસ્તુને વિકલ્પ. જેમાં વસ્તુને વિપરીત વિકલ્પ હોય છે તેને વિભંગ કહે છે. એવા વિભંગ રૂપ જે જ્ઞાન છે તેને વિભંગ જ્ઞાન કહે છે. અથવા મિથ્યાત્વયુક્ત અવધિજ્ઞાનને વિભળજ્ઞાન કહે છે. તેના નીચે પ્રમાણે સાત પ્રકાર કહી છે _) કોઈ એક વિભૃગજ્ઞાન એવું હોય છે કે જે લેકની કેઇ એક દિશામાં-પૂર્વાદિ એક જ દિશામાં રહેલા પદાર્થને અભિગમ (બંધ) કરાવે છે. બાકીની દિશામાં રહેલા પદાર્થને બેધ તે કરાવી શકતું નથી, તે કારણે જ તેમાં વિસંગતા સમજવી. કારણ કે લકની બાકીની દિશાઓમાં રહેલા પદાર્થોને અભિગમ (બંધ) થવાને અહીં પ્રતિષેધ (નિષેધ) કહ્યો છે. (૨) કોઈ એક વિર્ભાગજ્ઞાન એવું હોય છે કે જેના દ્વારા લેકની પાંચ દિશાઓમાં રહેલા પદાર્થોને બંધ થાય છે, પણ બાકીની એક દિશામાં રહેલા પદાર્થને અભિગમ (બોધ) તેના દ્વારા થતું નથી. અહીં પણ એક દિશામાં લેકના અવબેઘના પ્રતિષેધને કારણે તે જ્ઞાનમાં વિસંગતા સમજવી જોઈએ. (૩) ક્રિયાવરણ–“ક્રિયા રૂપ આવરણવાળો જ જીવ છે. એટલે કે જ્ઞાનાદિ નિજરવરૂપની આચ્છાદક ક્રિયા જ છે. કમરૂપ આવરણવાળો જીવ નથી એટલે કે કર્મ રૂપ આવરણ છવના જ્ઞાનાદિ નિજસ્વરૂપનું આચ્છાદક નથી.” આ પ્રકારની માન્યતાવાળું જે વિર્ભાગજ્ઞાન છે તેને વિર્ભાગજ્ઞાનના ત્રીજા ભેદ રૂપ સમજવું. આ પ્રકારના વિભળજ્ઞાનવાળે જીવ જી દ્વારા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ કરાતી પ્રાણાતિપાદિક ક્રિયા માત્રને જ જાણે છે–દેખે છે, પરંતુ તેના હેતભત કમને દેખતે નથી. અહીં કમેને નહીં દેખવાને કારણે–તેની અનભુપગમતાને લીધે વિસંગતા સમજવી. (૪) મુદગ નામનું વિસંગજ્ઞાન –જે વિર્ભાગજ્ઞાન એવું માને છે કે બાહ્ય અને આભ્યન્તર પુતલેથી રચિત શરીરવાળે જ જીવ છે, તે વિભંગ જ્ઞાનને ચોથા પ્રકારનું વિર્ભાગજ્ઞાન કહે છે. ભવનપતિ આદિ દેવોને બાદ અને આભ્યન્તર ગુલેને ગ્રહણ કરીને ઉત્તર વિક્રીય શરીરની રચના કરતા જોઈને વિસંગજ્ઞાનીમાં આ પ્રકારનું વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ ચેથા પ્રકારનું મુદગ્ર નામનું વિભળજ્ઞાન છે. () અમુદગ્ર વિર્ભાગજ્ઞાન–બાહ્ય અને આભ્યતર પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ રચિત શરીરવાળા દેને જોઈને એવું વિર્ભાગજ્ઞાન કેઈ જીવમાં ઉત્પન્ન થઈ જાય છે અને આભ્યન્તર પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના જ રચિત શરીરવાળે થઈ જાય છે. ભવધારણીય શરીરની અપેક્ષાએ પાંચમા પ્રકારનું વિલંગજ્ઞાન આ પ્રકારની માન્યતા ધરાવે છે. (૬) “ હજી ત્રઃવૈકિય શરીરવાળા દેને જોઈને “રૂપી જ જીવ છે,” આ પ્રકારની માન્યતા જે વિભાગજ્ઞાનવાળો જીવ ધરાવે છે. તે જીવના વિર્ભાગજ્ઞાનને છઠ્ઠા પ્રકારનું વિર્ભાગજ્ઞાન કહે છે. (૭) હરિ કવાર ” વાયુથી કંપાયમાન થતાં પદ્મલકાયને જોઈને સઘળી વસ્તુઓ જીવ રૂપ જ છે, કારણ કે તેઓ ચલન ધર્મવાળી છે.” આ પ્રકારની માન્યતાવાળું જે વિલંગજ્ઞાન છે તેને સાતમાં પ્રકારનું વિભગજ્ઞાન કહે છે. આ પ્રકારે વિર્ભાગજ્ઞાનના સાત પ્રકારનું સામાન્ય કથન કરીને હવે સૂત્રકાર તેમનું વિસ્તૃત નિરૂપણ કરે છે. “સત્ય” ઈત્યાદિ ઉપર દર્શાવેલા સાત પ્રકારના વિર્ભાગજ્ઞાનમાંથી પહેલા પ્રકારનું વિસંગજ્ઞાન જ્યારે કોઈ શ્રમણ નિગ્રંથને અથવા માહણને (મૂલ ગુણધારીને) ઉત્પન્ન થાય છે, ત્યારે તે વિસંગજ્ઞાનવાળો તે શ્રમણ અથવા માહણું તેના તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧ ૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ વિલંગજ્ઞાનના પ્રભાવથી કોઈ પણ એક દિશામાં રહેલા લેકગત પદાર્થોને જોઈ શકે છે. વિલંગજ્ઞાની અદિશાનું અવલોકન કરી શકો નથી, પરંતુ પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ અથવા ઉર્વ દિશાનું અવલોકન કરી શકે છે. ઉર્થ દિશામાં સૌધર્મક૯૫ પર્યન્તના પદાર્થો તે જોઈ શકે છે. વિર્ભાગજ્ઞાનીઓ અને દિશાનું અવલોકન કરી શકતા નથી. અવધિજ્ઞાનીઓને માટે પણ અદિશામાં દેખવાનું દુરાધિગમ રૂપ કહ્યું છે. જે અદિશાનું અવકન અવધિજ્ઞાનીઓ માટે પણ દુરધિગમ રૂપ કહ્યું છે, તે વિભળજ્ઞાનીઓ માટે દુરાધિગમ રૂપ હોય એમાં નવાઈ શી ! વિસ્થાનકના ચોથા ઉદ્દેશામાં આ વિષયનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું. પહેલા પ્રકારના વિલંગજ્ઞાનવાળે પુરુષ પૂર્વાદિ કઈ પણ એક દિશામાં રહેલા પદાર્થોને જ જાણી-દેખી શકે છે. તેથી આ વિભળજ્ઞાન પ્રકટ થતા જ તેના મનમાં એવો વિચાર થાય છે-એ વિકલ્પ ઉઠે છે કે મને અતિશય જ્ઞાન અને દર્શન-અથવા જ્ઞાનસહિત દર્શન ઉત્પન્ન થઈ ગયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું અને દેખી શકું છું કે એક જ દિશામાં લોકનું અસ્તિત્વ છે, અન્ય દિશાઓમાં લેકનું અસ્તિત્વ જ નથી. આ વિલંગજ્ઞાનના પ્રભાવથી તે વિલંગજ્ઞાનીમાં આ પ્રકારની માન્યતા ઘર કરે છે, તે કારણે બાકીની દિશાઓમાં લેકનું અસ્તિત્વ હોવાને જ તે નિષેધ કરે છે. તેની આ માન્યતા બેટી જ છે. લેકનું અસ્તિત્વ તો બધી જ દિશામાં હોય છે. એક જ દિશામાં લોકનું અસ્તિત્વ સ્વીકારવાને કારણે તેના તે જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે. કેટલાક શ્રમણે અથવા માહણમાં બીજા પ્રકારનું વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તેઓ લોકની અંદર કોઈ પાંચ દિશાઓમાં રહેલા પદાર્થોને જાણી દેખી શકે છે, પરંતુ બાકીની એક દિશામાં રહેલા પદાર્થોને જોઈ શક્તા નથી. તેથી તેઓ તે પાંચ દિશાઓમાં જ લેકનું અસ્તિત્વ માની લે છે. બાકીની એક દિશામાં લેકના અસ્તિત્વને તેઓ સ્વીકારતા નથી, તેથી જ તેમના જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહ્યું છે. એ જ વાત સૂત્રકારે “જે તે ક્ષમા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧ ૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ જ मिथ्या ते एवमाहुः આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પાંચ જ દિશામાં લેાકનું અસ્તિત્વ સ્વીકારતી તેમની આ માન્યતા પણ ખેાટી જ છે, در જે શ્રમણ અથવા માહમાં ત્રીજા પ્રકારનું વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન સેવન, પરિગ્રહ અને રાત્રિભાજન કરતાં જીવાને દેખે છે, પણ ક્રિયમાણુ પાપકને દેખતા નથી. તે કારણે તે વિભગજ્ઞાની એવું માનતા થાય છે કે જીવ ક્રિયાવરણવાળા જ છે, તે જીવને કરૂપ આવરણવાળા માનતે નથી. તેના આ જ્ઞાનને વિભગ જ્ઞાન કહેવાનુ કારણ એ છે કે જીવ વાસ્તવિક રીતે તેા કર્માવરણવાળા હાવા છતાં પણ તે તેને ક્રિયાવરણવાળા માને છે. આ પ્રકારની વિપરીત માન્યતા તે જ્ઞાનને કારણે જ તેનામાં આવી હાય છે, તેથી જ તેના તે પ્રકારના જ્ઞાનને વિભગજ્ઞાન કહે છે ચેાથા પ્રકારના વિભ’ગજ્ઞાનનુ' વિવેચન—જે કોઇ શ્રમણ અથવા માહુણુને ચાથા પ્રકારનું વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે એવું માનતા થઈ જાય स्था० - ६८ છે કે દેવ બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલા વર્લ્ડ રચિત શરીરવાળા હાય છે. તેની આ પ્રકારની માન્યતાનું કારણ નીચે પ્રમાણે છે— તૈ દેવાને બાહ્ય ( શરીરાવગાહ ક્ષેત્રની બહારના ) અને આભ્યન્તર ( શરીરાવગાહ ક્ષેત્રની અંદરના ) વૈક્રિય વગણુારૂપ પુદ્ગલેને અથવા તેના કરતાં ભિન્ન પુદ્ગલેને વૈક્રિય સમુદ્ધાત વડે ચામેરથી ગ્રહણ કરીને, તેમને સ્પ' કરીને, તેમને જ સ્પન્દ્રિત કરીને, તેમને જ વિકસિત કરીને દેશકાળ અનુસાર કયારેક એક રૂપે અને કયારેક વિવિધ રૂપે વિક્રિયા કરીને ઉત્તર વિક્રિયામાં અમુક કાળ સુધી સ્થિત રહેતા જોવે છે. દેવાને આ પ્રકારે ઉત્તર વૈક્રીય શરીરની રચના કરતા જોઇને તેએ એવુ માની લે છે કે જીવ માહ્ય અને આભ્યન્તર પુદ્ગલેાથી રચિત શરીરવાળે હાય છે, વાસ્તવિક રીતે જોઈએ તે આ શરીર નામકર્મ દ્વારા રચાયુ' છે. તેથી ઉપર્યુક્ત વિપરીત માન્યતાવાળા તે જ્ઞાનને વિલ ગજ્ઞાન કહેવામાં આવ્યુ' છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ પાંચમાં પ્રકારનું વિભ`ગજ્ઞાનજે શ્રમણુ અથવા માહણને પાંચમાં પ્રકારનું' વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે એમ માનતા થઈ જાય છે કે જીવ અમુદગ્ર છે એટલે કે જીવ માહ્ય અને આભ્યન્તર પુદ્ગલેા વડે રચિત શરીરવાળા નથી. તેની આ માન્યતાનુ કારણ આ પ્રમાણે છે— તે તેના વિભ'ગજ્ઞાનથી એવુ' દેખે છે કે-દેવા બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલાને પૈકીય સમુદ્ધાતની અપેક્ષાએ ગ્રહણ ન કરીને તથા ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુદ્ગલાને તે ઉત્પત્તિકાળમાં જ ગ્રહણુ કરીને, અને ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુત્લેને સ્પર્શેન્દ્રિના વિષયભૂત કરીને, તેમને સ્પેન્દ્રિત કરીને કયારેક એક રૂપે-ભવધારણીય શરીરની અપેક્ષાએ અથવા કઠ આદિ અવયવની અપેક્ષાએ એક રૂપવાળી અથવા વિવિધ રૂપે-અનેક દૈવાની અપેક્ષાએ અથવા હાથ, આંગળી આદિ અવયવની અપેક્ષાએ અનેક રૂપવાળી વિક્રિયામાં તેએ આ સમયે રહેલાં છે. તેથી જીવ અમુત્ર છે-ખાહ્ય અને આભ્યન્તર પુદ્ભલા વડે રચિત શરીરવાળા નથી. આ પ્રકારનું આ પાંચમ' વિભ‘ગજ્ઞાન છે. છઠ્ઠા પ્રકારનું વિભગજ્ઞાન—જે શ્રમણ અથવા માઢુણુને છઠ્ઠા પ્રકારનુ વિલ ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે પેાતાના તે જ્ઞાનના પ્રભાવથી દેવાને બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલેાને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના એક રૂપવાળી અથવા અનેક રૂપવાળી વિક્રિયા કરતાં, અને તે કાળે પણ એ જ પ્રકારની વિક્રિયામાં સ્થિત રહેલા નિહાળે છે. તેથી તે હાલતમાં દેવેને ( પેાતાના વિલ ગજ્ઞાન ) વડે જોઇને તે એવુ માનતા થઈ જાય છે રૂપી જ છે. આ જ્ઞાનમાં વિભ’ગતા માનવાનું કારણ એ છે કે જીવ મૂળ રૂપે વાસ્તવિક રૂપે-નથીપણુ અરૂપી જ છે. પરન્તુ વભગજ્ઞાનીને એવુ' દર્શીન કદી થતું જ નથી. જીવ સાતમા પ્રકારનું વિભ‘ગજ્ઞાન—જે શ્રમણ અથવા માહુને સાતમાં પ્રકારનું વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તે તેના તે વિભગજ્ઞાન વડે તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલકાયના વિષયમાં એવું જોવે છે કે મન્દવાયુ વડે (સૂમ નામકર્મના ઉદયવર્તી સૂક્ષમવાયુ વડે નહીં, કારણ કે સૂક્ષમ નામકર્મોદય વશવર્તી વાયુ દ્વારા કઈ પણ વસ્તુમાં કંપન ઉત્પન્ન કરાતું નથી) આ વસ્તુઓ શેડી ડી કપાવવામાં આવે છે, વિશેષ રૂપે કંપાવવામાં આવે છે, એક સ્થળેથી બીજ સ્થળે લઈ જવામાં આવે છે, ઉપરથી નીચે પાડી નાખવામાં આવે છે, એક વસ્તુ સાથે બીજી વસ્તુને અથડાવવામાં આવે છે, ઈત્યાદિ બીજી પણ ઘણી સ્થિતિવાળા પુલકાયને જોઈને, પિતાને અતિશય જ્ઞાની માનતે એ તે વિર્ભાગજ્ઞાની એવું માનવા લાગે છે કે “આ બધાં પ્રત્યક્ષભૂત પુદ્ગલે જીવ. રૂપ છે, કારણ કે તે પુલમાં કંપન દિ જીવના ધર્મોને સદૂભાવ છે, જે શમણેએ અથવા માહણેએ કપનાદિ ધર્મવાળાં પુલને પણ જીવરૂપ અને અવરૂપ કહ્યાં છે, તેમણે એ બધું જૂહું જ કહ્યું છે. ” તેને તે વિભંગરાનના પ્રભાવથી તે વિલંગણાની આ પ્રકારની ખોટી માન્યતા ધરાવતે થઈ જાય છે. આ પ્રકારના વિલંગજ્ઞાનવાળે તે શ્રમણ અથવા માહણ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયિક, આ ચાર જે જવનિકાયો છે તેમને જીવ રૂપે જ માનતે નથી-અચલનાવસ્થામાં પૃથ્વીકાય આદિને તે જીવ રૂપે સ્વીકાર નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે આ પ્રકારના વિભળજ્ઞાનવાળે તે શ્રમણ અથવા માહણ, ચલન, દેહદ આદિ ધર્મવાળા ત્રોને જ અને દેહદ આદિ ત્રસ ધર્મવાળા વનસ્પતિકાયિ. કેને જ જીવ રૂપે સ્વીકારે છે. પૃથ્વી, અપૂ, તેજ, અને વાયુકાયિકોને તે તે વાયુથી કંપવા આદિ કારણોને લીધે અને સ્વતા (આપમેળે) ચાલવા આદિને કારણે ત્રસ રૂપે જ જાણે છે-સ્થાવર જીવ રૂપે તેમને માનતે નથી. તેથી જ્યારે તેઓ અચલન ધર્મવાળાં રહે છે ત્યારે તે તે તેમને જીવરૂપ માનતું જ નથી. તે કારણે તે પૃથ્વીકાય આદિ ચાર જીવનિકાની મિથ્યાત્વ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૬ Page #233 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાંક હિંસા કરે છે. આ બધું તેના વિભગજ્ઞાનને લીધે ખને છે. કહેવાનુ તાત્પ એ છે કે પૃથ્વીકાય આદિ ચાર જીવનિકાયના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ એવા તે વિલ'ગજ્ઞાની તેમની હિંસા કરે છે અને તેમનામાં જીવત્વના અપલાપ કરે છે એટલે કે તેમનામાં જીવ હાવાની વાતને જ માન્ય કરતા નથી. આ પ્રકારનું સાતમુ વિભ’ગજ્ઞાન છે. ! સૂ. ૨ ૫ સાત પ્રકારકે જીવોંકા નિરૂપણ "" આગલા સૂત્રમાં એવું કહેવામાં આવ્યુ` છે કે “ પૃથ્વી આદિ જીવના સ્વરૂપથી અનભિજ્ઞ હાય એવા જીવ મિથ્યાત્વપૂર્વક તેમની હિંસા કરે છે. આ મિથ્યાડૅના સદ્ભાવ થવામાં હોય છે. તે કારણે યાનિના નિરૂપણ દ્વારા સૂત્રકાર જીવેામાં સવિધતાનું હવે પ્રતિપાદન કરે છે. “ સત્તવિષે ગોળીસફે પળત્તે ” ઇત્યાદિ— ઉત્પત્તિ સ્થાનરૂપી ચેનિવિશેષાની અપેક્ષાએ જીવાના સમૂહ સાત પ્રકારના કહ્યો છે. તે સાત પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) અડજ (૨) પેતિજ (૩) જરાયુજ, (૪) રસજ, (૫) સ`સ્વેદિમ, (૬) સ'મૂચ્છિમ અને (૭) ઉદ્ભભિજ (૧) પક્ષી આદિ જેમાં ઉત્પન્ન થાય છે એવા કેષનું નામ ઇંડુ છે. આ ઈંડામાંથી પેદા થતા જીવાને અડજ કહે છે. એવા પક્ષી, સર્પ આદિને અડજ જીવા કહેવામાં આવે છે. (૨) જે જીવેા ઉત્પત્તિના સમયે જરાયુ આદિ વડે વેષ્ટિત હતાં નથી, પૂર્ણ અવયવાવાળાં ડાય છે અને ચેાતિમાંથી બહાર આવતાની સાથે જ પરિ સ્પન્દન આદિ સામવાળાં હોય છે, તેમને પેત જ કહે છે. અથવા વસ્તુને પાત કહે છે. તે વસ્ત્ર વડે લૂછવામાં આવ્યા હાય એવી રીતે-ગભવેશ્વન ચમ વડે મનાવૃત ( અનાચ્છાદિત હોવાને કારણે) ઉત્પન્ન થાય છે તેમને પાતજ કહે છે. અથવા પેાતમ થી ગર્ભાવેષ્ટન ચરહિત ગર્ભાશયમાંથી જેએ ઉત્પન્ન થાય છે. તેમને પાતજ કહે છે. હાથી, સસલાં, નેાળિયા, મૂષક, આદિ પ્રાણીઓને આ પ્રકારમાં સમાવેશ થાય છે. (૩) ગભવેષ્ટન ચમને જરાયુ કહે છે. આ જરાયુમાંથી જે જીવે ઉત્પન્ન થાય છે તેને જરાયુજ કહે છે. એવા જરાયુજ જીવા મનુષ્ય, ગાય, ભેંસ આદિ છે. (૪) જે જીવા રસમાં ઉત્પન્ન થાય છે તેમને રસજ કહે છે. મઘકીટા એવાં રસજ જીવેા કહે છે. “હ્મનો મોટ; ” આ પ્રકારનું કથન રસજ જીવા વિષે હૈમકાશમાં કરવામાં આવ્યું છે. તેમને રસજ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ (૫) જે જે પરસેવામાંથી ઉત્પન્ન થાય છે તેને સંવેદિમ કહે છે. જ, લીખ, માકડ વગેરે આ પ્રકારના જીવ છે. (૯) ગર્ભાધાન વિના જ જેમની આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે, એવા છોને સંમૂછિમ કહે છે. અથવા–બધી તરફથી દેહને જે મૂર્ચ્યુન (અવ. થવ સાગ) છે તેને સંમૂર્છા કહે છે. આ સંમૂરઈ વડે જેઓ ઉત્પન્ન થાય છે તેમને સમૃછિમ કહે છે. માતાપિતાના સંગ વિના જ જે જીવે પિતાની જાતે જ ઉત્પન્ન થઈ જાય છે એવા કીડી, મંકોડા, માખી આદિ જેને સસ્મૃછિમ કહે છે. (૭) જે જીવે ભૂમિને ભેદીને ઉત્પન્ન થાય છે એવા શલભ આદિ જીને અથવા વનસ્પિતિને ઉદ્વિજજ કહે છે. હવે સૂત્રકાર આ અંડજાદિ કોની સાત ગતિકતાનું અને સાત આગતિ. કતાનું નિરૂપણ કરે છે. “અંશા સત્ત જરૂચા” ઇત્યાદિ સર્પ, પક્ષી, આદિ જે અંડજ જીવે છે તેઓ મરીને અંડજ આદિ સાતમાં ઉત્પન્ન થઈ જાય છે, એટલે કે અંડજ છ મરીને ફરીથી અંડજમાં ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ છ મરીને પિતજેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ જીવે મારીને જરાયુજમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. અથવા અંડજ જી મરીને રસજમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ જીવો મરીને સંર્વેદિમમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ જીવે મરીને સંમૂછિએમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, અથવા અંડજ છે મરીને ઉદ્વિજોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એ જ પ્રમાણે ઉપર્યુક્ત સાતે પ્રકારના છ મરીને ઉપર્યુક્ત અંડજ આદિ સાતે પ્રકારના જીવો રૂપે ઉત્પન્ન થઈ શકે છે. અંડજ–નિબદ્ધ અંડજ નામકર્મવાળો છવ અંડજમાંથી, અથવા પિત જેમાંથી, અથવા જરાયુજમાંથી, અથવા રસજોમાંથી, અથવા સંસદિમમાંથી અથવા સમૂછિએમાંથી, અથવા ઉદ્વિજમાંથી આવીને અંડજેમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એજ અંડજ કે જે અંડજ આદિ કઈ પણ નિવિશેષમાંથી આવીને અંડજ રૂપે ઉત્પન્ન થયેલ છે, તે અંડજ છવા અંડજ રૂપ પર્યાયને છેડીને ફરીથી અંડજ રૂપે અથવા પિતજ રૂપે, અથવા જરાયુજ રૂપે અથવા રસ રૂપે જન્મ ધારણ કરી લે છે. આ પ્રકરનું ગતિ અને આગતિ વિષયક કથન પોતજ જીવોમાં પણ સમજી લેવું જોઈએ. એટલે કે પિતજ જીવ પણ સાત પ્રકારની ગતિવાળે અને સાત પ્રકારની આગતિવાળે હોય છે, એમ સમજવું. એ જ પ્રમાણે જરાયુજથી લઈને ઉદ્વિજજ પર્યનતના પાંચ પ્રકારના જીવે પણ સાત ગતિવાળા અને સાત આગતિવાળા હોય છે એવું સમજવું જોઈએ. સૂ. ૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહકે સ્થાનોના નિરૂપણ ઉપરના સૂત્રમાં એનિના સંગ્રહનું પ્રતિપાદન કરવામાં આવ્યું. આ સંગ્રહ પદથી સૂચિત થતાં સંગ્રહસૂત્રનું હવે સૂત્રકાર કથન કરે છે. “કાયયિ હવાચH of Mતિ વત્ત સંmgri ” ઈત્યાદિ... આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં સાત સંગ્રહસ્થાન કહ્યાં છે. અહીં આચાર્યોપાધ્યાય પદને અર્થ આચાર્ય રૂપ ઉપાધ્યાય અથવા આચાર્ય અને ઉપાધ્યાય થાય છે. જે આ પદને અર્થ આચાર્ય રૂપ લેવામાં આવે, તે અહીં કર્મધારય સમાસ બને છે. પણ જે આચાર્ય અને ઉપાધ્યાય, આ અર્થ લેવામાં આવે, તો સમાહાર દ્વિદ્દ સમાસ થાય છે. જ્ઞાન દિ કાને અથવા શિષ્યોને જે સંચય છે તેને સંગ્રહ કહે છે. તે સંગ્રહના સાત સ્થાન નીચે પ્રમાણે છે– (૧) જે આચાર્ય પિતાને ગણમાં ઉચિત રૂપે આજ્ઞાના પ્રયતા (પ્રવર્તક) હોય છે, તેઓ શિષ્યના સમૂદાયની વૃદ્ધિ કરવાનું અને જ્ઞાનાદિન સંગ્રહ કરવાને સમર્થ બને છે. “ હે મુને! તમારે આ પ્રમાણે કરવું જોઈએ,” આ પ્રકારની વિધિ રૂપ આજ્ઞાના પ્રવર્તક અથવા “હે મુનિ ! તમારે આ પ્રમાણે ન કરવું જોઈએ, ” આ પ્રકારની ધારણીના પ્રવર્તક આચાર્ય પિતાના ગણમાં સાધુઓને સમુદાય વધારનારા અને જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોય છે. પરંતુ જે આચાર્ય પોતાના ગચ્છમાં આ પ્રકારની આજ્ઞા અને ધારણાના પ્રવર્તક હેતા નથી, તેમના ગણને વિનાશ જ થાય છે. કહ્યું પણ છે કે “ક િનરિથ સારા” ઈત્યાદિ જે ગણુમાં સ્મારણ-કઈ કર્તવ્ય બજાવવાનું ભૂલી જનાર શિષ્યને તમે આ કર્યું નહીં-આ કર્તવ્ય બજાવવાનું તમે ભૂલી ગયા,” આ પ્રકા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૧૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ રની ભૂલાઈ ગયેલા કર્તવ્યને યાદ કરાવનારી પ્રણાલી, અને કેઈ અકર્તવ્યમાં પ્રવૃત્ત થયેલાને “તમારે આવું કરવું જોઈએ નહીં ” આ પ્રકારના નિષેધ રૂપ ધારણ કરવાની પ્રણાલી, તથા પ્રતિનેદના-વારંવાર ભૂલ કરનારને ૮ ધિક્કાર છે તને ” ઈત્યાદિ કઠોર (નિષ્ફર વાક વડે તેને ઠપકો આપવાની પ્રણાલી નથી એવા ગ૭ને વિનાશ થઈ જાય તે ગ૭ ખરા અર્થમાં ગ૭ કહેવાને ગ્ય નહીં રહેવાને કારણે સંયમાથી પુરુષો દ્વારા પરિત્યાજય બની જાય છે. ૧ આ પ્રકારે જેવું પાંચમાં સ્થાનકના પહેલા ઉદ્દેશામાં કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. તે કથન અહીં કયાં સુધી ગ્રહણ કરવાનું છે તે નીચે દર્શાવવામાં આવ્યું છે– આચાર્યોપાધ્યાય ગણમાં આપૂછયચારી–પૂછીને બહાર ગમન (વિહાર) કરનારા હોવા જોઈએ” અહીં સુધીના કથન દ્વારા ત્યાં ત્રણ સ્થાનનું કથન થયું છે. પાંચમાં સ્થાનકમાં પ્રતિપાદિત તે ત્રણ સ્થાને નીચે પ્રમાણે છે (૧) જે આચાર્ય અને ઉપાધ્યાય પિતાને ગણમાં પર્યાય જોઇતા અનુસાર કૃતિકર્મને (પર્યાય યેષ્ઠ સાધુઓને લઘુ પર્યાયવાળા સાધુઓ દ્વારા વન્દના આદિના) સમ્યક પ્રયતા (પ્રવર્તક) હોય છે, તેઓ શિષ્યસંગ્રહ અને જ્ઞાનાદિને સંગ્રહ કરનારા હોય છે. (૨) જે આચાર્ય પિતાના શિષ્યોને સમય સમય પર શ્રતનું અધ્યયન, પુનરાવર્તન આદિ કરાવે છે, તે શિષ્યસંગ્રહ અને જ્ઞાનાદિને સંગ્રહ કરનાર હોય છે. (૩) જે આચાર્યોપાધ્યાય પિતાના ગણના ગલાન (બિમાર), શેક્ષ (નવદીક્ષિત) આદિનું વૈયાવૃત્ય સારી રીતે કરતા કરાવતા હોય છે, તેઓ શિષ્યસંગ્રહ અને જ્ઞાનાદિને સંગ્રહ કરનાર હોય છે. આ ત્રણ સ્થાન અને મૂલસૂત્રોક્ત એક સ્થાન મળીને ચાર સ્થાન અહીં સુધીમાં પ્રકટ કરવામાં આવ્યાં છે. હવે પાંચમું સ્થાન પ્રકટ કરવામાં આવે છે–“ભારાપાડ્યા છે માપૂછાવા” ઈત્યાદિ આ સૂત્રપાઠમાં “ગણુ” પદ સાધુસંઘના અર્થમાં વપરાયું છે. • સાધુ સંધને પૂછવું, ” આ પ્રકારને તેને અર્થ થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૨૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ છઠું સ્થાન–“ પિયાથી શાંતિ મgreqન્નારૂં” ઈત્યાદિ–જે આચાર્ય અલખ્ય ઉપકરણના (વસ્ત્રપાત્રાદિકના) એષણું શુદ્ધિપૂર્વક ઉપાર્જક હોય છે, તેઓ શિષ્યને તથા જ્ઞાનાદિનો સંગ્રહ કરી શકે છે. સાતમું સ્થાન–બાથચિવવી” ઈત્યાદિ–જે આચાર્યોપાધ્યાય પૂર્વકાલત્પાદિત વસ્ત્ર, પાત્રાદિ રૂપ ઉપકરણનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરનારા હોય છે, તેઓ શિષ્યોને અને જ્ઞાનાદિને સંગ્રહ કરી શકે છે. સંગ્રહના આ સાત સ્થાનો કરતાં જે વિપરીત પ્રકારના સ્થાને છે, તેમને અસંગ્રહના અથવા ગણના વિનાશનાં સ્થાને સમજવા જોઈએ. એ જ વાત “સાચરિવારજ્ઞા ચર જો જરિ સત્ત શinહાના પત્તા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. સંગ્રહના સ્થાને કરતાં અસંગ્રહનાં સ્થાને વિપરીત હોવાથી સંગ્રહના સ્થાનેનાં પદેની વ્યાખ્યા કરતાં અસંગ્રહના સ્થાનેનાં પદેની વ્યાખ્યા વિપરીત સમજવી. | સૂ. ૪ / પિડષણાકા નિરૂપણ ઉપરના સૂત્રને અને એવું લખાણ આવ્યું છે કે “તેઓ આજ્ઞાદિકના સમ્યક પ્રતા ( પ્રવર્તક) હોતા નથી. ” આજ્ઞા પિપૈષણાદિ વિષયવાળી હેય છે, તેથી હવે સૂત્રકાર પિડેષણદિકનું નિરૂપણ કરે છે. સર ઉદ્દેશો પત્તાશો” ઇત્યાદિટીકાઈ–પિડેષણ એટલે પિંડને ( આહારને) ગ્રહણ કરવાનો પ્રકાર, આહારને ગ્રહણ કરવાના પ્રકાર રૂપ પિડેષણાના નીચે પ્રમાણે સાત પ્રકાર કહા છે(૧) અસંસૃષ્ટ, (૨) સંસૃષ્ટ, (૩) ઉદ્ધત, (૪) અપલૅપિકા, (૫) અવગૃહીત, (૫) પ્રગૃહીત અને (૬) ઉકિત ધર્મા. " જે પિડવણમાં હાથ અને પાત્ર, એ બને અસંસ્કૃષ્ટ (ખરડાયા વિનાના) રહે છે, તે પ્રકારની પિડેષણાને અસંસ્કૃષ્ટ પિંડેષણું કહે છે. પલાળેલા ચણા આદિને ગ્રહણ કરવા રૂપ આ પિપૈવણું હોય છે, કારણ કે તે હાથ સાથે પણ ચાટી જતાં નથી અને પાત્ર સાથે પણ ચૅટી જતાં નથી જે પિંડેષણમાં હાથ અને પાત્ર, બને સંસક્ત-ખરડાયેલા થાય છે, તે પ્રકારની પિષણાને અસંસ્કૃષ્ટ પિંડેષણા કહે છે. તે પિંડેષણું ખીચડી આદિને ગ્રહણ કરવા રૂપ હોય છે, કારણ કે તે વસ્તુ હાથ અને પાત્ર સાથે ચૂંટી જાય છે. ઉદૂવૃત પિડેષણ–ગૃહ પિતાને નિમિત્તે જે ભેજનને કઈ ભોજન (પાત્ર) માંથી થાળી આદિમાં કાઢેલું હોય એવા ભેજનને સંસૂર્ણ હાથ વડે અથવા અસંતૃષ્ટ હાથ વડે અને અસંતૃષ્ટ પાત્ર વડે અથવા સંસષ્ઠ પાત્ર વડે ગ્રહણ કરવા રૂપ જે પિંડેષણ છે તેને ઉદધૃત પિડેષણ કહે છે. તેનું બીજું નામ સંસષ્ટાસંસૃષ્ટા પિંડેષણ પણ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨ ૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ અપલેપિકા પિંડૈષણા-વલ્પ લેપયુક્ત એવા જૂની શાલીના ( એક પ્રકારની ડાંગરના) ભાતને ગ્રહણ કરવા રૂપ જે પિંડષણા છે તેને અપલેપિકા પિષણા કહે છે. અવગૃહીતા પિતૈષણા-ભાજનકાળે શકેારા આદિમાં જે લેાજનાદિને કાઢી રાખવામાં આવેલ હાય તેને ગ્રહણ કરનારની પિંડૈષણાને અવગૃહીતા પિડંબણા કહે છે. પ્રગૃહીત પિડષણા--ભજનને સમયે દેવાને માટે ( અર્પણ કરવાને માટે) ઊંચા થયેલા હાથ આદિ વડે જે લેજન ગ્રહણ કરવામાં આવે છે તેને, અથવા ખાવાને માટે હાથ આદિ વડે જે ભેાજન ગ્રહણ કરવામાં આવેલું હાય તેને ગ્રહણ કરનારની પિડૈષણાને પ્રગૃહીત પિડેષણા કહે છે. ઉઝિતષમાં પિવૈષણા ——જે ભેાજન નીરસ હાવાને લીધે નાખી દેવાને ચૈાગ્ય હાય છે. અને જે લેાજન ગ્રહણુ કરવાની ખીજા કાઈ પણ માણસને ઈચ્છા થતી નથી. એવા અન્ત પ્રાન્ત રૂપ ભાજનને ગ્રહણુ કરનાર સાધુની પિતૈષણાને ઉંઝિતધર્માં પિંડૈષણા કહે છે. પાનૈષણા પણ એ જ પ્રમાણે સાત પ્રકારની કહી છે. ચતુર્થ પાનૈષણામાં અનેક પ્રકારતા છે. અલ્પલેપતા તા ત્યાં ઓસામણ આદિ રૂપ સમજવી, હવે સૂત્રકાર પ્રતિમાના સાત પ્રકારનુ નિરૂપણ કરે છે- t sar • ઇત્યાદિ—— “ પશુઘલે-આાત્રીયતે કૃતિ અવમહઃ આ વ્યુત્પત્તિ અનુસાર સાધુ પેાતાને રહેવાને માટે જે સ્થાનના આશ્રય લે છે તેને અવગ્રહ કહે છે તે અવગ્રહ વસતિ ઉપાશ્રય રૂપ હોય છે. આ અવગ્રહ વિષયક જે પ્રતિમા ( અભિગ્રહ ) છે તેને અવગ્રહ પ્રતિમા કહે છે, હવે તેના સાત પ્રકાર પ્રકટ કરવામાં આવે છે— હું આ પ્રકારના ઉપાશ્રયમાં જ રહીશ-ખીજા કેાઈ પન્નુ પ્રકારના ઉપાશ્રયમાં નહીં રહું, ” આ પ્રકારને અભિગ્રહ પહેલાં કરીને જે સાધુ સકલ્પિત ઉપાશ્રયમાં આશ્રય સ્વીકારે છે, તેના આ પ્રકારના અવગ્રહુ અભિ ગ્રહને પહેલા પ્રકારની અવગ્રહ પ્રતિમા કહે છે. (6 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ "" ૨૨૨ Page #239 -------------------------------------------------------------------------- ________________ tt “હું આ સાધુઓને માટે અવગ્રહ (આશ્રયસ્થાન) ગ્રહણ કરીશ, તથા અન્યના દ્વારા અવગ્રહે ગૃહીત થયા પછી હું પણુ તેમાં રહીશ” આ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને સ`કલ્પિત ઉપાશ્રયમાં આશ્રય સ્વીકારનાર સાધુના આ અવગ્નડ અભિગ્રહને ખીજા પ્રકારની અવગ્રહ પ્રતિમા કહે છે. આ બીજા પ્રકારની અવગ્રહ પ્રતિમાને ઉદ્યત વિહારી ગચ્છાન્તગત સાંભેગિકામાં અને અસાંભાગિકામાં સદ્ભાવ હોય છે, કારણ કે તેઓ પરસ્પરને માટે માંગે છે. અન્યને માટે હું અવગ્રહ ( આશ્રયસ્થાન ) માગીશ અને અન્યના દ્વારા અવગૃહીત ( ઉપાશ્રયમાં ) હું રહીશ ’ આ પ્રકારની ત્રીજી અવગ્રહ પ્રતિમા છે. આ પ્રતિમાને સદ્ભાવ ગચ્છપ્રતિબદ્ધોમાં, અપ્રતિબદ્ધોમાં યથાલન્દિકામાંના ગચ્છપ્રતિબદ્ધ યથાલન્તિકામાં હાય છે, કારણ કે જે સૂત્રાની વાચના આકી રહી ગઈ હોય તે સૂત્રને ગુરુ પાસેથી શીખવાની અભિલાષા વાળા તેઓ ગુરુને માટે વસતિ ( ઉપાશ્રય ) ની યાચના કરે છે. 66 “ અન્યને માટે હું અવગ્રડું ગ્રહણ કરીશ નહીં, પરન્તુ અન્ય દ્વારા અવગૃહીત અવગ્રહ ( ઉપાશ્રય ) હશે તે તેમાં હું રહીશ, ’ આ પ્રકારની ચાથી અવગ્રહ પ્રતિમા હોય છે. ગચ્છસ્થિત અન્યુવત વિહારી સાધુએ કે જે જિનકલ્પિકત્વની પ્રાપ્તિને માટે પરિક કરતા હોય છે, તે સાધુઓમાં આ પ્રકારની અવગ્રહ પ્રતિમાને સદ્ભાવ હાય છે. “ હું મારે માટે અવગ્રહની યાચના કરીશ, અન્ય બે, ત્રણ, ચાર અને પાંચને માટે અવગ્રહની યાચના નહીં કરૂં ” આ પ્રકારની પાંચમી અવગ્રહ પ્રતિમા છે, આ અવગ્રહ પ્રતિમાના જિનકલ્પિકમાં સદૂભાવ હાય છે, ૮ જે ગૃહસ્થ પાસેથી અવગ્રહ–આશ્રયસ્થાન ગ્રહેણુ કરીશ તેની પાસેથી જ એ તૃણુાદિ સસ્તારક મળશે તેા લઈશ, નહી' તેા બેઠાં બેઠાં જ રાત્રિ વ્યતીત કરીશ, ” આ પ્રકારની છઠ્ઠી અવગ્રહું પ્રતિમા સમજવી, જિનકાલ્પિક આદિમાં આ પ્રતિમાને સદૂભાવ હોય છે. સાતમી પ્રતિમા પણ છઠ્ઠી પ્રતિમા જેવી જ છે, કૃક્ત છઠ્ઠી કરતાં સાતમી પ્રતિમામાં આટલે જ તફાવત છે—સાતમી પ્રતિમા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૨૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ધારી સાધુ 66 યથાસ્તૃત એવા અભિગ્રહ કરે છે. તથા સૌકક–આચારાંગના ખીજાં શ્રુત સ્કન્ધમાં સ્થિત દ્વિતીય ચૂડારૂપ અધ્યયન વિશેષ સાત કહ્યાં છે. તે સમુદાયની અપેક્ષાએ સાત ડાય છે, એવું સમજીને જ તેમને સૌકક કહ્યાં છે, અને તે કારણે તેમનામાંથી જે એક પશુ એકક હશે તેને પણ સમૈક કહેવામાં આવશે. (૧) પહેલુ` સ્થાન સૌકક છે. (૨) ખીજું નૈષધિકી સમૈકક છે. (૩) ત્રીજુ ઉચ્ચર પ્રસ્રવણ વિધિ સમૈકક છે. (૪) ચાથુ' શબ્દ સૌકક છે. (૫) પાંચમું રૂપ સમૈકક છે. (૬) છઠ્ઠું' પરિક્રિયા સૌકક છે. અને સાતમુ અન્યાન્ય ક્રિયા સૌકક છે. તથા મહાધ્યયન પણ સાત છે. સૂત્રકૃતાંગના પહેલા શ્રુતસ્કન્ધ કરતાં મેટા એવા ખીજા શ્રુતષ્કન્ધના પ્રકરણ વિશેષરૂપ જે અધ્યયના છે તેમને સહાયન કહે છે. તે મહાધ્યયન પણ નીચે પ્રમાણે સાત જ છે-તેમાં પહેલું મહાધ્યયન પુંડરીક છે, બીજું મહાધ્યયન ક્રિયાસ્થાન છે, ત્રીજું મહાધ્યયન આહારપરિજ્ઞા છે, ચાક્ષુ' મહાધ્યયન પ્રત્યાખ્યાન ક્રિયા છે, પાંચમુ' મહાધ્યયન અનાચારથ્રુત છે, છઠ્ઠું મહાધ્યયન આદ્રકુમારનું છે અને સાતમુ મહાધ્યયન નાલન્દ્રીય છે. શિલાકિ જ હું ગ્રહણ કરીશ, ’’ અન્યના નહીં, આ પ્રકારની સાત અવગ્રહ પ્રતિમાએ હાય છે. સાત સપ્તાહમાં-૪૯ દિનરાતમાં સમાપ્ત થનારી ભિક્ષુપ્રતિમા છે. ૪૯ દિનરાત પન્ત આ ભિક્ષુપ્રતિમાની અરાધના કરાય છે. આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરનાર સાધુ પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન એક વ્રુત્તિ આહારની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરે છે. બીજા સપ્તાહમાં પ્રતિદિન એ દૃત્તિ આહારની અને બે દૃત્તિ પાણીની ગ્રહણ કરાય છે. ત્રીજા સપ્તાહમાં ત્રણ દત્તિ આહારની અને ત્રણ દત્તિ પાણીની ગ્રહણ કરાય છે. ચેાથા સપ્તાહમાં પ્રતિનિ ચાર દાંત્ત આહારની અને ચાર ત્તિ પાણીની ગ્રહણ કરાય છે. પાંચમાં સપ્તાહમાં પ્રતિદિન આહારની પાંચ ત્તિ અને પાણીની પાંચ ઈત્તિ ગ્રહણ કરાય છે. છઠ્ઠા સપ્તાહમાં પ્રતિદિન આહારની ૬ દત્ત અને પાણીની ૬ વ્રુત્તિ ગ્રહણ કરાય છે. સાતમા સપ્તાહમાં પ્રતિદિન આહારની સાત દત્તી અને સ્થાપ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २२४ Page #241 -------------------------------------------------------------------------- ________________ પાણીની સાત ત્તિ ગ્રહણ કરાય છે. આ પ્રકારે ૪૯ રાત દિવસમાં આહારની કુલ ૧૯૬ ઢત્તિયા થાય છે. એ જ પ્રમાણે પાણીની દત્તિયા વિષે પશુ સમજવું. આ પ્રકારે આહાર પાણીની દન્તિમાં પ્રત્યેક સપ્તાહમાં વધારા કરતાં કરતાં ૪૯ દિનરાત પર્યન્ત આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરાય છે. '' ચથાસૂત્ર ચથાન્તે ' ઇત્યાદિ ક્રિયાવિશેષણાના પ્રયાગ દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરી છે કેસૂત્રમાં ભિક્ષુપ્રતિમાના પાલનની જે પ્રકારની વિધિ બતાવવામાં આવી છે તે વિધિ પ્રમાણે, યથામા-જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મુક્તિમાત્ર અનુસાર અથવા પેાતાના ક્ષયાપશમભાવ અનુસાર, યથાતત્ત્વ-તત્ત્વ અનુસાર અથવા તથા તથ્ય ( સત્યને અનુસાર ), યથાસામ્ય-સમતાભાવને અનુસરીને, આ પ્રકારે જે ભિક્ષુ શરીર વડે-મનેરથ વડે નહીં (અભિલાષા માત્ર વડે નહીં) પૃષ્ટ કરે છે, સમુચિતકાળમાં વિધિપૂર્વક ગ્રહણ કરે છે, પાલન કરે છે, ઉપયેગપૂર્વક તેની વારંવાર આરાધના કરે છે, શાષિત કરે છે-પારણાને દિવસે ગુર્વાદિક દ્વારા પ્રદત્ત અવશિષ્ટ લેાજન વડે અથવા અતિચાર રૂપ કીચડના પ્રક્ષાલન દ્વારા તેની શુદ્ધિ કરે છે, તેને તીરિત કરે છે-તે પ્રતિમાની આરાધના કરવાની જેટલા સમયની અવિધ ાય છે, એટલા સમય સુધી તેનું પાલન કરીને તેને પૂર્ણ કરી નાખે છે, કીર્તિત કરે છે-“ પારણાને દિવસે આ પ્રકારના અભિગ્રહ મે· ધારણ કર્યાં હતા અને હવે આ પ્રતિમા મારા દ્વારા સમ્યગ્ રીતે આરાષિત થઇ ચુકી છે, તેથી હવે હું આ પ્રતિમાના પૂર્ણરૂપે આરાધક બની ચુકયા છું. આ પ્રમાણે ગુરુની સમક્ષ પ્રકટ કરે છે, આ પ્રમાણે પાલિત થયેલી, શાષિત થયેલી, કીર્તિત થયેલી અને આરાધિત થયેલી ભિક્ષુપ્રતિમાને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા અનુસાર સમસ્ત પ્રકારે પાલિત થયેલી માનવામાં આવે છે. જો કે ભક્તપાનની કુલ દત્તિઓની સખ્યા અહી ૩૯૨ થાય છે, પરન્તુ પાનની ( પાણીની) દત્તિયાની સખ્યા અહી' અવિવક્ષિત હાવાથી કુલ દત્તિયા ૧૯૬૪ કહેવામાં આવી છે. ! સૂ. ૫ ॥ 67 શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૨૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારકી પૃથ્વીય સ્વરૂપના કથન સમ સમિકા આદિ પ્રતિમાઓની આરાધના પૃથ્વી પર રહીને જ કરવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર પૃથ્વીનું પ્રતિપાદન કરે છે. - “ અરે રોf gઢવો પumત્તાગો” ઈત્યાદિ– ટીકા–અધેલકમાં સાત પૃથ્વીઓ આવેલી છે. આ કથન દ્વારા ઉઠવલેકમાં પણ પૃથ્વી હોવી જોઈએ એવું સૂચિત થાય છે. ઉદ્ગલોકમાં “ઈષ~ામ્ભારા” નામની એક જ પૃથ્વી છે. શંકા–પહેલી પૃથ્વીનો ઉપરનો ભાગ તિર્યકમાં ૯૦૦ યોજન સુધી વ્યાપ્ત હોવા છતાં પણ આપ શા કારણે એવું કહે છે કે “અલકમાં સાત પૃથ્વીઓ છે?” ઉત્તર–પૃથ્વીનો અમુક ભાગ એ છે થવા છતાં પણ બાકીને ભાગ પૃથ્વી રૂપ જ ગણાય છે–પ્રથમ પૃથ્વીને જેટલો ભાગ અલેકમાં છે તેટલો ભાગ પણ પૃથ્વી રૂપ જ ગણી શકાય. તેથી અધેલોકમાં સાત પૃથ્વી છે, એમ કહેવામાં કોઈ દોષ નથી. પહેલી પૃથ્વીન (રત્નપ્રભા પૃથ્વીને) વિસ્તાર ઊંડાઈની અપેક્ષાએ એક લાખ એંશી હજાર એજનને છે. બીજી પૃથ્વીને (શર્કરામભાને ) વિસ્તાર ૧ લાખ ૩૨ હજાર એજનને, ત્રીજીને ૧ લાખ ૨૮ હજાર જ નનો. ચાથીને ૧ લાખ ૨૦ હજાર યોજન, પાંચમીને ૧ લાખ ૧૮ હજાર જનનો, છઠ્ઠીને ૧ લાખ ૧૬ હજાર એજનને અને સાતમીને ૧ લાખ ૮ હજાર એજનને વિસ્તાર છે. કહ્યું પણ છે કે : પઢમાં ગૌ રક્ષા ” ઈત્યાદિ– પહેલી પૃથ્વીને વિસ્તાર એક લાખ એંશી હજાર એજનને છે. બીજી પૃથ્વીઓનો જે વિસ્તાર આ ગાથામાં બતાવવામાં આવ્યું છે તેમનું કથન ઉપર કહ્યા પ્રમાણે જ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૨૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ અધેલાકના અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર અપેાલાકગત વસ્તુઓનું સત્ત પળોદ્દી ' ઇત્યાદિ સૂત્રા દ્વારા પ્રતિપાદન કરે છે. k ,, सहस्सा સાત ઘનાદષિએ છે. તે સાતના વિસ્તાર ૨૦-૨૦ હજાર ાજનના કહ્યો છે. જે સાત ઘનવાત તથા જે સાત તનુાતવલય છે અને જે સાત અવકાશાન્તર–ખે પૃથ્વીની વચ્ચે આવેલા આકાશખા છે, તેમના વિસ્તાર પણ અસ`ખ્યાત હજાર ચાજનના કહ્યો છે. કહ્યું પણ છે કે “ સબ્વે વીસ” ઇત્યાદિ. આ ગાથાના અથ ઉપર કહ્યા પ્રમાણે જ સમજવા. જો કે ઊંડાણની અપેક્ષાએ પહેલી કરતાં ખીજી આછી ઊંડાઈવાળી અને એ પ્રમાણે પછીની પ્રત્યેક પણ એક ખીજી કરતાં ખેડછી ઊંડાઈવાળી છે, છતાં પણ વિષ્ણુભ અને આયામ ( લખાઈ અને પહેાળાઈ) ની અપેક્ષાએ તેમના વિસ્તાર ઉત્તરાત્તર વધતા જ જાય છે. તેથી તેમને “ પિ’ડલક પૃથુ સસ્થાન સંસ્થિત ” કહેવામાં આવી છે. પિડલક એટલે પટલક, તેને હિન્દીમાં “ ચંગેરી ” કહે છે. કુલ ભરવા માટેની વાંસની ખનાવેલી ફૂલછાખ માટે અહીં આ શબ્દ વપરાયા છે. તે પલકને ( ફૂલછાખને ) જેવા પૃથુલ આકાર હાય છે, એ જ પ્રકારના આ પૃથ્વીએના આકાર હાય છે, અથવા છત્રાતિછત્રના સમાન તેમના ઉત્તરાત્તર પૃથુ (વસ્તીણ') અને પૃથુતર કહ્યો છે. છત્રને અસ્તન ભાગ વિસ્તીણુ અને ઉપરિતન ભાગ લઘુ ડૅાય છે. એવું જ સંસ્થાન ( અાકાર ) તે પૃથ્વીઓનું છે. તે કારણે સાતમી પૃથ્વીના વિસ્તાર સૌથી વધારે છે. સાતમી પૃથ્વીના વિસ્તાર સાત રાજૂપ્રમાણ, છઠ્ઠી પૃથ્વીના વિસ્તાર છ રાજૂપ્રમાણ, પાંચમીને વિસ્તાર પાંચ રાજૂપ્રમાણ, ચેાથીને ચાર રાજૂપ્રમાણુ, ત્રીજીને ત્રણ રાજૂપ્રમાણુ, ખીજીનેા એ રાજૂપ્રમાણુ અને પહેલીના એક રાજપ્રમાણુ વિસ્તાર છે. તે પૃથ્વીનાં ઘમાં, વંશા, શૈલા ઇત્યાદિ સાત નામ છે. તથા તેમના રત્નપ્રભા, શાપ્રભા ઇત્યાદિ સાત ગાત્ર છે. ગેાત્ર અન્વય ( અથ પ્રમાણે ) ડાય છે અને તેનાથી ભિન્ન નામ હૈાય છે. " સૂ. ૬ ॥ જે સાત અવકાશાન્તરા કહ્યાં છે, તેમાં ખાદર વાયુકાયિક રહેલાં હાય છે, તેથી હવે સૂત્રકાર તેમની પ્રરૂપણા કરે છે. "" " सतविहा बायरवा उकाइया पण्णत्ता ઇત્યાદિ— ટીકા-ખાદર વાયુકાયિક સાત કહ્યાં છે તે નીચે પ્રમાણે છે—(૧)પ્રાચીનવાત (પૂર્વના વાયુ), (૨) પ્રતીચીનવાત (પશ્ચિમના વાયુ ), (૩) દક્ષિણવાત, (૪) ઉદીચીનવાત (ઉત્તરનેા વાયુ), (૫) ઉવાત, ઉપરને વાયુ (૬) અધાવાત (નીચેના વાયુ ), (૭) વિદિગ્દાત ( વિદિશાના વાયુ). આ પદોની વ્યાખ્યા સુગમ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २२७ Page #244 -------------------------------------------------------------------------- ________________ બાદર વાયુકાય કે સ્વરૂપકા કથન વાયુકાયિકની આગળ બાદર વિશેષણ લગાડીને સૂક્ષ્મ વાયુકાયિકની નિવૃત્તિ કરવામાં આવી છે, કારણ કે સૂક્ષમ વાયુકાયિક તે સર્વત્ર વ્યાપેલા છે. તે સૂ. ૭ | જો કે વાયુકાયિક અદશ્ય છે, છતાં પણ તેઓ સંસ્થાન અને ભયથી યુક્ત હોય છે. તેથી હવે સૂત્રકાર બે સૂત્રો દ્વારા સંસ્થાન અને ભયનું નિરૂપણ કરે છે. “સંar gonત્તા” ઈત્યાદિ– ટીકાર્થ-સંસ્થાન (આકાર ) સાત પ્રકારના કહ્યા છે–(૧) દીર્ઘ સંસ્થાન, (૨) હરવ સંસ્થાન, (૩) વૃત્ત સંસ્થાન, (૪) Aસ સંસ્થાન, (૫) ચતુરસ્ત્ર સંસ્થાન (૬) પૃથુલ સંસ્થાન, અને (૭) પરિમંડલ સંસ્થાન. આ દીઘદિક સંસ્થાની વ્યાખ્યા આ ગ્રન્થના અન્ય સ્થાનકોમાં આપવામાં આવી છે, તે ત્યાંથી જ સમજી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ. ૮ છે. સાત પ્રકારકે ભયસ્થાનોંકા નિરૂપણ “સત્ત માતૃ ઉછળના” ઈત્યાદિ– ટીકાથ–સાત પ્રકારનાં ભયસ્થાને કહ્યાં છે-(૧) ઈહલોક ભયસ્થાન, (૨) પરલોક ભયસ્થાન, (૩) આદાન ભયસ્થાન, (૪) અકસ્માયસ્થાન, (૫) આજીવ ભયસ્થાન, (૬) મરણ ભયસ્થાન અને (૭) અશ્લેક ભયસ્થાન. ભયમોહનીય પ્રકૃતિના ઉદયથી ઉત્પન્ન થયેલું જે આત્મપરિણામ છે તેનું નામ છે. (૧) ઈહલેક ભય–સજાતીયને સજાતીયને જે ભય લાગે છે તેને ઈલોક ભય કહે છે. “ઈહલેક પદ દ્વારા અહીં સજાતીય લેક ગ્રહીત કરાયેલ છે. જેમકે મનુષ્યને મનુષ્યને ભય હોય છે અને તિયાને તિયાનો ભય હોય છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨ ૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨) પરલોક ભય-વિજાતીયને વિજાતીયને જે ભય રહે છે તેને પરલેક ભય કહે છે. જેમકે મનુષ્યોને તિર્યંચોને અથવા દેવાદિકને ભય લાગે છે. (૩) આદાન ભય–ધનાદિકના વિષયમાં જે ચેરાદિકને ભય રહે છે તેને આદાન ભય કહે છે. (૪) અકસ્માદ્વય–બાહ્ય નિમિત્તાની અપેક્ષા વિના ગૃહાદિમાં રહેલા મનસ્થ આદિ ને રાત્રિ આદિમાં જે ભય લાગે છે તેને અકરમાદ્વય કહે છે. (૫) આજીવ ભય–આજીવિકા અથવા નિર્વાહના સાધનનું નામ આજીવ છે. આ આજીવિકાના વિષયમાં જે ભય રહે છે તેને આજીવ ભય કહે છે, જેમકે નિધન માણસને એવો ભય રહે છે કે દુષ્કાળ આદિમાં મારી આજી. વિકા કેવી રીતે ચલાવી શકીશ! (૬) મરણ ભય – મૃત્યુને ભય છે તેને મરણ ભય કહે છે. (૭) અશ્લેક ભય –અશ્લેક એટલે અપકીર્તિ. પિતાની અપકીતિ થવાના ભયને અલેક ભય કહે છે. સૂ. ૯ છે છ છહ્મથકો જાનનેકા નિરૂપણ છદ્મસ્થ જી જ આ પ્રકારના ભયથી યુક્ત હોય છે. તેથી તે છવાસ્થાને જે સ્થાને (લક્ષણે) વડે જાણી શકાય છે તે સ્થાનેનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે. “સત્તfહું કાનેહિ કહ્યું કાનેરના” ઈત્યાદિ– ટીકાઈનીચેનાં સાત સ્થાને (લક્ષણ) વડે છવાસને ઓળખી શકાય છે. (૧) જે જીવ પ્રાણોનું-એકેન્દ્રિયાદિક જીવનું વ્યાપાદન કરનાર હોય છે, તેને છવાસ્થ માની શકાય છે એવું અનુમાન કરી શકાય છે કે તે છશ્વસ્થ છે. (૨) મૃષાવાદનું સેવન કરનાર-અસત્ય બોલનાર માણસને જોઈને પણ એવું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૨૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ અનુમાન કરી શકાય છે કે તે છદ્મસ્થ છે. (૩) અદત્તને ગ્રહણ કરનારને પણ છદ્મસ્થ માની શકાય છે. (૪) શબ્દ, રૂપ, રસ, ગન્ય અને સ્પર્શનું આસ્વાદન ( ઉપલેાગ ) કરનારને પણ છદ્મસ્થ માની શકાય છે. (૫) પૂજા સત્કારની અનુમાદના કરનારને અને પૂજા સત્કાર વડે ખુશ થનાર વ્યક્તિને પણ છદ્મસ્થ કહે છે. અન્યના દ્વારા અભ્યુત્થાન આદિ દ્વારા જે સન્માન થાય છે તેનું નામ પૂજા છે, અને વસ્ત્રાદિ પ્રદાન કરવા રૂપ સત્કાર હાય છે. (૬) “ આધાકમ આદિ સાવદ્ય છે, ” એવી પ્રરૂપણા કરવા છતાં પણ જે પાતે જ તેનું સેવન કરનાર હાય છે તેને પણ છદ્મસ્થ માની શકાય છે. (૭) જે કહે છે કઈ અને કરે છે ક'ઈ, આ પ્રકારે જેની વાણી અને વર્તનમાં ભેદ હોય છે, તે વ્યક્તિ પણ છદ્મસ્થ હોવાનું અનુમાન કરી શકાય છે. સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થવું તેનું નામ અનુમાન છે. અથવા સાધનના જ્ઞાનને અનુમાન કહે છે. આ પ્રકારનું અનુમાનનું લક્ષણ છે. તેથી છદ્મસ્થ આ સાધ્ય છે અને પ્રાણાતિપાત આદિ ઉપર્યુક્ત સાતેને હેતુરૂપ માનવામાં આવેલ છે. અહી જે કે પ્રાણા તિપાત, મૃષાવાદ આદિ રૂપે ધર્માંના નિર્દેશ કરવા જોઈએ, પરન્તુ એવું ન કરતાં જે ધર્મીને જ નિર્દેશ કરવામાં આવ્યા છે, તે ધમ અને ધર્મીમાં અભેદના ઉપચાર કરીને કરવામાં આવ્યે છે, એમ સમજવું. ! સૂ. ૧૦ ॥ કેવલીયોંકો જાનનેકા કથન જે સ્થાના વડે છદ્મસ્થોને જાણી શકાય છે, કરીને હવે સૂત્રકાર જે સ્થાના વડે કૈવલીને જાણી કથન કરે છે. “ જ્ઞપ્તિ કાળપ્તિ પછી નાળન્ના ’ ઈત્યાદિ— સાત સ્થાન વડે એવું જાણી શકાય છે કે “ આ કેવલી છે ” તે સાત સ્થાને! આ પ્રમાણે છે—(૧) જે વ્યક્તિ પ્રાણાતિપાત કરતી નથી તેને કેટલી માની શકાય છે. અહી' ઉપરના સૂત્રમાં દર્શાવેલાં કારણા કરતાં વિપરીત કારણા સમજવા જોઇએ. (પ) જે કહે છે તે પ્રમાણે જ કરે છે, તેને કેવલી માની શકાય છે, મા પ્રમાણે સાતમાં સ્થાન સુધીના સ્થાનો અહીં ગ્રહણ કરવા જોઈએ, છાસ્થ્ય સૂત્ર કરતાં અહીં વિપરીત સ્થાના કહેવા જોઇએ. । સૂ. ૧૧ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ સ્થાનાનું કથન શકાય છે તે સ્થાનાનુ તે ૨૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારને મૂલગોત્રકા નિરૂપણ ત્તિ મૂળો વળarઈત્યાદિ– ટીકા-સાત મૂળગોત્ર કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે––(૧) કાશ્યપ, (૨) ગૌતમ, (૩) વત્ય, (૪) કેન્સ, (૫) કૌશિક, (૬) માંડવ્ય અને (ઈ વશિષ્ટ કાશ્યપના સાત પ્રકાર કહ્યા છે–(૧) તે કાશ્યપ, (૨) તે શાંડિલ્ય (૩) તે ગૌલ્ય, (૪) તે વાલ, (૫) તે મુંજતૃણ, (૬) તે પર્વ પ્રેક્ષકી અને (૭) તે વર્ષ કૃષ્ણ થા–૭૩ “મૂળ” એટલે આદિ. આ આદિતા આદિપણુ આગળ ઉત્પન્ન થવાને કારણે સમજવાની છે. ગોત્રપ્રવર્તક તથાવિધ એક પુરુષના વંશમાં ઉત્પન્ન થયેલી સંતાન પરંપરાને ગોત્ર કહે છે. આ પ્રકારે મૂળભૂત જે ગોત્ર છે તેમને મૂળગોત્ર કહે છે. એક પ્રકારના તૃણવિશેષને કાશ કહે છે. તે કાશના રસને કાશ્ય કહે છે. આ કાશત્પન્ન કાશ્ય રસનું પાન કરનારને કાશ્યપ કહે છે. આ કાશ્યપના જે સંતાને છે–વંશજો છે, તેમને કાશ્યપ કહે છે. મુનિસુવ્રત અને નેમિનાથ સિવાયના જિનેશ્વરે, ચક્રવતી આદિ ક્ષત્રિય, સપ્તમ ગણધર આદિ બ્રાહ્મણ અને જબૂસ્વામી આદિ ગૃહપતિ-વેશ્ય, આ બધા કાશ્યપ ગોત્રીય હતા. ગોત્ર અને શેત્રવાળા વચ્ચે અભેદ માનીને અહીં બેત્રવાળાને શેત્ર રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. જે એ પ્રકારે માનવાનું ન હોત તે “પ ” આ પદને પ્રયોગ કરવાને બદલે સૂત્રકારે “રિયા આ નાન્યતર જાતિના જ પદને પ્રવેશ કર્યો હત. એ જ પ્રકારનું કથન ગૌતમ આદિ વિષે પણ સમજવું. ગૌતમના જે સંતોને છે તેમને ગૌતમ કહે છે મુનિસુવ્રત અને નેમિનાથ ભગવાન, રામલક્ષ્મણ સિવાયના બળદે અને વાસુદેવે વગેરે ક્ષત્રિય, ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગણધર અને વાસ્વામી વગેરે બ્રાહ્મણે, ગૌતમ ગોત્રીય હતા. શય્યભવ આદિ વન્સના સંતાનને વત્સગોત્રીય કહે છે. “ ૐ . મૂહું ૨” આ કથન અનુસાર શિવભૂતિ આદિને કૌત્સ ગેત્રીય કહે છે. ષટુ ઉલૂક આદિ કૌશિક ગેત્રીય હતા મંડુકના સંતાનને માંડવ્ય કહે છે. છઠ્ઠ ગણધર અને આર્ય સહસ્તી આદિ વશિષ્ઠના સંતાન હોવાથી તેમને વાશિષ કહે છે. આ સાત મૂલગેત્ર છે. પ્રત્યેક ગોત્રના સાત પ્રકારે પડે છે. જે એ “કાશ્યપ” આ શબ્દથી વિવક્ષિત થાય છે, તેમને કાશ્યપ કહે છે, અને જેઓ કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા શાંડિલ્યના સંતાનને શાંડિલ્ય કહે છે. એજ પ્રકારનું કથન ગૌતમ આદિ વિષે પણ સમજી લેવું. છે સૂ. ૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારકા મૂલનયકા નિરૂપણ આ મૂળગાત્ર અને શાખાગેાત્રના વિભાગ જુદા જુદા નયા ( મતે) ૨ આધારે થાય છે. તેથી હવે સૂત્રકાર નયના પ્રકારનું કથન કરે છે. “ સત્ત મૂજનથી વળત્તા ' ઇત્યાદિ ટીકા-મૂળનય સાત કહ્યાં છે-(૧) નૈગમ, (૨) સ`ગ્રડ, (૩) વ્યવહાર, (૪) ઋજુ સૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવ’ભૂત, પ્રમાણ દ્વારા ગૃહીત થયેલી એવી અનેક ધર્માંત્મક વસ્તુના કોઈ એક ધર્મને આધારે નિશ્ચય કરનારા જે પ્રમાતાના વિચાર ( મત ) હોય છે તેને નય કહે છે. જેમકે “ આ નિત્ય જ છે, આ અનિત્ય જ આ પ્રકારની માન્યતાનું નામ નય છે. આ નયના દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય નામના બે મુખ્ય ભેદ પડે છે. પદાથ દ્રવ્ય પર્યાય રૂપ છે, એક અને અનેક ધર્માંત્મક છે, આ પ્રકારની માન્યતાને અનેકાન્તવાદ કહે છે. આ અનેકાન્તાત્મક પદાર્થ નયના વિષય નથી પણ પ્રમાણના વિષય છે. અનેક છે અન્ત (ધર્માં) જેમાં તેને અનેકાન્ત કહે છે. દ્રવ્યાર્થિક નય કેવળ દ્રવ્યના જ વિચાર કરે છે અને પર્યાયાર્થિક નયના જે વિષયલે છે તેને ગૌણ કરે છે, તેનું ખંડન કરતા નથી, તેમાં ગનિમીલિકા ભાવ ( ઉપેક્ષા ભાત્ર ) ધારણ કરે છે. એઢલે કે પોતાના વિષયને પ્રાધાન્ય આપે છે અને પર્યાયાથિક નયના વિષયને ગૌણુ રૂપ આપી દે છે. આ પ્રકારે અન્ય નયના વિષયને ગૌણુ કરીને પેાતાના વિષયને મુખ્ય રૂપે, દ્રવ્ય રૂપે જાણનારા જે નય છે તેને દ્રાર્થિક નય કહે છે. “ નચાન્તરસાવેણાયઃ ” આ સૂત્રપાઠ દ્વારા એ જ વાત સમજાવવામાં આવી છે. અન્ય નયના વિષયની અપેક્ષા રાખતા થકા પાતાના વિષયની પુષ્ટિ કરનારા જે નય છે તેને જ સન્નય (સાચા અર્થમાં નય) કહે છે. તેનાથી વિપરીત લક્ષણવાળા જે નય છે તેને દુનય કહે છે. જેમકે કોઈ આ પ્રમાણે કહે કે “ મુળમાનય ’ સુવણુ લાવે છે અહી' દ્વિિર્થક નય અનુસાર કડાં, કુંડળ, હાર આદિ સેનાની વસ્તુને tr ' શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ܕ ૨૩૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ સેાના રૂપ માનીને એ બધી વસ્તુઓને અથવા તેમાંથી કાઇ પણ એક જ વસ્તુને લાવનાર માણસ પણ સાનું જ લાવ્યે કહેવાય. કારણ કે તેની દ્રષ્ટિએ તા સેાનામાં અને સેાનાની વસ્તુઓમાં કોઇ ભેદ નથી-દ્રવ્યરૂપ સુત્રની દૃષ્ટિએ તે તે સઘળી વસ્તુએ સુવણુરૂપ જ છે. પરન્તુ જે દ્રૉર્થિક નયને ગૌણ કરી નાખવામાં આવે અને પયાથિંક નયને પ્રાધાન્ય આપવામાં આવે તે “ કુંડળ લાવે ’ આ પ્રમાણે કહેવામાં આવે ત્યારે શ્રોતા કડાં આદિ લાવતા નથી પણ કુંડળ જ લાવે છે, કારણ કુંડળ કરતાં કટકપર્યાય ભિન્ન હ્રય છે. તેથી દ્રષ્યાર્થિક નયની અપેક્ષાએ સુવર્ણ કાઈ પણ ઘાટ રૂપે હાવા છતાં પણુ એક જ છે-સુવણુ રૂપ જ છે, અને પર્યાર્થિક નય અનુસાર તે કડાં, કુંડળ, હાર આદિ અનેક રૂપ છે. આ પ્રકારે દ્રષ્યાર્થિક અને પર્યાયાર્થિક આ એ નયેની અપેક્ષાએ અહી' એ ભગ ખની જાય છે—(૧) સુવર્નાર્ મેલ અને (૨) સુવળયાને જ્ઞેય ખન્ને નયાના અભિપ્રાય અનુસાર બન્નેની પ્રધાનતાની અપેક્ષાએ તે સુવર્ણ દ્રવ્ય અમુક દૃષ્ટિએ એક પણ છે અને અમુક દૃષ્ટિએ અનેક પશુ છે,” આ પ્રકારના ત્રીને ભુગ અને છે દ્રવ્યાર્થિક નયના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે– (૧) નૈગમ નય (ર) સંગ્રહ નય અને (૩) વ્યવહાર નય. પદ્મયાર્થિક નયના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે—(૧) ઋજુ સૂત્ર, (ર) શબ્દ, (૩) સમભિરૂઢ અને (૪) એવ‘ભૂત નય. મૂળભૂત જે સાત નયેા છે તેમને મૂલનય કહે છે. નૈગમ આદિ સાતે નચેમાં ઉત્તરનયાની અપેક્ષાએ મૂલનયતા ગ્રહણ કરવી જોઇએ. કેટલાકની માન્યતા અનુસાર ઉત્તરના ૭૦૦ છે અને કેટલાકની માન્યતા પ્રમાણે ઉત્તરનયા ૫૦૦ છે. કહ્યું પણ છે કે જો ચલાવો ” ઈત્યાદિ— પ્રત્યેક નયના ૧૦૦-૧૦૦ ભેદ પડે છે. આ રીતે સાત નયાના ૭૦૦ ભેદેો થઈ જાય છે. ત્યારે કેટલાક લોકોની માન્યતા પ્રમાણે નયાના ઉત્તરભેદ્દે ૫૦૦ છે. તથા जावइया वयणपहा છ ઈત્યાદિ~~ * શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ જેટલા વચન પથ છે, એટલાં જ નયવાદ છે, અને જેટલા નયવાદ છે. એટલા જ પર સમય (અન્ય મત-અન્ય સંપ્રદા) છે. સાત નમાં પહેલો નય નૈગમનાય છે. નગમની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે– “જે માનેઃ જિનો િરિ તૈમ -ૌજન ઘવ રામઃ ” જે નય મહા સતા સામાન્ય અને વિશેષ દ્વારા પદાર્થને જાણે છે, તે નયનું નામ નકમ અથવા નૈગમ છે. કહ્યું પણ છે કે “જેનારું મારું” ઈત્યાદિ– અથવા–અર્થબંધમાં જે વિચાર કુશલ હોય છે તેને, અથવા અર્થ આયમાં જે વિચાર થાય છે તેને ગમ કહે છે. અથવા અર્થબોધ કરાવવાના જેના અનેક માર્ગ છે તે “નૈક ગમ” અથવા નૈગમ છે, કહ્યું પણ છે કે : “ હાથ નિભા વા” ઈત્યાદિ તે ગામના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે –(૧) સ વિશુદ્ધ, (૨) વિશુદ્ધા વિશુદ્ધ, અને (૩) સર્વ વિશુદ્ધ નિર્વિકલ્પ મહા સત્તારૂપ કેવળ સામાન્યનું જ કથન કરનારો જે નય છે તે સર્વાવિશુદ્ધ નામનો નૈગમ નયને પહેલો ભેદ છે. ગોત્વ આદિ ૩૫ સામાન્ય વિશેષનું પ્રતિપાદન કરનારે જે નય છે તે વિશુદ્ધાવિશુદ્ધ નામને નગમ નયનો બીજો ભેદ છે. કેવળવિશેષનું જ પ્રતિપાદન કરનારો જે નય છે, તેને સર્વ વિશુદ્ધ નામને નૈગમને ત્રીજો ભેદ કહે છે. નિગમનયના બીજા ભેદમાં જે “સામાન્ય વિશેષ” રૂપ શબ્દપ્રયોગ કરવામાં આવ્યા છે તેને “ સામાન્ય અને વિશેષ ” આ રૂપે ગ્રહણ કરવાનો નથી, પરન્ત છે. સામાન્ય રૂપ વિશેષ” આ પ્રકારને તેને અથ ગ્રહણ કરવાનું છે, કારણ કે પરસત્તા અને અપરસત્તાના ભેદથી સામાન્યના બે પ્રકાર પડે છે. તે બને. માંથી પરસત્તા મહાસામાન્ય રૂપ હોય છે અને અપરસત્તા સામાન્ય વિશેષ થા–૭૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ રૂપ હોય છે. નૈગમનયના પ્રથમ ભેદમાં એ ધર્મનું પ્રધાન રૂપે અને ઉપસર્જન રૂપે, ગૌણ રૂપે પ્રતિપાદન થાય છે. જેમકે “ ચૈતન્યામનિ ” “ આત્મમાં સદ્ધિશિષ્ટ ચૈતન્ય છે. ” અહીં ચૈતન્યનુ' વિશેષણ સત્ છે, તેથી સત્ ગૌણરૂપ છે અને ચૈતન્ય ધર્મ પ્રધાનરૂપ છે. C એ ધર્મીઓની જે પ્રધાનભાવે અને ઉપસન ભાવે-ગૌણભાવે વિવક્ષા છે, તેને નૈગમનયના બીજા ભેદ રૂપ ગણવામાં આવે છે. જેમકે પર્યાયવાળી વસ્તુ દ્રવ્ય છે ” અહી' વસ્તુ અને દ્રવ્ય, આ એ ધર્મી છે. પરન્તુ પર્યાયવાળી વસ્તુ આ પદ્મ દ્રવ્યના વિશેષણ રૂપ છે, તેથી તે ગૌણુ છે અને દ્રવ્ય વિશેષ હોવાને કારણે તેને પ્રાધાન્ય અપાયું છે. " નેગમ નયના ત્રીજા લેમાં ધર્મ અને ધર્મીનું પ્રધાન અને ઉપસર્જન ભાવે ગૌણ રૂપે પ્રતિપાદન કરવામાં આવે છે, જેમકે “ ક્ષળમે સુલી વિષયાસન્નીનઃ ” “ વિષયાસક્ત જીવ એક ક્ષણ જ સુખી રહે છે ” અહીં ધર્મ અને ધર્મીની પ્રધાન અને ગૌણુ રૂપે વિક્ષા થઇ છે. કારણ કે જે વિષયાસક્ત જીવના વિશેષણુ રૂપે સુખીને લેવામાં આવે તે તે વિશેષણ હોવાને કારણે ગૌણ ખની જાય છે અને વિષયાસક્ત રૂપ ધર્મી મુખ્ય બની જાય છે. પરન્તુ વિષયાસક્ત જીવને જ્યારે સુખીનું વિશેષણુ મનાવવામાં આવે છે ત્યારે સુખી પ્રધાન બની જાય છે અને વિષયાસક્ત ગૌણુ બની જાય છે. શકા—પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે અને સામાન્ય વિશેષને જાણ નારા નૈગમનય છે, તેથી શું આ નય સાધુની જેમ સમ્યગ્દષ્ટિવાળા જ છે ? ઉત્તર—આ નય સામાન્ય વિશેષ રૂપ વસ્તુઓને અત્યન્ત ભેદ રૂપે સ્વીકારે છે કારણ કે તે બન્નેને પરસ્પર સાપેક્ષ માનતેા નથી, તેથી તે સભ્ય ષ્ટિ સાધુની જેમ સમ્યગ્દષ્ટિવાળા નથી, કહ્યું પણ છે કે “નું સામત્રવિન્નેને ' ઇત્યાદિ— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સામાન્ય અને વિશેષ એ અને પરસ્પરથી અત્યન્ત ભિન્ન છે, અને વસ્તુની દષ્ટિએ પણ અત્યન્ત ભિન્ન છે, આ પ્રકારની નૈગમનયની માન્યતા છે. તેથી આ નય (આ નયને માનનાર) કણાદની જેમ મિથ્યાષ્ટિવાળે છે-સમ્યગ્દષ્ટિવાળ નથી. જો કે કણદે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આધારે વૈશેષિક દર્શનનું કથન કર્યું છે, પરંતુ તે કથન સમ્યક (નિર્દોષ) નથી, કારણ કે વૈશેષિક દર્શનમાં આ અને નય પરસ્પર નિરપેક્ષ રહીને પિતા પોતાના વિષયનું પ્રતિપાદન કરે છે. વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કણદે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાયમાં પદાર્થ નિર્યકાન્ત રૂપે જ પ્રતિપાદિત કરેલ છે. તેથી તેની માન્યતા પ્રમાણે તે બને નય પરપર નિરપેક્ષ રૂપ સાબિત થઈ જાય છે. આ પ્રકારના કથન દ્વારા કણાદમાં મિથ્યાષ્ટિતા સિદ્ધ થઈ જાય છે. પ્રથમ નયના વિષયમાં આ પ્રકારનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર સંગ્રહનય નામના બીજા નયના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરે છે ભેદને ગ્રહણ કરવા, અથવા જે ભેદેને ગ્રહણ કરવાનું થાય છે, અથવા જે ભેદને ગ્રહણ કરે છે અથવા ભેદ જેના દ્વારા ગૃહીત થાય છે તે નયનું નામ સંગ્રહાય છે. કહ્યું પણ છે કેઃ “સંngo જિઇફ” ઇત્યાદિ અથવા–અશેષ વિશેષ રહિત સત્વ, દ્રવ્યવાદિ રૂપ સામાન્ય માત્રને જે ગ્રહણ કરે છે તે સંગ્રહાય છે. એટલે કે સમરૂપે-પિંડીભૂત રૂપે–જે વિશેષ રાશિને ગ્રહણ કરે છે-“સામાવ્યાત્રાહી રામઃ સંપ્રદા” પ્રત્યક્ષ અનુમાન દ્વારા જ્યાં વિરોધ ન આવે તે પ્રકારે પોતાની જાતિના વિશેષને જે એક રૂપે ગ્રહણ કરવામાં આવે છે, તેનું નામ સંગ્રહ છે. આ નય કેવળ સામાન્ય માત્રનું જ કથન કરે છે, કારણ કે તે તેને જ ગ્રહણ કરે છે-વિશેષને ગ્રહણ કરતું નથી. આ વિષયને અનુલક્ષીને આ નયની એવી માન્યતા છે કે વિશેષ સામાન્ય કરતાં ભિન્ન છે, કે અભિન્ન છે તે પ્રશ્નને વિચાર કરે જઈએ. જે સામાન્ય કરતાં તે ભિન્ન હોય તે તેમની જે સ્વતંત્ર સત્તા હોવી જોઈએ, તે સિદ્ધ થવી જોઈએ, પરંતુ તેમની સ્વતંત્ર સત્તા (અસ્તિત્વ) તે સિદ્ધ થતી નથી, અને જે તેઓ સામાન્ય કરતાં અભિન્ન હોય, તે આ સ્થિતિમાં તેમને વિશેષ રૂપે ઓળખવાને બદલે સામાન્ય રૂપે જ ઓળખવા જોઈએ. જેવી રીતે સામાન્યનું સ્વરૂપ સામાન્ય કરતાં અભિન્ન હોવાને કારણે તેમને સામાન્ય જ કહેવાય છે એ જ પ્રમાણે વિશેને પણ સામાન્ય રૂપ જ માનવું જોઈએ. કહ્યું પણ છે કે “વિ તિ મનિય”િ ઈત્યાદિ– જ્યારે “સત્ત” આ પ્રકારે કહેવામાં આવે ત્યારે સમર્થ પદાર્થોમાં સત્તા ( અસ્તિત્વ) હોવાને કારણે તેમનું “સત ' આ પદ દ્વારા ગ્રહણ થઈ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ જાય છે, તેથી સમસ્ત વસ્તુએ સત્તા માત્ર રૂપ છે, તે કારણે આ સત્તા વિનાના કાઈ પણુ વિશેષ રૂપ પદાથ નથી. જો ઘડાને સત્વ રૂપ ધર્મથી રહિત માનવામાં આવે તે તે સદ્ધિશિષ્ટ ( સયુક્ત) નહીં હોવાને કારણે અભાવરૂપ જ થઈ જશે. અને જો તેને સત્ય રૂપ ધમથી અભિન્ન (યુક્ત ) માનવામાં આવે તે તે તેનાથી અભિન્ન હાવાને કારણે સ્વયં સગ્રૂપ થઈ જશે. એ જ પ્રમાણે પટાદિના વિષયમાં પણ સમજી લેવું. તેથી એ વાત માનવી જ પડે છે કે ‘સત્’ આ પ્રકારે કહેતા સમસ્ત પટ્ટામાં “ આ સત્ છે, આ સત્ છે ” આ પ્રકારના સત્તાનુગત પ્રત્યય ( અનુભવ ) થાય છે અને તે સમસ્ત પટ્ટાથ સત્તાત્મક ( અસ્તિત્વ યુક્ત) છે એ વાતની પુષ્ટિ કરાવે છે. આ સત્તા સામાન્ય રૂપ સ’ગ્રહનયના નીચે પ્રમાણે એ પ્રકાશ છે. (૧) પર સ`ગ્રહ અને (૨) અપર સ'ગ્રહ. જે સ ́ગ્રહ અશેષ વિશેષામાં ઉદાસીન બનીને સત્માત્ર શુદ્ધે દ્રવ્યને માને છે, ગ્રહણ કરે છે, તેને પર સંગ્રહનય કહે છે. જેમકે—“ સત્ની વિશેષતાની અપેક્ષાએ આ વિશ્વ એક સત્તા રૂપ છે, "" આ કથન તથા "" જે સ‘ગ્રહનય દ્રવ્યત્વ આદિ અવાન્તર સામાન્યાને માનતા થકા તેમના ભેદૅમાં ગુજનિમીલિકાભાવ (ઉપેક્ષા ભાવ ) રાખે છે, તેમને ગૌણ માને છે, તે સગ્રહનયને અપર સંગ્રહનય કહે છે. જેમકે અભેદની અપેક્ષાએ ધમ, અધર્મ, આકાશ, કાળ, પુગલ અને જીવ એ બધામાં એકતા છે, ” આ પ્રકારનું કથત સંગ્રહનયના વિષયભૂત સામાન્યમાં ભેદવુ કથન કરનારા જે નય છે તેને વ્યવહારનય કડે છે. અથવા સામાન્યને અપલાપ કરનારા જે નય છે તેને વ્યવહારનય કહે છે અથવા વિશેષાના આધાર લઈને વસ્તુને વ્યવહારપથમાં લાવનારા જે નય છે તેને વ્યવહારનય કહે છે, કહ્યું પણ છે કે ‘વવદરાં વહ્યું ” ઇત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ આ વ્યવહારનય સંગ્રહનય દ્વારા વિષયભૂત કરવામાં આવેલા સત્તાદિ રૂપ અને સ્વીકાર કરીને જ વિશેને ગ્રહણ કરે છે. જેમકે આ નય એવી દલીલ કરે છે કે “જે સત્ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે?” ઈત્યાદિ. વ્યવહારનય વિશેનું પ્રતિપાદન કરવા તત્પર રહે છે. તેથી જ્યારે સંગ્રહનય “ આ સત્ છે” એવું પ્રતિપાદન કરે છે, ત્યારે વ્યવહારનય (તે નયવાદી) એવી દલીલ કરે છે કે “સત કોણ છે-દ્રવ્ય સત્ છે કે પર્યાય સત્ છે ?” દ્રવ્યત્વ સામાન્ય કે પર્યાય સામાન્ય વડે વ્યવહાર ચાલતું નથી, વ્યવ. હાર તે વિશેષ વડે ચાલે છે, તેથી વ્યવહાર ચલાવવાને માટે ઘટ, પટાદિ ૩૫ વિશેષ પદાર્થને માનવા જોઈએ, સામાન્ય તે વ્યવહારને ગ્ય નથી, અયોગ્ય છે તથા બીજે એ પ્રશ્ન કરવામાં આવે છે કે-“સામાન્ય વિશે કરતાં ભિન્ન છે કે અભિન્ન છે? જો એવું કહેવામાં આવે કે સામાન્ય વિશે કરતાં ભિન્ન છે, તો વિશે વિના પણ સામાન્યની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થવી જોઈએ, પરંતુ એવું બનતું નથી. જે એવું કહેવામાં આવે કે સામાન્ય વિશેષે કરતાં અભિન્ન છે, તે તે વિશેષથી અભિન્ન હોવાને કારણે તેને સામાન્ય કહી શકાય નહીં–તેને તે વિશેષના સ્વરૂપની જેમ વિશેષ જ કહેવાશે. કહ્યું પણ છે કે “વરંમજવા માવાગો” ઈત્યાદિ. વિશેષ રહિત સામાન્યની ઉપલબ્ધિ કોઈ પણ જગ્યાએ સંભવી શકતી નથી તથા સામાન્ય વડે કેઈપણ વ્યવહાર સાધી શકાતો નથી, તેથી આકાશ પુષ્પની જેમ સામાન્યની સ્વતંત્ર રૂપે કઈ પણ સત્તા જ સંભવી શકતી નથી. જે પ્રત્યક્ષ દેખાય છે તે તે સઘળું વિશેષ રૂપ જ હોય છે. તેનો વ્યવહાર જેવી રીતે ચાલી શકે એવી જ રીતે આ નય વસ્તુનાં ભેદ પ્રભેદપૂર્વક વસ્તુને વ્યવહારપથમાં લાવે છે. તેથી જ આ નયને લોક સંવ્યવહાર. પરક માનવામાં આવ્યું છે. લેકવ્યવહાર અધિકતા અનુસાર ચાલે છે. જેમકે કઈ ઉપવનમાં જાબૂ, ફણસ વગેરેનાં વૃક્ષો થોડાં થોડાં હોય અને આંબા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઘણાં જ હોય તો તે ઉપવનને “આમ્રવાટિકા ” કહેવામાં આવે છે. આ પ્રવૃક્ષની અધિકતાને કારણે આ પ્રકારનો લેકવ્યવહાર ચાલે છે. વળી ભ્રમર આદિ કેમાં પાંચ વર્ણોને સદ્ભાવ હોવા છતાં તેમાં કૃષ્ણવર્ણની પ્રચુરતા હોવાને કારણે લેકે કહે છે કે “ભ્રમરને રંગ કાળે છે. ” આ પ્રકારે આ વ્યવહાર નય બહેતરને (અધિકતરને) પક્ષપાતી હોય છે. બહતર સિવાથનાને સદ્ભાવ હોવા છતાં પણ આ નય તેમની ગણના કરતા નથી. કહ્યું પણ છે કે “ વહુનરગીરિ તે જિય” ઈત્યાદિ– જજુ સૂવનય–આ નય અતીત (ભૂતકાલિન) અને અનાગત (ભવિષ્ય) કાળની વસ્તુનું પ્રતિપાદન કરતું નથી, પરંતુ માત્ર વર્તમાનકાલિન વસ્તુનું જ પ્રતિપાદન કરે છે. અતીત અને અનાગતકાળ સંબંધી વસ્તુની જે માન્યતા છે, તે આ નયની દષ્ટિએ કુટિલતા છે. આ કુટિલતાના પરિત્યાગપૂર્વક જે વર્તમાનકાલિક વસ્તુની જ પ્રરૂપણ કરે છે તે નયને અજુ સૂત્રનય કહે છે. જેમકે રસે જે ક્ષણે રસેઈ બનાવતે હેય એ જ ક્ષણે તેને રે કહી શકાય છે, અન્ય સમયે જ્યારે તે રસોઈ બનાવતો ન હોય ત્યારે તેને રસ કહી શકાય નહી, એવી આ નયની માન્યતા છે. જે ઋજુસૂત્રની સંસ્કૃત છાયા “ગુઋતઃ” લેવામાં આવે તે પદને અર્થ આ પ્રમાણે થાય છે જેનું જ્ઞાન કૃતજ્ઞાન-તથાવિધ ઉપકારમાં પરાયણ હેવાથી બાકીના જ્ઞાનની અપેક્ષાએ પ્રધાનરૂપે અકુટિલ છે, તેનું નામ જુપ્ત છે. આ નય વર્તમાન કાલિક વસ્તુને જ આમીય રૂપ માને છે, કારણ કે અતીતકાલિન વસ્તુને વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાલિન વસ્તુને તે અનુત્પન્ન હોવાને કારણે આ નય પ્રત્યક્ષને વિષય માનતું નથી, પણ આકાશપુપની જેમ તેની અસત્તા (અવિદ્યમાનતા) જ માને છે. તથા જુદા જુદા લિંગવાળા અને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૩૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા વચનવાળા શબ્દોને આ નય એક જ અર્થ માને છે. જેમકે પવિંગ તટ” શબ્દનો જે અર્થ થાય છે એજ અર્થ નપુંસક લિંગના “તરન” શબ્દને પણ થાય છે અને સ્ત્રીલિંગના “ તરી” શબ્દને પણ એ જ અર્થ થાય છે. એક વચનવાળા ગુરુ પદને જે અર્થ થાય છે, એ જ અર્થ દ્વિવચન અને બહુવચનવાળા ગુરુ શબ્દને પણ થાય છે. આ પ્રકારે આ નય લિંગના ભેદથી તથા વચનના ભેદથી તેમના વાગ્યાર્થમાં ભિન્નતાને સ્વીકારતા નથી, પરંતુ તેમના વાચ્યાર્થમાં એકાર્થતાને જ સ્વીકાર કરે છે. તથા–નામ ઈન્દ્ર, સ્થાપના ઈન્દ્ર, દ્રવ્ય ઇન્દ્ર અને ભાવ ઈન્દ્ર, એ બધામાં ઈન્દ્રાદિ રૂપ તેમના અર્થને ભિન્ન ભિન્ન માને છે-નામાદિક ચાર નિક્ષેપોને જ આ નય સામન્ય રૂપે માને છે. કહ્યું પણ છે કે “તÇ નિર” ઈત્યાદિ– આ ગાથાને અર્થ ઉપરના કથનમાં જ સ્પષ્ટ થઈ જાય છે. શબ્દનય–જે અને પ્રકટ કરે છે તેને શબ્દ કહે છે. અથવા જેના જેના દ્વારા અર્થ પ્રકટ કરાય છે તેનું નામ શબ્દ છે. અહીં શબ્દના અર્થના પરિગ્રહ વડે અને શબ્દ તથા અર્થમાં અસેદના ઉપચારની અપેક્ષાએ નયને પણ શબ્દ રૂપ જ કહી દેવામાં આવ્યું છે. જેમ કૃતકવ આદિ રૂપ હેતુના અર્થના પ્રતિપાદક પદને હેતુ જ કહી દેવામાં આવે છે, તેમ નયને પણ અહીં શબ્દ રૂપ કહી દેવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે : “ સવM Rરૂ ” ઈત્યાદિ– આ નય ભાવઘટને જ ઘટ રૂપ માને છે, કારણ કે નામઘટ અથવા સ્થાપનાઘટ અથવા દ્રવ્યઘટ પાણી લાવવાની ક્રિયા આદિમાં ઉપયોગી થતા નથી. પાણી ભરી લાવવાની ક્રિયા આદિમાં તે ભાવઘટ જ વાસ્તવિક ઘટ છે, એવી આ નયની માન્યતા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २४० Page #257 -------------------------------------------------------------------------- ________________ તથા–“તર તટી, તરબૂ ” આ ત્રણ જુદા જુદા લિંગવાળા શબ્દોને એક જ અર્થ થાય છે, એવું આ નય માનતું નથી, પરંતુ આ નય એવું માને છે કે એક જ લિંગવાળા પર્યાયવાચી શબ્દોને એક જ અર્થ થાય છે, અને જુદાં જુદાં લિંગવાળા પર્યાયવાચી શબ્દને જુદે જુદો અર્થ થાય છે. વળી આ નય એવું માને છે કે એક જ લિંગવાળા પર્યાયવાચી શબ્દ જે જતી જુદી વિભક્તિવાળા હોય, તે તેમને અર્થ જુદે જુદે થાય છે, પરંતુ જે તેઓ સમાન વચનવાળા હોય, તે તેમને અર્થ એક જ થાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે – જુદા જુદા લિંગવાળા અને જુદા જુદા વચનવાળા જે શબ્દ છે તેમને અર્થ તો જુદો જુદો જ થાય છે, પરંતુ સમાન લિંગવાળા અને સમાન વચન વાળા શબ્દોનો અર્થ સમાન જ થાય છે. “સ્ત્રી અને પુરુષ” આ બે શબ્દમાં લિંગભેદને કારણે ભિન્નતા છે, પરંતુ “ઘર, મન, શુદઃ ” આ ત્રણે પદે સમાન લિંગવાળા અને સમાન વચનવાળા હોવાથી તેમના અર્થમાં કોઈ ભિન્નતા નથી. “કુટીર અને વૃક્ષઃ ” આ બે પદોના અર્થમાં વચનભેદને કારણે ભિન્નતા છે. કહ્યું પણ છે કે : ત્ત નિર રિ૩ સુત્તમ” ઈત્યાદિ– આ પ્રકારના સ્વરૂપવાળે આ પાંચમો નય છે. સમાન લિંગ (જાતિ) વાળા અને સમાન વચનવાળા શબ્દોમાં એકતા (અભિન્નતા) નું પ્રતિપાદન કરનાર શબ્દનય છે. સમભિરુઢ નય–શબ્દનય કરતાં વિપરીત માન્યતાવાળે સમભિરુઢ નય આ નયની એવી માન્યતા છે કે નિરુક્તિના ભેદની અપેક્ષાએ સમાન લિંગવાળા અને સમાન વચનવાળા શબ્દોમાં પણ ભિન્નતા હોય છે—જેટલા શબ્દ છે એટલા જ તેમના અર્થ છે, એવું આ નય પ્રતિપાદન કરે છે. કહ્યું પણ છે કે “= =” મારૂ” ઈત્યાદિ– આ નય, ઘટ, પટ આદિ શબ્દોની જેમ ઘર, કુટ આદિ શબ્દને પણ જુદા જુદા અર્થવાળા માને છે, કારણ કે ઘટ, કુટ આદિ શબ્દ જુદી જુદી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૪૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિના નિમિત્તવાળા હોય છે. આ નય એવું પ્રતિપાદન કરે છે કે “ઘટ” અને “કુટ” આ ખનને પદે એક જ અર્થના વાચક નથી, કારણ કે ઘટ નામના પદાર્થમાં ઘટ શબ્દને વ્યવહાર રે જ થઈ શકે છે કે જ્યારે તે ઘટ અર્થ વિશેષ ચેષ્ટાવાળો હોય છે. તેથી ઘટ અર્થ માં “ઘટ શબ્દ ની પ્રવૃત્તિનું નિમિત્તે તેમાં વિશિષ્ટ ચેષ્ટાવત્તા છે. તથા ઘટ અર્થમાં કુટ શબ્દની પ્રવૃત્તિ ત્યારે જ હોઈ શકે છે કે જ્યારે તે ઘટ કુટિલતા સંપન્ન હોય છે. ચેષ્ટાર્થક “ઘ' ધાતુમાંથી “ઘટ” શબ્દ બને છે અને કૌટિલ્યાર્થક “ર” ધાતુમાંથી “કુટ” શબ્દ બને છે. આ રીતે ઘર અને કુટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તમાં ભેદ હેવાને કારણે તેમના અર્થોમાં પણ ભેદ છે. તે કારણે ઘટ શબ્દનો અર્થ કુટ શબ્દના અર્થ કરતાં ભિન્ન થાય છે. એવંભૂત નય–જે ક્રિયાથી યુક્ત વસ્તુનું જે શબ્દ દ્વારા કથન થાય છે, તે કિયા કરતી વસ્તુને એવંભૂત કહેવાય છે. આ વસ્તુનું પ્રતિપાદન કરના જે નય છે તેને એવભૂત નય કહે છે. આ નય એવું કહે છે કે જ્યારે स्था०-७६ ઘટ (ઘ) સ્ત્રીના મસ્તક પર આરોહણ રૂ૫ ચેષ્ટાવાળા હોય છે ત્યારે જ તે ઘટ શબદના વાય રૂપ હોઈ શકે છે. તેથી જે પદને અર્થ હોય, એવા જ અર્થવાળી જે તે વસ્તુ હોય, તે જ તેને એ શબ્દ દ્વારા કહી શકાય છે તે શબ્દને તે વાચ્ય હોઈ શકે છે. તેના વિના તે શબ્દને તે વાચ્ય હોઈ શકતી નથી. આ પ્રકારે જે શબ્દને જે ક્રિયારૂપ અર્થ છે, તે કિયાથી પરિ. ગત સમયમાં જ તે શબ્દનો અર્થ થઈ શકે છે, અન્ય સમયમાં થઈ શકતે નથી. કહ્યું પણ છે કે “પર્વ ર૬ લો ” ઈત્યાદિ આ પ્રકારના સ્વરૂપવાળો આ સાતમો નય છે. આ સાતે ન જ્યારે પિતાના વિષયનું કથન કરવામાં નિરપેક્ષ હેય છે–અન્ય નાના વિષયનું ખંડન કરે છે અને પિતાના જ વિષયનું પ્રતિપાદન કરે છે, ત્યારે એકાન્ત પ્રતિપાદક હોવાને કારણે મિથ્યા કહેવાય છે. એટલે સાપેક્ષવાદમાં તે ન સમ્યફ ગણાય છે અને નિરપેક્ષવાદમાં તેમને મિથ્યા ગણવામાં આવે છે. શંકા–જે નિરપેક્ષાવસ્થામાં આ નાને મિથ્યા કહેવામાં આવ્યા છે, તે સાપેક્ષાવસ્થામાં પણ આ નાને મિથ્યા શા માટે ન કહેવાય ? ઉત્તર-જૈન સિદ્ધાંતે એ નને એકાન્ત રૂપે મિથ્યારૂપ કહ્યા નથી. આ કારણે નિરપેક્ષાવસ્થામાં મિથ્યારૂપ હોવા છતાં પણ સાપેક્ષાવસ્થામાં તેમને સમ્યકુ રૂપ જ કહા છે. કહ્યું પણ છે કે : “મિચ્છા પૂણો ઉમદારે” ઈત્યાદિ, છે સૂ. ૧૩ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૪ ૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારકે સ્વરોંકા નિરૂપણ જેવી રીતે શત સંખ્યક નય અથવા અસંખ્યક નયને ઉપર્યુક્ત સાત મૂળનમાં સમાવેશ થઈ જાય છે, એ જ પ્રમાણે વક્ત વિશેષની અપેક્ષાએ અસંખ્યાત સ્વરને પણ સાત સ્વરમાં જ સમાવેશ થઈ જાય છે. એ જ વાત પ્રકટ કરવા માટે સૂત્રકાર હવે સાત પ્રકારના સ્વરેનું નિરૂપણ કરે છે. “સત્ત સરા પvળત્તા” ઈત્યાદિ– ટીકાઈ–વનિવિશેષ રૂપ સ્વરના સાત પ્રકાર કહ્યા છે- (૧) વજ, (૨) અષભ (૩) ગાન્ધાર, (૪) મધ્યમ, (૫) પંચમ, (૬) ધૈવત અને (૬) નિષાદ, વજ સ્વર નાસિકા, કંઠ, ઉર, તાળવું, જીભ અને દાંત, આ ૬. સ્થાનમાંથી ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે કે “નાણાં કમુરતણું ” ઈત્યાદિ. બળદને ઋષભ કહે છે. તે બાષભના સૂર જે સ્વર હોય છે, તેને રાષભસ્વર કહે છે. કહ્યું પણ છે કે “વાલ નમુરિથરો નામે ” ઈત્યાદિ. નાભિ સ્થાનમાંથી ઉસ્થિત થયેલ વાયુ જ્યારે કંઠ અને શીર્ષસ્થાનની સાથે અથડાય છે, ત્યારે તે બળદના જે અવાજ કરે છે, તે કારણે તે પ્રકારના સ્વરને સાષભસ્વર કહે છે. ગન્યપ્રાપક જે સ્વર હોય છે તેને ગાન્ધાર કહે છે. કહ્યું પણ છે કે : “વાયુંઃ સમુરિતો ના” ઈત્યાદિ. નાભિમાંથી ઉત્પન્ન થયેલ વાયુ જ્યારે હદય અને કંઠ સાથે અથડાય છે, ત્યારે તે વાયુમાં અનેક પ્રકારની ગબ્ધ હોય છે. તે કારણે તે સ્વરને ગાધાર સ્વર કહે છે. જે સ્વર શરીરની મધ્યમાંથી ઉત્પન્ન થાય છે તેને મધ્યમવર કહે છે. કહ્યું પણ છે કે “વાયુ સંકુરિત નો ઈત્યાદિ. નાભિમાંથી ઉત્પન્ન થયેલે વ યુ જ્યારે રસ્થાન અને હૃદયસ્થાન સાથે અથડાય છે, ત્યારે તે વાયુ નાભિસ્થાનને પ્રાપ્ત કરીને ઘણું જ મોટે અવાજ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २४३ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન કરે છે. આ અવાજનું નામ મધ્યમસ્વર છે. અથવા - “રવોરિયરો વાયુ” ઈત્યાદિ પહજ આદિ સ્વરે પ્રમાણે પાંચ સ્વરેને પૂરણ કરનારે જે સ્વર છે તેને પંચમસ્વર કહે છે. અથવા નાભિ આદિ પાંચ સ્થાનોમાં જે સ્વર સમાઈ જાય છે તેને પંચમસ્વર કહે છે. કહ્યું પણ છે કે : વાયુ સમતો તમે ” ઈત્યાદિ. નાભિમાંથી ઉત્પન્ન થયેલે વાયુ જ્યારે રસ્થાન, હદયસ્થાન, કઠસ્થાન અને મથાનમાં વિચરતો વિચરતો પાંચમાં સ્થાન પર આવી જાય છે, ત્યારે તેને પંચમ સ્વર કહે છે. જે સ્વર ઉપરની બાજુએ દેડે છે તેને પૈવતસ્વર કહે છે. જે સ્વરમાં અન્ય સ્વરે વિશ્રામ પામે છે, તે સ્વરને નિષાદ સ્વર કહે છે. ધિત વવરના વિષયમાં એવું કહ્યું છે કે “પરવા નોમ ઈત્યાદિ. નાભિના-અધભાગ પર પહોંચીને અને પછી બસ્તિ પર આવીને જે વાયુ કંઠ પ્રદેશ પર આવીને જે સ્વર ઉત્પન્ન કરે છે તેને પૈવતસ્વર કહે છે, નિષાદ સ્વરના વિષયમાં એવું કહ્યું છે કે : “નિષત્તિ વાત ચરિઅન” ઈત્યાદિ. જેમાં અન્ય સ્વરો વિશ્રામ પામે છે અને જે અન્ય સ્વરોને પરાભૂત કરી નાખે છે, તે સ્વરનું નામ નિષાદ સ્વર છે. આ પ્રકારના આ સાત સ્વર છે અને અજીમાં આશ્રયભૂત વનિ. વિશેષ રૂપ હોય છે. શંકા-કાર્ય કારણને આધીન હોય છે, આ નિયમ અનુસાર જિહવા જે સ્વરમાં કારણભૂત હોય તે દ્વીન્દ્રિય આદિ ત્રસ જીવે અસંખ્યાત હેવાને કારણે જિહવાઓ પણ અસંખ્યાત જ હેવી જોઈએ. જે જિહવાઓ અસં. ખ્યાત હોય તે સરોમાં પણ અસંખ્યાતતા જ હોવી જોઈએ. છતાં આપે અહીં સ્વરેના અસંખ્યાત પ્રકારે કહેવાને બદલે સાત જ પ્રકારે શા કારણે કહ્યા છે? ઉત્તર–વિશેષ રૂપે તે સ્વરો અસંખ્યાત જ છે, પરંતુ સામાન્ય રૂપે તે સાત જ સ્વરે કહેવાનું કારણ એ છે કે તે બધાં સ્વરને તે સાત સવમાં સમાવેશ થઈ જાય છે. અથવા સ્કૂલ સ્વરોને અને તેને આશ્રિત કરીને સ્વર સાત જ કહ્યા છે. તેથી આ પ્રકારના કથનમાં કેઈ દેષને અવ. કાશ નથી. હું પણ છે કે રામ વાળાશ૪” ઈત્યાદિ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २४४ Page #261 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે સારી આ બને ગાથાઓને અર્થ ઉપર્યુક્ત શંકા અને ઉત્તરમાં પ્રકટ થઈ ગયે છે. આ પ્રમાણે સ્વરોનાં નામેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે સ્વરનાં સ્થાનેનું કથન કરે છે– નાભિમાંથી ઉસ્થિત થયેલ (ઉત્પન્ન થયેલે) અવિકારી સ્વર અભેગ અથવા અનાગ પૂર્વક જિહવા આદિ સ્થાને પહોંચીને વિશેષતાને પ્રાપ્ત કરી લે છે. તેથી તે સ્વરને ઉપકારક થાય છે. તેથી તેને સ્વરનું સ્થાન કરતાં છે. ષજ સ્વરને જિહવાગ્રમાંથી બોલ જોઈએ. એટલે કે સ્વરનું સ્થાન જિહવાને અગ્રભાગ છે, તેથી ષડૂજ સ્વરને જીભના અગ્રભાગ વડે બેલવો જોઈએ. ગન્ધારસ્વરનું સ્થાન કંઠ છે, તેથી ગન્ધાર સ્વરનું ઉચ્ચારણ કંઠમાંથી થવું જોઈએ. મધ્યમ સ્વરનું સ્થાન અને મધ્યભાગ છે, તેથી જીભના મધ્ય ભાગમાંથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થવું જોઈએ. પંચમસ્વરનું સ્થાન નાસિકા છે તેથી નાસિકા વડે પંચમસ્પરનું ઉચ્ચારણ થવું જોઈએ. ધવત સ્વરનું સ્થાન દંષ્ટ છે, તેથી ધવત સ્વરનું દૂતેષમાંથી ઉચ્ચારણું કરવું જોઈએ. નિષાદ સ્વરનું સ્થાન મૂર્ધા (તાળવું) છે, તેથી તેનું ઉચ્ચારણ મૂર્ધામાંથી જ થવું જોઈએ. સાત વરના જિહ્વાગ્રભાગ આદિ આ સાત સ્થાને તીર્થકર ભગવાનએ જ કહ્યા છે. શંકા–ષવૃજ સ્વરના ઉચ્ચારણમાં કંઠ આદિ સ્થાનને પણ આશ્રય લેવામાં આવે છે, તથા અગ્રજિહવા રૂપ સ્થાનને અન્ય સ્વરેના ઉચ્ચારણમાં પણ આશ્રય લેવામાં આવે છે. છતાં પણ ષડૂજ આદિ સ્વરેનું જિહવાઝ આદિ એક એક સ્થાન જ શા માટે કહેવામાં આવ્યું છે? ઉત્તર–જે કે જજ આદિ સાતે સ્વરો જિહવાગ્રભાગ અ દિ સમસ્ત સ્થાનની અપેક્ષા રાખે છે, છતાં પણ પ્રત્યેક સ્વર વિશેષ રૂપે તે જિહુવાગ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૪૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાગ આદિ સ્થાનમાંના કેઈ એક જ સ્થાનમાંથી જ પ્રકટ થાય છે. તેથી પ્રકટ થવાની અપેક્ષાએ તે પ્રત્યેક સ્વરનું ઉપર બતાવ્યા અનુસાર જ સ્થાન સમજવું જોઈએ. આ પ્રમાણે સાતે સ્વરેનાં સ્થાન પ્રકટ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કયા કયા જી કયા કયા સ્વરનું ઉચ્ચારણ કરે છે– મોર ષડૂ જ સ્વરમાં બેલે છે. કૂકડે છેષભ સ્વરમાં બેલે છે. હંસ ગાન્ધાર સ્વરે બેલે છે. ઘેટું મધ્યમ સ્વરે બોલે છે. વસંતમાં કાયલ પંચમ સ્વરે બોલે છે. સારસ પૈવત સ્વરે બોલે અને કચ પક્ષી નિષાદ સ્વરે બોલે છે, કયા કયા વાજિંત્રોમાંથી કયા કયા પ્રકારના સ્વરો નીકળે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે– પ્રદેશમાંથી ષડજ સ્વર નીકળે છે. ગેમુખીમાંથી ઋષભ સ્વર નીકળે છે, શંખમાંથી ગાન્ધાર સ્વર નીકળે છે, ઝાલરમાંથી મધ્યમ સ્વાર નીકળે છે. શ૦–૭૮ ચામડાથી મઢેલી દર્દરિકામાંથી પંચમ સ્વર નીકળે છે, પટહ (પડઘમ) માંથી ધવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે. અહીં એવું સમજવું જોઈએ કે મૃદંગ આદિમાં નાભિ, ઉર આદિ સ્થાનેને સદુભાવ હોતું નથી. તેથી મૃદંગાદિ જન્ય સ્વરમાં નાભિ, ઉર આદિ સ્થાનમાંથી ઉત્પમાનતા રૂપ વ્યુત્પત્તિલભ્ય અર્થ ઘટિત થતો નથી. છતાં પણ મૃદંગ આદિ વાવોમાંથી જ આદિ સ્વરોના જેવાં સ્વરે ઉત્પન્ન થાય છે, તે કારણે તેમને મૃદંગાદિ રૂપ અ ને આશ્રિત કહેવામાં આવેલ છે. હવે સૂત્રકાર આ સાતે સ્વરેના લક્ષણેનું ફળની અપેક્ષાએ નિરૂપણ કરે છે–ષજ સ્વર વડે મનુષ્ય પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે. ષડૂજ સ્વરવાળા મનુષ્ય વડે કરાતું કામ કદી નિષ્ફળ જતું નથી–તેને કામમાં સદા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २४६ Page #263 -------------------------------------------------------------------------- ________________ સફળતા જ પ્રાપ્ત થાય છે. તેને ઘેર અનેક ગાય હોય છે, તેને અનેક મિત્ર હોય છે, તેનું ઘર કદી પણ પુત્રથી રહિન હોતું નથી. આ વરવાળે માણસ સ્ત્રીઓમાં પ્રિય થઈ પડે છે. ઋષભ સ્વરવાળે મનુષ્ય એશ્વર્ય સંપન્ન હોય છે, તે સેનાપતિના પદની પ્રાપ્તિ કરે છે, ધન, વસ્ત્ર, સુગંધિત પદાર્થો, અલંકારે, સુંદર પલંગ, સોફા આદિ પદાર્થોની તેને પ્રાપ્તિ થાય છે, અને અનેક સુંદર સ્ત્રીઓને તે પુરુષ પિતાની ભાર્યા રૂપે પ્રાપ્ત કરે છે. ગાન્ધાર સ્વરવાળે મનુષ્ય ગીતનું આયોજન કરવામાં નિપુણ હોય છે, તે શ્રેષ્ઠ આજીવિકા સંપન્ન હોય છે. કલાનિપુણ પુરુષમાં તે અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે, તે કાવ્યની રચના કરવામાં નિપુણ હોય છે, કર્તવ્યશીલ હોય છે. સદધ સંપન્ન હોય છે. તે સામાન્ય કવિ, ગાયક, કલાકાર આદિ કરતાં પ્રતિભાવાળે હોય છે અને સકળ શાને પૂર્ણ જ્ઞાતા હોય છે. મધ્યમ સ્વરવાળે મનુષ્ય સુખપૂર્વક પોતાના જીવનને વ્યતીત કરવાના સ્વભાવવાળે હોય છે. જેમકે તે સ્વાદિષ્ટ ભોજન કરાવનાર અને પિતાના જેવાં જ દૂધ આદિ પદાર્થોનું પાન કરાવનારે હોય છે. જે માણસ પંચમ સ્વરથી યુક્ત હોય છે તે પૃથ્વીપતિ બને છે, શુરવીર હોય છે, સંગ્રહશીલ હોય છે અને અનેકગણને નાયક હોય છે. જે માણસે પૈવત સ્વરવાળા હોય છે તેઓ કલહપ્રિય હોય છે, શિકાર કરવાના શોખીન હોય છે. તેઓ સૂવરને શિકાર પણ કરતા હોય છે અને માછલીઓને પણ મારી મારીને ખાનારા હોય છે. નિષાદ સ્વરવાળા મનુષ્ય ચાંડાલ હેાય છે–ભયંકરમાં ભયંકર કૃત્ય કર નારા હોય છે, મૌષ્ટિક (મુઠ્ઠી વડે પ્રહાર કરનારા) હોય છે, સેય (અધમ જાતિના) હોય છે, તેઓ જાત જાતના પાપકર્મો કરવામાં પરાયણ હોય છે, ગૌહત્યા કરનારા હોય છે, અને પારકાના ધનનું અપહરણ કરનારા ચોર હોય છે. હવે સૂત્રકાર આ સ્વરના સામેનું અને પ્રત્યેક સ્વરની મૂછનાનું નિરૂપણ કરે છે આ સાત સ્વરોના નામ નીચે પ્રમાણે છે–(૧) વર્જ ગ્રામ, (૨) મધ્યમ ગ્રામ અને (૩) ગાન્ધાર ગ્રામ, ષડુંજ ગ્રામની સાત મૂચ્છના કહી છે–(૧) મંગી, (૨) કૌરવીયા, (૩) હરિ, (૪) રજની, (૩) સારકાન્તા, (૬) સારસી અને (૭) શુદ્ધ ષડુ. મધ્યમ ગ્રામની સાત મૂનાઓ નીચે પ્રમાણે છે-(૧) ઉત્તરમદા, (૨) રજની, (૩) ઉતરા, (૪) ઉત્તરાસમા, (૫) સમવકતા, (૬) સૌવીરા અને (૭) અભીરુ. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २४७ Page #264 -------------------------------------------------------------------------- ________________ ગાન્ધાર ગ્રામની સાત મૂઈના નીચે પ્રમાણે છે—(૧) નન્દી, (૨) ક્ષુદ્રિકા, (૩) પૂરિમા, (૪) શુદ્ધ ગાન્ધારા, (૫) ઉત્તર ગાન્ધારા, (૬) સુષ્ઠુ તરાયામા અને (૭) ઉત્તરાયત્તા કેટિમા, અહીં પ્રાચીન મુનિએ દ્વારા વ્યાખ્યાત એ ગાથાઓ નીચે પ્રમાણે છે. 44 સન્નાદ્_તિહા ગામો ” ઇત્યાદિ— મૂનાઓના સમૂહ સહિત ષ િગ્રામ ત્રણ પ્રકારના કહ્યા છે. પ્રત્યેક ગ્રામમાં સાત સાત મૂર્ચ્છનાએ હોય છે. આ રીતે ત્રણે ત્રામેાની કુલ મૂર્ચ્છના ૨૧ થાય છે, એટલે કે સાત સ્વરાના અન્ય અન્ય સ્વરવિશેષાને ઉત્પન્ન કરનારા ગાયકમાં આ ૨૧ મૂર્ચ્છનાઓના સદૂભાવ હોય છે તેમને મૂર્ચ્છના કહેવાનું કારણ એ છે કે જે કર્તા હાય છે તે મૂતિના જેવે થઈને તે મૂચ્છના કરતા હાય છે. માઁગી આદિ ૨૧ મૂનાઓના સ્વવિશેષનું પૂગત સ્વરપ્રાભૂતમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સ્વરપ્રાકૃતને આધારે રચાયેલા ભરતાદિ નિર્મિત ગ્રન્થામાંથી આ સ્વર વિશેષેાના વિષયમાં વિશેષ માહિતી મેળવી લેવી. હવે સૂત્રકાર નીચેના ચાર પ્રશ્નેના ઉત્તર આપે છે(૧) તે સાત સ્વર યાંથી ઉત્પન્ન થાય છે ? (૨) ગેયના (ગીતના ) કયા કયા પ્રકાશ છે? (૩) ગેયના કેટલા કાળપ્રમાણવાળા ઉચ્છવાસ હાય છે ? (૪) ગેયની કેટલી આકૃતિઓ ( આકાર ) હોય છે ? ષડ્રેજ આદિ જે સાત સ્વા છે, તેઓ નાભિમાંથી ઉત્પન્ન થાય છે. આ ગીત રાઇન ( રુદન ) ના જેવું હૈય છે. જેટલા સમયમાં ૧ વૃત્ત સમાપ્ત થાય છે એટલા જ સમયપ્રમાણ ઉચ્છ્વાસે ગીતમાં થાય છે. ગીતના આકાર ત્રણ હોય છે—આદિમાં (પ્રારંભે ) મૃદુ, મધ્યમાં મહાન્ અને અન્તે મન્દ્ર. આ કથનના ભાવાર્થ એ છે કે જ્યારે ગાયક ગીત ગાય છે ત્યારે મૃદુ ગીત ધ્વનિ વડે તેને પ્રારંભ કરે છે, મધ્યમાં માટે ગીતધ્વનિ કરે છે અને અન્ત તેને મન્દ્રધ્વનિથી સમાપ્ત કરે છે. આ રીતે ગીતના પ્રારંભકાળે સ્વર મૃદુ ડાય છે, મધ્યમાં સ્વર તાર (માટા) હોય છે અને ગીતને અન્તે સ્વર મન્ત્ર હાય છે. આ રીતે અહીં ગીતના આ પ્રમાણે આકાર બતાવવામાં આવ્યા છે--(૧) મૃદુ, (૨) તાર અને (૩) મન્ત્ર સ્વર. હવે સૂત્રકાર ગીતના હેય, ઉપાદેય આદિનું કથન કરે છે-“ દોરે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ 17 ૨૪૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ ઈત્યાદિ ગાથા દ્વારા આ વિષય અહીં પ્રકટ કરવામાં આવ્યો છે--ગીતમાં ૬ દેષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિઓ હોય છે જે મનુષ્ય તેમને સંપૂર્ણ જ્ઞાતા હોય છે, એ મનુષ્ય જ સુશિક્ષિત ગાયક નાટયશાલામાં સફળ ગાયક સિદ્ધ થાય છે. ગીતના છ દેષ નીચે પ્રમાણે કહ્યા છે--(૧) ભીત--ગાયક ભયથી યુક્ત થઈને જે ગીત ગાય છે, તે ગીતને ભીતષયુક્ત ગીત કહે છે, તેથી હે ગાયક ! તમે ગીત ગાતી વખતે નિડર બનીને ગ.એ. કૂત--ગીતને જલ્દી જલ્દી ગાઈ નાખવું, તેને દ્રતદેષ કહે છે. તેથી ગીત બહુ જલ્દી જલદી ગાવું જોઈએ નહીં, પરંતુ તેના ગાવાની જે પદ્ધતિ હોય તે પદ્ધતિ અનુસાર ગાવું જોઈએ. (૩) ગીતને જે સ્વરમાં ગાવાનું હોય તે સ્વરમાં જ તે ગીત ગાયકે ગાવું જોઈએ. એટલે કે ગીતને દીર્ઘ સ્વરમાં ગાવાનું હોય તેને બદલે હસ્થ સ્વરમાં ગાવામાં આવે તે તે દોષ ગણાય છે. તેથી હે ગાયક ! તમે ગીતને હસ્વ સ્વરે ગાશે નહીં, પરંતુ તમે ગીતને ઉત્તાલમાં ગાઓ-એટલે કે જ્યાં જેટલી માત્રામાં તાલ દેવાતે હોય स्था०-११ ત્યાં તેટલી માત્રામાં જ તાલ દે–વધુ ઓછી માત્રામાં તાલ દેવે તે ગીતનો દોષ ગણાય છે. કાંસી (મંજીરા) આદિના સૂરને તાલ કહે છે. (૪) ગીતને કાકરે ગાવું જોઈએ નહીં. જે ગીતમાં કાગડાના જેવો અવાજ નીકળે છે તે ગીતને કાકવર ગીત કહે છે. (૫) ગીતને સ્પણ (અશ્રાવ્ય) સ્વરે ગાવું એ પણ એક દોષ ગણાય છે. હે ગાયક ! તું અશ્રાવ્ય-અસ્પષ્ટ સ્વરે ગીત ગાઇશ મા. (૬) ગીતને સાનુનાસિક સ્વરે ગાવું તે પણ એક દોષ ગણાય છે, તેથી હે ગાયક ! તું સાનુનાસિક સ્વરે ગીત ગાઈશ મા. આ પ્રમાણે ગીતના ભીતાદિક ૬ દેશે સમજવા. હવે સૂત્રકાર ગીતના આઠ ગુણે પ્રકટ કરે છે “દૂ ર ૪” ઈત્યાદિ. (૧) જે ગીતમાં ગાયક દ્વારા સમસ્ત સ્વરકલાએ બતાવવામાં આવે છે તે ગીતને “પૂર્ણ” ગુણવાળું કહે છે. (૨) ગીતરાગથી ભાવિત થયેલે ગાયક જે ગીત ગાય છે તે ગીતને “રક્ત નામના ગુણથી અલંકૃત ગીત કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २४८ Page #266 -------------------------------------------------------------------------- ________________ (૩) ગાયક જે ગીતને સફુટ (૫) સ્વરવિશે વડે અલંકૃત કરીને ગાય છે તે ગીતને “અલંકૃત ” ગુણથી યુક્ત ગીત માનવામાં આવે છે. (૪) અક્ષરો અને સ્વરના કુટ (સ્પષ્ટ ) ઉચ્ચારણ પૂર્વક ગાયક જે ગીત ગાય છે, તે ગીતને “વ્યક્ત ” ગુણવાળું કહે છે. () જે ગીત ગાયક દ્વારા ચિચિયારી જેવા અવાજે વિરવર થઈને ગવાય છે તે ગીતને વિષ્ટ કહે છે (૬) જે ગીત વિધૃષ્ટ હોતું નથી તેને અવિધૃષ્ટ ગુણવાળું કહે છે. (૭) જે ગીત મસ્ત કેયલના જેવા ગાયકના મધુર સ્વર વડે ગવાતું હોય છે તે ગીતને સમગુણવાળું કહે છે. (૮) જે ગીતમાં ઘુંટાઈ ઘુંટાઈને સ્વર આવતું હોય, અને શબ્દના સ્પર્શ દ્વારા શ્રોત્રેન્દ્રિયને સુખ પ્રાપ્ત થતું હોય, જાણે કેસૂર કોઈ ક્રીડા ખેલી રહ્યો હોય એવું અનુભવ જે ગીતમાં થતું હોય છે તે ગીતને સુલલિત અથવા સુકુમાર ગીત કહે છે. આ પ્રમાણે ગીતના આઠ ગુણે સમજવા. આ ગાથી રહિત જે ગીત હોય છે તેને ખરી રીતે તો ગીતજ કહી શકાય નહીં. આ સિવાય પણ ગીતના બીજા અનેક ગુણે કહ્યા છે. “વર * ઈત્યાદિ ગાથાઓ દ્વારા તે ગુણોને પ્રકટ કરવામાં આવ્યા છે-- જ્યારે ઉર સ્થાનમાં સ્વર વિશાળ હોય છે, ત્યારે તે ગીતને ઉર: પ્રશસ્ત કહે છે. જયારે કંઠમાંથી નીકળતે સ્વર અતિ સ્ફટ હૈય છે, ત્યારે તે ગીતને કંઠપ્રશસ્ત કહે છે. જયારે શિરમાં પ્રાપ્ત સ્વર અનુનાસિકથી રહિત હોય છે, ત્યારે તે ગીતને શિરપ્રશસ્ત કહે છે. અથવા-જ્યારે ઉર, કંઠ અને શિર, આ અંગે એક રહિત હોય છે, તે સમયે ગવાતા ગીતમાં જે પ્રશસ્તતા હોય છે, તે પ્રશસ્તતાવાળા ગીતને અનુક્રમે ઉર પ્રશસ્ત, કંઠ પ્રશસ્ત અને શિર પ્રશસ્ત કહે છે. “પૃવિકિરવઢ૧” જે ગાયન કમળ સૂરે ગવાય છે તેને મૃદુક કહે છે. જ્યારે અક્ષરો ઘુંટાવાને કારણે સૂર જાણે કે કીડા કરતું હોય એવું લાગે છે. તે ગીતને રિભિત ગીત કહે છે. જે ગીત વિશિષ્ટ રચનાવાળા ગેય પદે વડે બદ્ધ હોય છે તે ગીતને પબદ્ધ કહે છે. જે ગીતમાં હાથને તાલ ગીતપકારક મૃદંગ, કાંસી આદિના વનિ રૂપ પ્રત્યુટ્સેપ અથવા નર્તકીના પદપ્રક્ષેપ રૂપ પ્રત્યક્ષેપ સમાન હોય છે, તે ગેયને સમતાલ પ્રત્યક્ષેપ કહે છે. જે ગેપમાં (ગીતમાં) અક્ષરાદિની સાથે સાત સ્વર સમ હોય છે, તે ગેયને “સમસ્વરસીભર” કહે છે. આ પ્રકારના ગુણવાળું જે ગીત ગવાય છે તેને જ સંગીત કહે છે, આ પ્રકારના ગીતના ઉરવિશુદ્ધિ આદિ ગુણે કહ્યા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ અન્યત્ર સાત સ્વર આ પ્રમાણે પણ કહ્યા છે હું અત્તુ લમ સમ ’” ઈત્યાદિ (૧) જે ગેયમાં દીર્ઘ અક્ષર પર દીર્ઘ સ્વર, હૅસ્વ અક્ષર પર હસ્વ સ્વર, દ્યુત અક્ષર પર શ્રુત સ્વર, અને સાનુનાસિક અક્ષર પર સાનુનાસિક સ્વર કરાય છે તે અક્ષર સમસ્વર ગીત કહેવાય છે. (૨) જે ગીતપદ જે સ્વરમાં અનુપાતિ હૈાય છે—ગાવા ચેગ્ય હોય છે તે સ્વરમાં ગવાય તે તેને પદ્યસમ કહે છે. (૩) જે ગીત પરસ્પર અભિહત હસ્તતાલના સ્વરાનુસારી સૂરે ગાવામાં આવે છે, તે ગીતને તાલસમ કહે છે. (૪) શિંગડામાંથી બનેલી અથવા લાકડાના ખનેલા કાઇ એક અ‘ગુલી કાશ વડે તંત્રી આદિને વગાડવાથી જે સ્વર નીકળે છે તેને લય કહે છે. તે લયનું અનુસરણ કરનારા સ્વરથી જે ગીત ગવાય છે તેને લયસમ કહે છે. (૫) જે સ્વર પહેલાં બાંસની વાંસળી આદિ સાથે મેળવી લેવામાં આવે છે, અને ત્યાર બાદ તે સ્વર જેવા જ સ્વર વડે જે ગીત ગવાય છે, તેને મહુસમ ગીત કહે છે. (૬) નિ:શ્વાસ ઉચ્છવાસના પ્રમાણનું ઉલ્લ‘ઘન કર્યા વિના જે ગીત ગવાય છે તેને ‘· નિવસિતા વસિત સમ ' કહે છે. (૭) વાંસળી આદિ વાદ્યો પર આંગળીનું સંચરણ કરીને જે ગીત ગવાય છે તેને સંચરણુસમ કહે છે. આ પ્રકારના આ સાત સ્વર હાય છે. અહીં એવુ* સમજવુ જોઇએ કે કાઇ પણ ગીત સ્વર, અક્ષર, પદ આદિ સાત સ્થાનાની સાથે સમતાને પામતું થયું પ્રશ્નપ્રકારતા પ્રાપ્ત કરે છે. તેથીજ અક્ષરસમ આદિ સાત પ્રકારના સ્વરા કહ્યા છે. અહીં સૂત્રનેઉપાતે “ ઇન્તિ સમ સાહસમ ” આ ગાથા દ્વારા તે સાત સ્વર કહેવામાં આવ્યા છે. તથા ગૌતમાં જે સૂત્રબન્ધ હોય છે તે આઠ ગુણાવાળા હોય છે. તે આઠ ગુણા જૈનોમં ' ઇત્યાદિ ગાથા દ્વારા આ પ્રમાણે પ્રકટ કરવામાં આવ્યા 66 છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઝિયમુદાયકળચં” આ કથન અનુસાર જે ગીત ૩૨ થી રહિત હોય છે તેને નિર્દોષ ગુણવાળું ગીત કહે છે. જે ગીત વિશિષ્ટ અર્થથી યુક્ત હોય છે તેને સારવત્ ” સરયુક્ત ગુણવાળું ગીત કહે છે શ્રોતાઓને ગીતના અર્થનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ જાય, એવા હેતુપૂર્વક રચાયેલા પ્રસાદગુણયુક્ત ગીતને હેતુયુક્ત ગીત કહે છે. જે ગીત ઉપમા આદિ અનં. કારથી યુક્ત હોય છે તેને અલંકૃત ગીત કહે છે. જે ગીત ઉપનય અને નિગમનથી યુક્ત હોય છે તેને ઉપનીત ગીત કહે છે. ઉપનય અને નિગ. મનનો અર્થ અહીં ઉપસંહાર લેવામાં આવ્યો છે. જે ગીત કિલષ્ટ અર્થ, વિરૂદ્ધ અર્થનું અને લજજાસ્પદ અર્થનું વાચક હોતું નથી, તેને સોપચાર ગીત કહે છે અથવા અનુપ્રાસયુક્ત જે ગીત હોય છે તેને સેપચ ૨ ગીત કહે છે. જે ગીત અતિવચનથી (નકામા વિસ્તારથી) રહિત હોય છે એટલે કે સંક્ષિપ્ત અક્ષરોવાળું જે ગીત હોય છે તેને મિતગીત કહે છે. જે ગીત માધુર્ય ગુણથી યુક્ત હોય છે તેને મધુરગીત કહે છે. આ આઠ ગુણેથી યુક્ત જે ગીત હોય છે, એ જ ગાવાને ચગ્ય હોય છે. હવે વૃત્તના ત્રણ પ્રકાર પ્રકટ કરવામાં આવે છે– (૧) સમવૃત્ત–જે વૃત્તમાં ચારે ચરણોમાં સમાન અક્ષરો હોય છે તે વૃત્તને સમવૃત્ત કહે છે. (૨) અર્ધસમવૃત્ત–જે વૃત્તમાં પહેલા અને ત્રીજા ચરણમાં અને બીજા અને ચેથા ચરણમાં સમાન અક્ષરે હોય છે તે વૃત્તને અર્ધસમવૃત્ત કહે છે. (૩) વિષમવૃત્ત-જે વૃત્તના ચારે ચરણોમાં અક્ષરોની સંખ્યા વિષમ (અસમાન) હોય છે તે વૃત્તને વિષમવૃત્ત કહે છે. વૃત્તના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે. ભણિતિ એટલે ભાષા. તે ભણિતિના બે પ્રકાર કહ્યા છે–(૧) સંસ્કૃત ભાષા, અને (૨) પ્રાકૃત ભાષા. આ બંને ભાષાઓ ત્રાષિએ દ્વારા કહેવામાં આવી હોવાને લીધે પ્રશસ્ત છે. તે કારણે તેમને વહૂજ આદિ સ્વર સમૂહમાં દશા-૮૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫ ૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગાવામાં આવે છે. “શેણી જ મદુરઈત્યાદિ ગીતને અધિકાર ચાલુ હોવાથી કઈ સ્ત્રી કયા પ્રકારે ગાય છે તે જાણવાને માટે શિષ્ય નીચે પ્રમાણે પ્રશ્ન પછે – “હે ભગવન ! કેવી આ મધુર સ્વરે ગાય છે? કેવી સ્ત્રી પર (કર્કશ) સ્વરે ગાય છે? કેવી સ્ત્રી રૂક્ષ સ્વરે ગાય છે? કેવી સ્ત્રી શાસ્ત્રોક્ત વિધિ આ ગાય છે? કેવી સ્ત્રી મન્થર સ્વરે ગાય છે? કેવી સ્ત્રી શ્રુત સ્વરે ગાય છે? અને કેવી સ્ત્રી વિકૃત સ્વર કરીને ગાય છે?” આ પ્રથાને ઉત્તર સૂત્રકારે “સામા ચરૂ માં ” ઈત્યાદિ સુત્રો દ્વારા નીચે પ્રમાણે આપે છે–શ્યામા-સ્ત્રી મધુર સ્વરે ગીત ગાય છે. કાળી સ્ત્રી પર અને રૂક્ષ સ્વરે ગીત ગાય છે. ગેરી સ્ત્રી શાસ્ત્રોક્ત પદ્ધતિથી ગીત ગાય છે. કાણું સ્ત્રી મન્થર (વિલખ) સ્વરે ગાય છે, અને આંધળી સ્ત્રી કત (જલ્દી જલદી) સ્વરે ગીત ગાય છે. તથા કપિલા સ્ત્રી વિસ્વરે ગીત ગાય છે, “સાવરણમ” આ કથન દ્વારા જે સાત સ્વરે કહેવામાં આવ્યા છે, તે સાત સ્વરે કયા કયા છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે “ રિલ) ઈત્યાદિ જે ગેય (ગીત) વીણાના શબ્દ જેવું હોય છે અથવા જે ગીત વીણાના સૂર સાથે મળેલું હોય છે તે ગીતને તંત્રી સમાગેય કહે છે. એ જ પ્રમાણે ગેયનો સંબંધ પછીનાં પદે સાથે પણ સમજી લેવું જોઈએ. “ તાલસમગેય” થી લઈને “સંચારસમણેય” પર્યંતના પદની વ્યાખ્યા આગળ જે પ્રમાણે આપવામાં આવી છે એ જ પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવી જોઈએ, ગેય અને સ્વરમાં અભિવતા હોવાથી સૂત્રકાર કહે છે કે “સાત્તિ ઈત્યાદિ–આ પ્રકારના સાત વાર છે, ત્રણ ગ્રામ છે, અને ૨૧ મૂછનાઓ છે, તથા ૪૯ તાન છે. ષડૂ આદિ જે સાત સ્વર કહ્યા છે તેમને પ્રત્યેક સ્વર સાત તાન વડે ગવાય છે. આ પ્રકારે સાત તારવાળી વીણામાં અથવા ત્રણ તારવાળી વીણામાં ગવાતાં તાન ૪૯ જ છે અને કડથી ગવાતાં તાન પણ જ છે, આ પ્રકારે સ્વરમંડળનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. એ સૂ. ૧૪ ગાયનમાં જે કાયકલેશ થાય છે તેને લૌકિક કાયકલેશ કહી શકાય. તે લૌકિક કાયકલેશનું નિરૂપણ આગલા સૂત્રમાં કરવામાં આવ્યું છે. હવે સૂવકાર લે કોત્તર કાયકલેશનું નિરૂપણ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૩ Page #270 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર કાયક્લેશોંકા નિરૂપણ “ સુત્તવિષે જાજે? વળત્તે ” ઇત્યાદિ— ટીકા-ખાદ્ય તપેાવિશેષ રૂપ જે કાયકલેશ છે તેના સ્થાનાતિંગ આદિ સાત પ્રકારા કહ્યા છે. કાચેત્સગ આદિ રૂપ સ્થાનની જે સમ્યક્ રીતે આરાધના કરે છે તેમને જે કાયકલેશ સહન કરવા પડે છે તેને સ્થાનાતિગ કાયલેશ કહે છે. અહીં જો કે કાયકલેશના નિર્દેશ થયેલા છે છતાં પણ અહીં જે કાયકલેશવાળાના નિર્દેશ કરવામાં આવ્યા છે તે ધમ અને ધર્મીમાં અભેદના ઉપચારની અપે ક્ષાએ કરવામાં આવ્યા છે. એ જ પ્રકારનું કથન ઉત્કટાસનિક આદિ પદેમાં પણ સમજવાનું છે, "" "ठाणाइए " આ પદની સસ્કૃત છાયા સ્થાનાગિ ! તે મદલે સ્થાનાયતિક ” લેવામાં આવે તે પણ તેમના અથ કાયાત્સમ કારી ” જ થાય છે. • સ્થાનાતિદ ' અથવા 66 tt (૨) ઉકુટુકાસતિક—જે આસનમાં અન્ને પુત ( કુલા ) જમીનને અડકે નહીં એવી રીતે ઉભડક આસને બેસવામાં આવે છે તે આસનને ઉત્કૃટુક કહે છે. આ પ્રકારના આસને બેસનારના કાયકલેશને ઉત્ક્રુટુકાસનિક કાયકલેશ કહે છે. (૩) પ્રતિમાસ્થાયી—ભિક્ષુપ્રતિમાની આરાધના કરનારને પ્રતિમાસ્થાયી કહે છે. તેના કાયકલેશને પ્રતિમાસ્થાયી કાયકલેશ કહે છે. (૪) વીરાસનિક—— કોઈ પણ જાતના અવલંબન વિના, ચરણાને ભૂમિ પર ટેકવીને જે આસને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ એસવામાં આવે છે તે આસનનું નામ વીરાસન કહે છે. આ આસને બેસનારને માકાર ખુરશીના જેવા હાય છે. આ વીરાસનિકને જે કાયકલેશ થાય છે તેનું નામ વીરાસનિક કાયકલેશ છે. (૫) નૈષધિક—નિષદ્યા એક આસન વિશેષનું નામ છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) સમપાદપુતા, (૨) ગનિષદ્યા, (૩) હસ્તિશુડિકા, (૪) પ*કા અને (૫) અપકા. આ પાંચે પ્રકારના આસન વિશેષાનું વર્ણન પાંચમાં સ્થાનના પહેલા ઉદ્દેશાના નવમાં સૂત્રમાં આપવામાં આવ્યુ છે, તે ત્યાંથી વાંચી લેવું. આ નિષદ્યા રૂપ આસન વિશેષમાં ખેસનારને નૈષધિક કહે છે. તે નૈષધિકને જે કાયકલેશ સહન કરવે પડે છે તેને નૈષધિક કાયકલેશ કહે છે. (૬) દ'ડાયતિક—પાદાશ્રને ફેલાવવાથી જે દંડના જેવા આકારનું આસન થઈ જાય છે તે આસને બેસનારને દડાયતિક કહે છે. તેને જે કાયકલેશ સહન કરવા પડે છે તેનુ નામ દંડાયતિક કાયલેશ છે. (૭) લગડશાયી—મસ્તક અને એડી આદિ ભાગેડને ભૂમિ પર જમાવીને અને પૃષ્ઠ ભાગના ભૂમિને સ્પર્શ ન થાય એવી રીતે શયન કરવાના જેના સ્વભાવ હાય છે, તેને લગડશાચી કહે છે. તે લગ’ડાયીના કાચકલેશને લગડશાયી કાયકલેશ કહે છે. આ આસનાનુ. પાંચમાં સ્થાનના પહેલા ઉદ્દેશામાં પ્રતિપાદન થઇ ચૂકયું છે, છતાં પણ અહી. તે આસને પર ફરી જે પ્રકાશ પાડવામાં આન્યા છે તે શિષ્યાને આધ આપવાને નિમિત્તે જ પાડવામાં આવ્યે છે. !! સૂ. ૧૫ મનુષ્યલોક ઔર વર્ષ ઘર પર્વતોંકા નિરૂપણ આગલા સૂત્રમાં જે કાયકલેશ રૂપ તપનું નિરૂપણ કર્યું" તેના સદ્ભાવ મનુષ્યલેકમાં જ હાય છે, તેથી હવે સૂત્રકાર મનુષ્યલેાકની અને મનુષ્યલેકના વધર પર્વત આદિની પ્રરૂષણા કરે છે. tr લઘુરી ટ્રીને સત્તવાલા ફળત્તા ” ઇત્યાદિ સૂત્રાર્થ –જબુદ્વીપ નામના દ્વીપમાં સાત ક્ષેત્ર કહ્યાં છે——(૧) ભરતક્ષેત્ર, (૨) અરવતક્ષેત્ર, (૩) હૈમવતક્ષેત્ર, (૪) હૈરણ્યવતક્ષેત્ર, (૫) હવિષ ક્ષેત્ર, (૬) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ રમ્યકર્ષક્ષેત્ર, અને (૭) મહાવિદેહક્ષેત્ર જંબુદ્વીપમાં સાત વર્ષધર પર્વતે આવેલા છે–(૧) શુદ્ર હિસવાન (૨) મહહિમાવાન (૩) નિષધ, (૪) નીલવાન (૫) શિખરી, (૬) અને મન્દર (૭)– જંબુદ્વીપમાં સાત મહાનદીઓ કહી છે, જે પૂર્વમાં વહીને લવણસમુ. દ્રને મળે છે. તેમનાં નામ આ પ્રમાણે છે–() સિંધુ, (૨) રોહિતાશા, (૩) હરિકાન્તા, (૪) સદા, (૫) નારીકાન્તા, (૬) રુકુમકુલા અને (૭) રક્તાવતી ધાતકીખંડ દીપના પૂર્વાર્ધમાં સાત વર્ષ ક્ષેત્ર કહ્યાં છે-ભરતથી લઈને મહાવિદેહ પર્યંતના સાત ક્ષેત્રે અહીં ગ્રહણ કરવા. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં સાત વર્ષધર પર્વતે આવેલા છે–(૧) શુદ્ર હિમાન (૨) મહા હિમાવાન (૩) નિષેધ, (૪) નીલવાન (૫) રુકમી, (૬) શિખરી અને (૭) પૂર્વમન્દર. ધાતકીખંડ દ્વીપમાં સાત મહાનદીઓ પૂર્વમાં વહીને કાલેદ સમુદ્રને જઈ મળે છે. તેમનાં નામ-(૧) ગંગા, (૨) હિતા, (૩) હી, (૪) સીતા (૫) નરકાન્તા, (૬) સુવર્ણકૂલા અને (૭) રક્તા. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધની આ સાત મહાનદીઓ પશ્ચિમ તરફ વહીને લવણ સમુદ્રને જઈ મળે છે –૮૨. (૧) સિંધુ, (૨) હિતાંશા, (૩) હરિકાન્તા, (૪) સદા, (૫) નારીકાન્તા (૬) રુકમણૂલા અને (૭) રક્તાવતી. ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાઈ માં નીચે પ્રમાણે સાત વર્ષ ક્ષેત્ર છે— (૧) ભરતક્ષેત્ર, (૨) એપિત ક્ષેત્ર, (૩) હૈમવતક્ષેત્ર, (૪) હૈરવતક્ષેત્ર, (૫) (૬) રમ્યકર્ષક્ષેત્ર અને (૫) મહાવિદેહક્ષેત્ર. અહીં જે પૂર્વમાં વહેતી મહા નદીઓ કહી છે તે લવણસમુદ્રમાં જઈ મળે છે, અને પશ્ચિમ તરફ વહેતી સાત મહાનદીએ કાલેદ સમુદ્રમાં જઈ મળે છે. બાકીનું સમસ્ત કથન આગળના કથન પ્રમાણે સમજવું, પુષ્કરધરદ્વીપાધના પૂર્વ ભાગમાં સાત સાત વર્ષ ક્ષેત્રનાં નામે ઉપર પ્રમાણે જ સમજવા. અહીં જે મહાનદીઓ પૂર્વ તરફ વહે છે, તેઓ પુષ્કરેદ સમુદ્રમાં જઈ મળે છે અને જે મહાનદીઓ પશ્ચિમ તરફ વહે છે, તેઓ કાલેદ સમુદ્રમાં જઈ મળે છે. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજી લેવું. એજ પ્રકારનું કથન તેના પશ્ચિમાઈ વિશે પણ ગ્રહણ કરવું જોઈએ આ કથનમાં વિશેષતા એટલી જ છે કે અહીં પૂર્વ તરફ વહેતી નદીએ કાલેદ સમુદ્રમાં જઈ મળે છે અને પશ્ચિમ તરફ વહેતી નદીઓ પુષ્કરેદ સમુદ્રમાં જઈ મળે છે સર્વત્ર વર્ષક્ષેત્રે, વર્ષધર પર્વતે અને નદીઓનું કથન કરવું જોઈએ. “સમથનિત” આ પદને અર્થ સમદ્રને મળે છે,” એ થાય છે. એ સૂ. ૧૬ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ કુલકર આદિકા નિરૂપણ મનુષ્યક્ષેત્રના અધિકાર ચાલી રહ્યો છે તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રમાં જેને સદ્ભાવ છે એ પા ભૂતકાલિન ઉત્સપિણમાં ઉત્પન્ન થયેલા અને આ અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલા કુલકરોની તથા આ અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલી કુલકરાની ભાર્થીઓની, તથા આગામી ઉત્સપિણીકાળમાં ઉત્પન્ન થનારા કુલ કરોની, વૃક્ષની, ચક્રવત સંબંધી નીતિઓની, એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રનની અને દુષમા સુષમા રૂપ કાળની વક્તવ્યતાનું ચાર સૂત્રો દ્વારા નિરૂપણ કરે છે “ગંદીરે ધીરે મારે વારે તીયા વાવળી” ઈત્યાદિ સૂવાથ– જંબુદ્વીપ નામના દ્વિપના ભરતવર્ષમાં અતીત ઉત્સપિણીકાળમાં નીચે પ્રમાણે સાત કુલકરે થઈ ગયા છે– (૧) મિત્રદામા, (૨) સુદામા, (૩) સુપાર્શ્વ (૪) સ્વયંપ્રભ, (૫) વિમલશેષ, (૬) સુઘોષ અને (૭) મહાઘેષ | ૧ જ બુદ્વીપના ભરતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં સાત કુલકરે થઈ ગયા છે. તેમનાં નામ આ પ્રમાણે હતાં–(૧) વિમલવાહન, (૨) ચક્ષુબ્બાન, (૩) યશસ્વાન, (૪) અભિચન્દ્ર, (૫) પ્રસેનજિત (૬) મરુદેવ અને (૭) નાભિ, આ સાત કુલકરેની સાત ભાર્થીઓનાં નામ આ પ્રમાણે હતાં–(૧) ચન્દ્રયશા (૨) ચન્દ્રકાન્તા, (૩) સુરૂ પા, (૪) પ્રતિરૂપ, (૫) ચક્ષુકાન્તા, (૬) શ્રીકાન્તા અને (૭) મરુદેવી. . ૨ ! જ બૂઢીપના ભારતવર્ષમાં આગામી ઉત્સપિર્ણકાળમાં આ સાત કુલકરે થશે–(૧) મિતવાહન, (૨) સુભૌમ, (૩) સુપ્રભ, (૪) સ્વયંપ્રભ, (૫) દત્ત (૬) સૂક્ષમ અને (૭) સુબધુ. વિમલવાહન કુલકરના સમયમાં સાત પ્રકારના વૃક્ષો લેકેને ઉપભોગ્ય રૂપે કામ આવ્યા. તે સાત પ્રકારનાં વૃક્ષનાં નામે આ પ્રમાણે સમજવા– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ (૧) મત્તાંગક, (૨) ભૃગ, (૩) ચિત્રાંગ, (૪) ચિત્રરસ, (૫) મ ગ , (ઈ. અનમ અને (૭) કલ્પવૃક્ષ. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે– નીતિમર્યાદાના સ્થાપનારને કુલકર કહે છે. અતીત ઉત્સર્પિણીકાળમાં મધ્ય જબૂદ્વીપના ભરતવર્ષમાં મિત્રદામ આદિ સાત કુલકર થયા હતા. બદ્રીપના ભરતફર્ષમાં વર્તમાન અવસર્પિકાળમાં વિમલવાહન આદિ સાત કક થઈ ગયા છે તે વિમલવાહન આદિ સાત કુલકરની સાત ભાર્યા એનાં નામ અનુક્રમે ચન્દ્રશા વગેરે હતા. જબૂદ્વીપમાં આવેલા ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં મિત્રવાહન આદિ સાત કુલકર થશે. વિમલવાડન કુલકરના કાળમાં રહેતા લોકોને જનાદિ ઉપભેગને માટે ઉપયોગી એવાં સાત પ્રકારના ક૯પવૃક્ષની પ્રાપ્તિ થઈ. (૧) મત્તાંગક-આનંદજનક પેયપદ. અહીં “મર” પદ વડે ગૃહીત થયા છે. અથવા આનંદદાયક પય વસ્તુ જ જેમના અવયવ છે એવાં આ દદાયક પદાર્થો ઉત્પન્ન કરનારા વૃક્ષને મત્તાંગક કહે છે. (૨) વિવિધ પ્રકારના ભંગાર આદિ પાત્ર આપનારાં વૃક્ષોને ભૂવૃક્ષો કહે છે. (૩) વિવિધ માલાઓ જેમાંથી બને છે એવાં વૃક્ષોને ચિત્રાંગ વૃક્ષો કહે છે (૪) જે વૃક્ષો મધુરાદિ વિવિધ રસના પ્રદાતા હોય છે તેમને ચિત્રરસ કહે છે. (૫) મણિમય ભૂષણેમાં જેઓ કારણભૂત હોય છે તેમને, અથવા મણિમય ભૂષણે દેનારાં જે વૃક્ષો હોય છે તેમને અહીં “મચંગ' પદ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે (૬) વિવિધ વસ્ત્ર પ્રદાન કરનારા વૃક્ષોને “અન” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે. તેમને અનગ્ન કહેવાનું કારણ એ છે કે તેઓ મનને વસ્ત્ર પ્રદાન કરીને તેમની નગ્નતાને ઢાંકવામાં મદદરૂપ બને છે. (૭) જે ક્ષે સકલ મનોરથ પૂર્ણ કરનારા હોય છે. ઈચ્છિત વસ્તુ આપ નારાં હોય છે, તે વૃક્ષોને કલ્પવૃક્ષે કહે છે. આ સાતે પ્રકારના કલ્પવૃક્ષે તે યુગના લોકોના ઉપભોગની સામગ્રી પૂરી પાડનારાં હતાં. આ સાતે પ્રકારના કઃપવૃક્ષોની ઉત્પત્તિ વિમલવાહન નામના પહેલા કુલકરના સમયમાં થઈ હતી સૂ ૧૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ દણ્ડનીતિકા નિરૂપણ કુલકરે મૌજુદ હોય ત્યારે પણ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા અપરાધ થઈ જાય છે. અપરાધીને શિક્ષા કરવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર દંડ નીતિનું કથન કરે છે. “સત્તા સંતની વત્તા ” ઈત્યાદિ–(ફૂ. ૧૮) દંડનીતિ ૭ પ્રકારની કહી છે –(૧) હક્કાર, (ર) માકાર, (૩) ધિક્કાર, (૪) પરિભાષા, (૫) મંડલખબ્ધ, (૬) ચારક અને (૭) છ વીદ. અપરાધીઓને શિક્ષા કરવી તેનું નામ દંડ છે. દંડમાં, દંડની અથવા દંડ રૂપ જે નીતિ છે, તેનું નામ દંડનીતિ છે. તે દંડનીતિને હકાર આદિ પૂર્વોક્ત સાત પ્રકાર કહ્યા છે. (૧) હકકાર–“દ ” ધાતુ અધિક્ષેપ અર્થને વાચક છે. આ હફ કરે તેનું નામ હક્કાર છે. “તમે આવું અનુચિત કાર્ય કર્યું ! ” આ પ્રકારે કહેવું તેનું નામ હકક ૨ દંડ છે. પહેલા અને બીજા કુલકરના સમયમાં અપરાધીન હકાર દંડ જ દેવામાં આવતો હતે. તે દંડને પાત્ર બનનાર વ્યક્તિને એવું લાગતું હતું કે જાણે તેનું સર્વસ્વ હરી લેવામાં આવ્યું છે. આટલે જ દંડ સહન કરનાર વ્યક્તિ ફરી અપરાધ કરવાની હિંમત કરતી નહીં. (૨) માકાર–“મા” આ પદ નિષેધવાચક છે. “આ પ્રકારનું કૃત્ય ન કરે.' આ પ્રકારના પ્રતિષેધક વચનનું ઉચ્ચારણ કરવું તેનું નામ “મકાર” છે. ત્રીજા અને ચોથા કુલકરના સમયમાં આ પ્રકારને દંડ પ્રચલિત હતો. ઘણે ભારે અપરાધ કરનારને જ આ દંડને પાત્ર બનવું પડતું હતું. સામાન્ય અપરાધ કરનારને તે ત્યારે પણ હક્કર દંડ જ દેવામાં આવતું હો. (૩) ધિકકાર–“ધિ” આ ધાતુ અધિક્ષેપના અર્થમાં વપરાય છે. કોઈ અપરાધીને “ધિકાર છે તને, આવું કામ કરતાં તેને શરમ પણ ન આવી?”, આ પ્રમાણે ધિકકારે તેનું નામ ધિકકાર દંડ છે, પાંચમાં, છઠ્ઠા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૫૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ અને સાતમાં કુલકરના સમયમાં ઘણે જ ભારે અપરાધ કરનારને આ પ્રકા. રના દંડને પાત્ર બનવું પડતું તે કુલકરેના સમયમાં મધ્યમ અપરાધ કરનારને માકાર રૂપ દંડને પાત્ર બનવું પડતું અને સામાન્ય અપરાધ કરનારને હકકાર રૂપ દંડને પાત્ર બનવું પડતું. હકાર આદિના વિષયમાં એવું કહ્યું છે કે–“વદન ચીયાળ પંઢમા” ઈત્યાદિ. (૪) અપરાધી પ્રત્યે કે પાયમાન થઈને એવું કહેવું કે તું આ પ્રકારનું કૃત્ય મા કર.” ઇત્યાદિનું નામ પરિભાષા દંડ છે. (૫) મંડલ એટલે ક્ષેત્ર અપરાધીને કેઈ નિર્દિષ્ટ ક્ષેત્રમાં જ રોકી રાખવો તેનું નામ મંડલમ-ધ છે. ** તમારે આ સ્થાન છેડીને જવું નહી– અમુક મર્યાદિત સ્થાનમાં જ તમારે રહેવું. ” આ પ્રકારની આજ્ઞાનું નામ મંડલબબ્ધ છે. અથવા પુરુષ મંડલરૂપે અથવા સમુદાય રૂપે એકત્રિત ન થવું, એવી આજ્ઞાનું નામ મંડલ બન્યું છે. (૬) અપરાધીને જેલમાં પૂર તેનું નામ ચારક દંડ છે. (૭) અપરાધીના હાથ, પગ, કાન, નાક આદિ અવયવોને છેદી નાખવા તેનું નામ છવિચ્છેદ દંડ છે. પરિભાષા આદિ છેલ્લી ચાર દંડનીતિઓ ભારતના કાળમાં પ્રચલિત થઈ હતી, કહ્યું પણ છે કે–“પરિમાણ ઘET” ભારતની માન્યતા પ્રમાણે આ ચાર પ્રકારની દંડનીતિઓ છે— (૧) પરિભાષણ, (૨) મંડલખધ, (૩) ચારક અને (૪) છવિચ્છેદ. | સૂ. ૧૯ છે પરમેહ નં રૉો જરંતરજ્જવણિ” ઇત્યાદિ–(સૂ. ૧૮) ચકવર્તી રાજાકે એકેન્દ્રિય પંચેન્દ્રિયવાલે રત્નકા નિરૂપણ સૂત્રાર્થ–પ્રત્યેક ચાતુરન્ત ચક્રવર્તી રાજા પાસે સાત એકેન્દ્રિય રત્નો હોય છે. તે સાત એકેન્દ્રિય રોનાં નામ આ પ્રમાણે છે-(૧) ચકરત્ન, (૨) છત્રરત્ન, (૩) ચર્મરત્ન, (૪) દંડરન, (૫) અસિરન, (૬) મણિરત્ન અને (૭) કાકિણીરત્ન, આ સાતે રત્નો પૃથ્વીના પરિણામ રૂપ હોવાથી તથા પિત પિતાની જાતિમાં સર્વોત્તમ હોવાથી તેમને રત્ન રૂપ કહેવામાં આવેલ છે. કહ્યું પણ છે કે –“રત્ન નિજ તત” ઈત્યાદિ. એકેન્દ્રિય રત્નાદિકેનું પ્રમાણ નીચે પ્રમાણે કહ્યું છે–“ હો” ઈત્યાદિ – શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬ ૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ ચક્ર છત્ર અને દંડ, આ ત્રણ રસ્તે ચાર હાથ પ્રમાણવાળાં છે. તિર્ય ફેલાવેલા જે બને હાથ છે તેમનું નામ વ્યામ છે. ચર્મરત્નની લંબાઈ બે હાથ પ્રમાણુ કહી છે, તલવાર (અસિરત્ન) લંબાઈ ૩૨ આંગળ પ્રમાણ છે. મણિરત્ન ચાર અંગુલ પ્રમાણ, અને કાકિયું રત્ન પણ ચાર અંગુલ પ્રમાણે માપનું હોય છે. ચતુરન્ત ચક્રવર્તીના સાત પચેન્દ્રિય રને નીચે પ્રમાણે હોય છે—(૧) સેનાપતિ, (૨) ગાથા પતિ-કેકારને અધિકારી, (૩) સારથીરથકાર, (૪) પુરે હિત, (૫) સ્ત્રીરત્ન, (૬) અશ્વરત્ન અને (૭) હસ્તિરન. આ પ્રકારના કુલ ૧૪ રત્નો ચકવતી પાસે હોય છે. આ પ્રત્યેક રત્ન એક-એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત હોય છે. સૂ. ૧૯ દુષમ- સુષમ કાલ જ્ઞાનકા કથન રહિં કાર્દિ યોજાઢ ” ઈત્યાદિ– ટીકાર્ય–દુષમકાળ આ સાત રસ્થાનની અપેક્ષાએ ઉત્કર્ષાવસ્થાવાળો હોય છે(૧) ત્યારે ગ્ય કાળે (વર્ષા ઋતુમાં ) વર્ષા થતી નથી, (૨) અકાળે વર્ષો થાય છે. (૩) અસાધુઓની પૂજા થાય છે, (ક) સાધુઓની પૂજા થતી નથી, ૫) ગુરુજને પ્રત્યે નિધ્ય ભાવ વધી જાય છે, (૬) મન સંતાપથી યુક્ત રહે છે અને (૭) વાચિક દુઃખને પણ સદ્ભાવ રહે છે. સુષમકાળ આ સાત સ્થાનની અપેક્ષાએ ઉત્કર્ભાવસ્થાવાળે હોય છે - (૧) અકાલે વૃષ્ટિને અભાવ (૨) ઉચિત સમયે વૃષ્ટિને સદૂભાવ. (૩) અસા. ધુઓના પૂજાસહારને અભાવ, (૪) સાધુઓના પૂજાસત્કારને સદૂભાવ, (૫) ગુરુજને પ્રત્યે સાચા ભાવને સદ્ભાવ (૬) માનસિક દુખને અભાવ અને (૭) વાચિક દુઃખને અભાવ. આ સૂત્રમાં “ગુરુજત” પર માતા, પિતા, ધર્માચાર્ય આદિનું વાચક છે. જે સૂઇ ૨૦ | દુષમ અને સુષમકાળ સાંસારિક જીવોને અનુક્રમે દુઃખ અને સુખને અનુભવ કરાવનારા હોય છે, તેથી હવે સૂત્રકાર સાંસારિક જીની પ્રરૂપણું કરે છે –“સત્તવિહા સંatતમારના નવા પાત્તા” ઈત્યાદિ--(સૂ. ૨૧ ) ટીકર્થ–સંસાર અમાપન્નક જીવના (સંસારી જીવના) નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે-(૧) નરયિક, (૨) તિર્લગેનિકનર, (૩) તિયંગેનિક સ્ત્રીએ, (૪) મનુષ્ય, (૫) મનુષ્ય જાતિની સ્ત્રીઓ, (૬) દેવ અને (૭) દેવીએ મનુષ્ય, તિર્યંચ અને દેવેમાં નર અને નારી જાતિને સદૂભાવ હોય છે, તે કારણે પ્રત્યેકમાં દ્વિવિધતા બતાવી છે. નારકમાં માત્ર નપુંસકલિંગના (નાન્યતર જાતિ) જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ સંભવી શકે છે તેથી તેમને એક જ પ્રકાર પડે છે. આ પ્રકારે અહીં સંસારી જીના સાત પ્રકારે બતાવવામાં આવ્યા છે. જે સૂ. ૨૧ છે આયુના સદ્ભાવમાં જ સંસારી જીનું સંસારમાં પરિભ્રમણ થાય છે. તેથી હવે સૂવકાર આયુભેદોનું (આયુના વિનાશનું) નિરૂપણ કરે છે-- “સત્તલિદે નામે વાળ” ઈત્યાદિ--(સૂ ૨૨) આયુના ભેદ સાત પ્રકારના કહ્યા છે. તે પ્રકારો નીચે પ્રમાણે છે(૧) અધ્યવસાન, (૨) નિમિત્ત, (૩) આહાર, (૪) વેદન, (૫) પરાઘાત, (૬) સ્પર્શ અને (૭) આનપ્રાણ. ટીકર્થ-આયુર્ભેદ” આ પદ દ્વારા આયુને વિનાશ” અહીં અર્થ સમજવાને છે. તે આયુવિનાશના સાત ભેદનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. રાગ, નેહ અને ભય રૂપ આમાના પરિણામને અધ્યવસાન કહે છે. દંડક શાસ્ત્ર આદિને નિમિત્ત કહે છે. જે તે બને અ યુવિનાશમાં કારણભૂત બને છે, છતાં પણ તેમને પિતાને જ અહીં જે આયુર્ભેદરૂપ કહેવામાં આવ્યા છે તે કારણમાં કાર્યના ઉચ્ચારની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. પ્રમાણથી વધારે ખાવું તેનું નામ આહાર ( આહાર રૂપ કારણ ) છે હથશલ આદિનું નામ વેદના (વેદના રૂપ કારણો છે. કૂવા કે ખાડામાં પડવું તેનું નામ પરાઘાત (પરાઘાત રૂપ કારણ ) છે, કાળા નાગ આદિને દંશ ( ડંખ) લાગવે તેનું નામ સ્પર્શ (સ્પર્શરૂપ કારણ) છે અને શ્વાસેચ્છવાસને વિરેધ થે તેનું નામ આણપ્રાણ (આણપ્રાણ રૂપ કારણ ) છે. આ સાત પ્રકારના કારણેને લીધે આયુને (જીવન) અન્ન આવી જાય છે. અહીં એવું સમજવું જોઈએ કે આ પ્રકારનો આયુર્ભેદ સેપક્રમ આયુવાળાઓમાં જ સંભવી શકે છે. નિરુપક્રમ આયુવાળામાં આ પ્રકારના આયુર્ભેદને સદ્ભાવ હિતો નથી. શંકા ધારો કે કઈ જીવે ૧૦૦ વર્ષના આયુને બન્ચ કર્યો છે. જે તેનું આયુષ્ય વચ્ચે જ સમાપ્ત થઈ જાય, તે એ પ્રકારની માન્યતામાં કતર૦–૮૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬ ૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ વિનાશ નામના દોષને પ્રસંગે ઉપસ્થિત થાય છે અને અનના અભ્યાગમને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કારણ કે જે કમ તેણે કર્યું નથી તેના દ્વારા તેની આયુને વિનાશ થયો છે. આ બંને પ્રકારના દેના સભાવે કરીને જીવને મેક્ષમાં અવિશ્વાસ ઉત્પન્ન થશે અને ચારિત્રાદિની આરાધનાની જીવની પ્રવૃત્તિ બંધ પડી જશે. “રોયમિકા” ઈત્યાદિ– આ ગાથામાં એ જ વાત પ્રકટ કરવામાં આવી છે કે જે આયુનો અકાળે નાશ થવાની વાત સ્વીકારવામાં આવે, તે કૃતપ્રણાશ અને અકૃતામાગમ આ બે દેષ ઉપસ્થિત થાય છે, ” ઈત્યાદિ ઉત્તર–જે માણસને ભસ્મક વ્યાધિ થયો હોય એ માણસ અન્ય માણસ દ્વારા ૧૦૦ વર્ષમાં ખાઈ શકાય તેટલા ભોજનને પણ એક જ વખતમાં ખાઈ જાય છે, એટલું જ નહી પણ એ ભેજનને તે પચાવી પણ શકે છે. તે જે પ્રકારે તેને કૃતપ્રણાશ અને અકૃતાભ્યાગમ દોષનો પ્રસંગ પ્રાપ્ત થતું નથી એજ પ્રમાણે અહીં પણ તે બન્ને પ્રકારના દોષ લાગવાને પ્રસંગે પ્રાપ્ત થતું નથી કહ્યું પણ છે કે “ર હિ હારિરસ-” ઇત્યાદિ આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–દીવ કાલિક કમની પણ જલ્દી અનુભૂતિ થઈ જવાથી તેને શીઘ નાશ થઈ જાય છે, આ વાતને. સ્વીકારવામાં કઈ પણ વાંઘે રહેતા નથી. એ જ વાતને નીચેના દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે–જે ભજન અન્ય માણસ દ્વારા ઘણું લાંબા કાળે પચાવી શકાય એવું હોય છે એ જ ભોજનને ભરમક વ્યાધિવાળ જલદી પચાવી શકે છે. જે ફળ વૃક્ષની ઉપર જ લાગેલું રહે તેને પાકવાને માટે લાંબા સમય લાગે છે, પરંતુ એ જ ફળને જ્યારે ઘાસ આદિમાં રાખી મકવામાં આવે છે ત્યારે તે જલ્દી પાકી જાય છે–આ પ્રકારે તેનું જલદીથી પાકવું તેનું નામ જ “અકાલે પાકવું” છે. એ જ પ્રમાણે વિખરાઈને પડેલા દોરડાને બળી જતાં વાર લાગે છે, પણ જો એ જ દોરડાને વીટો કરીને તેને બાળવામાં આવે તે જલદી બળીને ભસ્મ થઈ જાય છે. એ જ પ્રમાણે એકવડું વસ્ત્ર જ૮ી સૂકાય છે પણ ઘડી કરેલું વસ્ત્ર સૂકાતાં વાર લાગે છે. એ જ પ્રમાણે જ્યારે નિમિત્ત મળે ત્યારે દરેક કર્મનો અકાલે પણ વિનાશ થઈ શકે છે. તે આ પ્રકારની માન્યતા સ્વીકારવામાં અકૃતાઢ્યાગમ અને કૃતપ્રણાશ જેવા દેને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. સૂ ૨૨ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારક આયુષ્ય ભેદોંકા કથન આ આયુદ કયારેક સમસ્ત જીવમાં હોય છે. તેથી હવે સૂત્રકાર જીવોના સાત પ્રકારનું કથન કરે છે “સત્તાિ સદા નીવા guત્તા” ઈત્યાદિ–(સૂ ૨૩) ટીકાથ–સમસ્ત જીના નીચે પ્રમાણે સાત પકાર કહ્યા છે—(૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક, (૬) ત્રસકાયિક અને (૭) અકાયિકા અથવા જીવોના આ પ્રમાણે સાત પ્રકાર પણ કહ્યા છે -(૧) કૃષ્ણલેશ્યાવાળા, (૨) નીલેશ્યાવાળા, (૩) કાપોતલેશ્યા વાળા, (૪) પીતલેશ્યાવાળા, (૫) પાલેશ્યાવાળા, (૬) શુકલેશ્યાવાળા અને (૭) અલેશ્યાવાળા. અહી' “સમસ્ત છો ? આ પ્રકારના કથન દ્વારા સંસારી છે અને મુક્ત જીવોને ગ્રહણ કરવામાં આવ્યા છે. સિદ્ધ જીવને અકાયિક કહે છે, કારણ કે તેમનામાં ૬ પ્રકારના શરીરને સદુભાવ હોતો નથી. “ અલેશ્ય છે આ પદ વડે સિદ્ધ જીને અથવા અગીઓને (મન, વચન અને કાયાના ગથી રહિત છને) ગ્રહણ કરવામાં આવ્યા છે. જે સૂ. ૨૩ મલ્લીનાથ ભગવાન્કા વર્ણન આગલા સૂત્રમાં કૃષ્ણાદિ લેસ્થાવાળા જીની વાત કરવામાં આવી. કૃષ્ણ વેશ્યાવાળા જી મરીને નારકામાં પણ ઉતપન્ન થઈ જાય છે, જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીની બાબતમાં એવું જ બન્યું હતું. આ પ્રકારના પૂર્વ સૂત્ર સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર બ્રહ્મદત્તના વિષયમાં કામ કરે છે– “મા ચા વરરંત” ઈત્યાદિ...( સૂ ૨૫) ટીકાર્થ-બ્રહ્મદત્ત ચક્રવતી ના શરીરની ઊંચાઈ સાત ધનુષપ્રમાણે હતી તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૦૦ વર્ષનું હતું. તેટલા પૂરા આયુષ્યને જોગવીને કાળનો અવસર આવતા કાળધર્મ પામીને, તે નીચે સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયો છે. જે સૂ. ૨૪ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રવતી હવાને કારણે ઉત્તમ પુરુષ રૂપ હતા. પૂર્વસૂત્રની સાથે ઉત્તમ પુરુષ વિશેષ રૂપ સમાનતાના સમધને લીધે હવે સૂત્રકાર મલ્લિ (મલ્લિનાથ અહ ́ત ) ની પ્રરૂપણા કરે છે— “મીન અરહા ' ઈત્ય,દિ—( સૂ. ૨૫) ટીકા-પ્રતિબુદ્ધિ આદિ ૬ રાજાઓની સાથે સાતમાં મલ્લિ અહીંતે (મલ્લિ વિદેહ રાજાની કુંવરી હતી ) દ્રશ્ય અને ભાવની અપેક્ષાએ મુડિત થઈને આગારાવસ્થા (ગૃહસ્થાવસ્થા ) ના ત્યાગ પૂર્વક અણુગારાવસ્થા અ`ગીકાર કરી હતી. મલ્લી વિદેહરાજની ઉત્તમ કન્યા હતી મિથિલા નામના જનપદને વિદેહ કહેતા હતા. મલ્લીનાથ ૧૯ મા તીર્થંકર થઈ ગયા. તેમણે પ્રતિબુદ્ધિ આદિ ૬ રાજાએની સાથે પ્રવજ્યા લીધી હતી. પ્રતિબુદ્ધિ અયાય્યાનેા અધિપતિ હતે. ચન્દ્રઘ્ધાય નામને રાજા અગ દેશના અધિપતિ હતા. અંગદેશની રાજધાની ચમ્પા નગરી હતી. રુકમી-નામને રાજા કુણાલ નામના જનપદના અધિપતિ હતા. તેની રાજધાની શ્રાવસ્તી હતી. શ'ખનામના રાજા કાશી નામના જનપદના અધિપતિ હતા. તેની રાજ ધાની વારાણસી હતી. અદીનશત્રુ-કુરુદેશના અધિપતિ હતા. તેની રાજધાની હસ્તિનાપુર હતી. જિતશત્રુ-પાંચાલ દેશના અધિપતિ હતા. તેની રાજધાની કાસ્પિય નગર હતું. મલ્લીએ પ્રતિબુદ્ધિ ચન્દ્રચ્છાય રુક્રમી, શ'ખ, અદીનશત્રુ અને જિત શત્રુ, આ છ રાજાઓ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. અહીં પ્રત્રજ્યામાં શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ મલિ અર્હત અને બીજા ૬ રાજાએ મળીને જે સહક પ્રકટ કરવામાં આવ્યું છે, તે પ્રતિબુદ્ધિ આદિ પ્રધાન ( ઉત્તમ) પુરુષની અપેક્ષા એ જ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું. જે એ પ્રમાણે માનવામાં ન આવે તે જ્ઞાતાસૂત્ર અને સમવાયાંગસૂત્રના કથન કરતાં આ કથન વિરુદ્ધ પડે છે. શાતા. સૂત્રમાં એવું કહ્યું છે કે-“બાહ્ય પરિષદના ૩૦૦ પુરુષોની સાથે, અભ્યન્તર પરિષદાના ૩૦૦ પુરુષોની સાથે અને આભ્યન્તર પરિષદાની ૩૦૦ સ્ત્રીઓ સાથે મલ્લિ ભગવાને પ્રવજ્યા લીધી હતી ? સમવાયાંગ સૂત્રમાં પણ એવું જ કહ્યું છે કે “વારો મો તિહિર ag ” “ પાર્શ્વનાથ ભગવાન અને મહિલનાથ ભગવાને ૩૦૦-૩૦૦ પુરૂ જેની સાથે પ્રવજ્યા લીધી હતી. આ કથન તે માત્ર પુરૂષોની અપેક્ષાએ જ કરવામાં આવ્યું છે. જ્ઞાતા સૂવમાં મલ્લિના ચરિત્રનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે “આ પુલિગ વાચક શબ્દને જે પ્રગ અહીં કરાય છે, તે અર્વતની અપેક્ષાએ કર્યો છે, એમ સમજવું. સૂ ૨પા દર્શનકે સ્વરૂપના નિરૂપણ ઉપરના સૂત્રમાં મહિલા આદિ પ્રજિત થયાની વાત કરી. તેમને સમ્યદર્શન થવાથી જ તેઓ પ્રજિત થયા હતા. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર દર્શનનું નિરૂપણ કરે છે-- “વિ રંગે ઘord” ઇત્યાદિ--( સૂ. ૨૬ ) ટીકાર્થ દર્શનના સાત પ્રકાર કહ્યા છે. જેના દ્વારા અથવા જેને સદૂભાવમાં પદાર્થને શ્રદ્ધાનો વિષય બનાવી શકાય છે, અથવા જાણી શકાય છે, તેનું નામ દર્શન છે. તે દર્શનના નીચે પ્રમાણે ૭ પ્રકાર કહ્યા છે-- (૧) સમ્યગ્દર્શન, (૨) મિથ્યાદર્શન, (૩) સમ્યગૂ મિથ્યાદર્શન, (૪) ચક્ષુર્દશન, (૫) અચક્ષુદંશન, (૬) અવધિદર્શન અને (૭) કેવલદર્શન. સમ્યગ્દર્શન (સમ્યકત્વ), મિથ્યાદર્શન (મિથ્યાત્વ), અને સમ્યગૂમિથ્યાદર્શન (મિશ્રદર્શન), આ ત્રણે દર્શન દર્શન મેહનીય કર્મના ભેદના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ક્ષયથી, પશમથી અને ઉદયથી ઉત્પન્ન થાય છે, કારણ કે તેમને સ્વભાવ તથવિધ (તે પ્રકારની) રૂચિ રૂપ હોય છે. તથા ચક્ષુદ્દશનાદિ બાકીના ચાર દર્શન તે દર્શનાવરણીય કર્મના જે ચાર ભેદ છે તેમના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે. તેમને સ્વભાવ સામાન્ય રૂપે પદાર્થોને ગ્રડ કરવાનો હોય છે. અહીં દર્શન” પદ શ્રદ્ધા અને સામાન્ય ગ્રહણનું વાચક છે, તેથી દર્શન સાત પ્રકારનું કહેવામાં આવ્યું છે, એમ સમજવું. ૫ સૂરશા આગલા સૂત્રના અન્ય ભાગમાં કેવલદર્શનને ઉલ્લેખ થયું છે. છ. સ્થાવસ્થા દૂર થયા બાદ જ કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી હવે સૂત્રકાર છદ્મસ્થાવસ્થા સાથે સંબંધ ધરાવતા સૂત્રનું કથન કરે છે– છહ્મસ્થાવસ્થાસે પ્રતિબદ્ધ સૂત્રકા કથન છ૩મય વીચોળુંઈત્યાદિ--(રુ. ૨૭) ટીકાર્થ-જ્ઞાનાવરણ, અને દર્શનાવરણ રૂપ બે આવરણે જેની પર વ્યાપેલાં છે. અને જેના અન્તરાય કમનો ઉદય છે, એવા જીવને છદ્મસ્થ કહે છે. એ છવાસ્થ મનુષ્ય અનુત્પન્ન કેવળજ્ઞાન અને અનુત્પન્ન કેવળદર્શનવાળો હોય છે. અહી છદ્મસ્થને જે વીતરાગ કહ્યો છે, તે વીતરાગોદયવાળો હેવાથી કહ્યો છે. ઉપશાત મેહ અને ક્ષીણ મેહની અવસ્થાના સદુભાવમાં જીવ છદ્મસ્થ-વીત. રાગ બને છે. મોહનીયકર્મની પ્રકૃતિએને ક્ષય અથવા ઉપશમ થઈ જવાને કારણે તે છઘી વીતરાગ મેહનીય કર્મની પ્રકૃતિએને છોડીને સાત કમેની પ્રવૃતિઓનું વેદન કરે છે. તે સાત કર્મપ્રકૃતિએ નીચે પ્રમાણે સથજવી-- (૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩) વેદનીય, (૪) આયુ, (૫) નામ, (૬) ગેત્ર અને (૭) અન્તરાય. છે સૂ. ૨૭ છે હવે સૂત્રકાર છદ્મસ્થ અને કેવલીની વક્તવ્યતા વાળા એક સૂત્રનું કથન કરે છે–“સત્ત જાણું છ૩થે મારેoi = કાજ” ઈત્યાદિ (સૂ ૨૯) ટીકાર્થ–છધસ્થ નીચેના સાત સ્થાનને સર્વ ભાવે (પ્રત્યક્ષ રૂપે ) જાણો નથી અને તે પણ નથી-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) અશરીર પ્રતિબદ્ધ જીવ, (૫) પરમાણુ પુલ, (૬) શબ્દ અને (૭) ગધે. પરંતુ ઉત્પન્ન શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને શ્રેષ્ઠ કેવળદર્શનવાળા કેવલી ભગવાન એ સાત સ્થાનને પ્રત્યક્ષ રૂપે જાણી શકે છે અને દેખી શકે છે. પાંચમાં સ્થાનકના ત્રીજા ઉદ્દેશાને દસમાં સૂત્રમાં આ બધા પદોની વ્યાખ્યા આપવામાં આવી છે, તો તે વ્યાખ્યા ત્યાંથી વાંચી લેવી. માસૂ. ૨૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૭ Page #284 -------------------------------------------------------------------------- ________________ ધર્માસ્તિકાય આદિ સાત સ્થાનને, ઉત્પન્ન શ્રેષ્ઠ જ્ઞાન દર્શનધારી જિને. કાર ભગવાન જાણી-દેખી શકે છે. એવા જિનેશ્વર વર્તમાન તીર્થમાં મહાવીર પ્રભુ થઈ ગયા છે, તેથી હવે સૂત્રકાર મહાવીર સ્વામીના સ્વરૂપનું વર્ણન નીચેના સૂત્રમાં કરે છે સમળે માવે મહાવીર ” ઈત્યાદિ– સૂ. ૨૯) ટીકાર્ય-શ્રમણ ભગવાન મહાવીર વજી ઋષનારાય સંહનનવાળા અને સમચતુરસ્ત્ર સસ્થાનવાળા હતા. તેમના શરીરની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હતી કે સૂ. ૩૦ હવે સૂત્રકાર ભગવાન દ્વારા પ્રરૂપિત સાત વિકથાઓનું કથન કરે છે. “સર વિશારો પત્તાશો” ઈત્યાદિ–(સૂ ૩૦) ચમરેન્દ્રાદિકક અનીક ઔર ઉનકે અનીકાધિપતિયોં કા નિરૂપણ ટીકાર્થ-વિકથાઓ સાત કહી છે. તે સાત પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) સ્ત્રીકથા (૨) ભક્તકથા, (૩) દેશકથા, (૪) રાજકથા, (૫) મૃદુકારુણિક કથા, (૬) દર્શન ભેદની કથા અને (૭) ચારિત્ર ભેદની કથા. સંયમની બાધક હોવાને કારણે વિરુદ્ધ જે કથાઓ છે–બેલવાની પદ્ધતિ છે, તેમને વિકથા કહે છે. એવી વિથા સાત કહી છે. પહેલી ચાર વિકથાનું ચોથા સ્થ નકમાં વિવેચન કરવામાં આવ્યું છે, હવે બાકીની ત્રણ વિકથાઓનું સ્વરૂપ બતાવવામાં આવે છે-જે કથા શ્રોતાના હૃદયમાં મૃદુભાવ ઉત્પન્ન કરી નાખે છે અને કરુણ રસમાળી હોય છે તેને મૃદુકારુણિકી વિકથા કહે છે. પુત્રાદિકના મરણને કારણે જનિત દુઃખથી પીડાતા માતાપિતા આદિ દ્વારા કરાતા કરુણ પ્રલાપથી પ્રધાનતાવાળી આ વિકથા હોય છે. જેમ કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬૮ Page #285 -------------------------------------------------------------------------- ________________ હા પુત્ત ! પુત્ત / દ્દા છૅ ! ૐ !'' ઈત્યાદિ “ હે પુત્ર! હે વત્સ! તુ મને છોડીને ચાલ્યે! ગયે ! હુવે હુ. કાને આધા૨ે રહીશ! હવે હું કેવી રીતે જીવી શકીશ ! ” 66 આ પ્રકારના વિજ્ઞાપની પ્રધાનતા વાળી અને સાંભળનારા હૃદયમાં પણ કરુણાભાવ ઉત્પન્ન કરનારી કરુણુ રુદન સહિતની ઉક્તિને મૃદુકારુણિકી વિકથા કહે છે. જેના પુત્ર મરણ પામ્યા છે એવી માતાની “ હે પુત્ર ' ઇત્યાદિ રૂપ જે દુઃખ જે દુખપૂર્ણ અને કરુણાભાવજનક વાણી હોય છેતેને મૃદુકારુણિકી વિકથા કહે છે. કુતીથિકાના જ્ઞાનાદિના અતિશયની પ્રશંસા કરનારી જે કથા છે તેને દન સેદિની કથા કહે છે. જેમ કે * સૂક્ષ્મજીશિસોપેત ” ઈત્યાદિ “ બૌદ્ધશાસન (યુદ્ધસિદ્ધાન્ત ) સે'કડા સૂક્ષ્મ યુક્તિએથી યુક્ત છે. તેના અભ્યાસ કરવાથી બુદ્ધિમાં અદ્ભુત પ્રખરતા આવી જાય છે. જેમની બુદ્ધિ તત્ત્વાનું અવગાહન કરનારી છે તેમણે જ આ સિદ્ધાન્તની રચના કરી છે. તેથી એવા મૌદ્ધ સિદ્ધાન્તનું શ્રવણુ અને મનન અવય કરવુ' જોઇએ ’’ આ પ્રકારની કથાથી શ્રોતાએામાં બુદ્ધ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થઇ શકે છે, તે કારણે દનમાં ભેદ-શિલતા આવી જાય છે. તેથી આ પ્રકારની કથાને દશન મેદની વિકથા કહે છે. ચારિત્ર ભેદિની વિકથા—ક્રિયાને ચારિત્ર કહે છે. આ ક્રિયા રૂપ ચારિત્રનું ભેદન કરવાના સ્વભાવવાળી જે કથા છે તેને ચારિત્ર સૃદ્ધિની વિકથા કહે છે. જેમ કે- આ જમાનામાં મહાવ્રતેાની આરાધના તેા થઇ શકતી જ નથી, કારણ કે સાધુએ પ્રમાદી હૈાય છે, અને તેમના અતિચારાની પણ પ્રચુરતા ડાય છે. તે અતિચારાની શુદ્ધિ કરાવનારા આચાર્યો પણ મળતા નથી. એવા આચાયનિ અભાવે અતિચારાનું સેવન કરનાર સાધુએની શુદ્ધિ પણ કેવી રીતે થઈ શકે ? એટલે કે તેમના અતિચારાની શુદ્ધિ જ થઇ શકતી નથી. તે કારણે આ જમાનામાં તેા કેવળજ્ઞાન અને દશનવડે જ તીર્થં ચાલે છે તેથી જ્ઞાનદર્શન રૂપ બ્યામાં જ પ્રયત્ન કરવા ચૈગ્ય છે-ચારિત્રમાં નહીં” કહ્યું પણ છે કે સોહી ય નહિ નવિત્તિ ” ઈત્યાદિ— 64 ,, स्था०-८५ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૬ ૯ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રની શુદ્ધિ કરનારી અને ચારિત્રની શુદ્ધિ કરાવનારી કંઈ પણ વ્યક્તિ અમને દેખાતી જ નથી, તેથી તીર્થ જ્ઞાનદર્શન વડે જ ચાલે છે. આ પ્રકારની વાત સાંભળીને ગૃહીત ચારિત્રવાળો માણસ પણ ચારિત્રથી વિમુખ થઈ જાય છે, તે ચારિત્રગ્રહણ કરવાની (પ્રવજ્યા અંગીકાર કરવાની) ઉત્કંઠાવાળા માણસની તે વાત જ શી કરવી! તેઓ ચરિત્રગ્રહણ કરવાનો વિચાર જ માંડી વાળે, તેમાં કશું નવાઈ પામવા જેવું નથી. તે કારણે આ પ્રકારની કથાને ચારિત્રને ભેદનારી વિકથા કહી છે. સૂ. ૩૦ આચાર્યને સતિશયમનકા નિરૂપણ આગલા સૂત્રમાં વિકથાઓનું વર્ણન કર્યું. આ વિકથાઓમાં નિરત સાધુ એ ને આચાર્ય રેકે છે, કારણ કે આચાર્ય સાતિશય હોય છે. તેથી હવે સૂત્ર કાર આચાર્યોના અતિશયેનું કથન કરે છે. * બાવરિય૩==ાયરસ f Tifસ” ઈત્યાદિ-(સૂ ૧૨). ટીકાથ-કેટલાક સાધુએના અર્થપ્રદાતા હેવાને કારણે આર્ચાય રૂપ ઉપાધ્યાયના ગણમાં અથવા આચાર્ય અને ઉપાધ્યાયના ગણના નીચે પ્રમાણે સાત અતિશે અતિશયે કહ્યા છે ઉપાશ્રયની અંદર પગને ઝટકારવાથી (ઝાપટવાથી) ચરણરજ ઉપાશ્ર. યમાં બેઠેલા માણસે પર પડવાને સંભવ રહે છે,” તે કારણે આચાર્ય શિષ્યોને એવી રીતે પગને ઝટકારવાની વારંવાર મના કરે છે. પરંતુ આચાર્ય પોતે જ જે અભિવ્યકિ-અભિગ્રહધારી પાસે અથવા અન્ય સાધુ પાસે પિતાના રજોહરણ વડે યતનાપૂર્વક પિતાના પગની પ્રમાજન કરાવે, તો તેઓ જિજ્ઞાસાના વિરાધક ગણાતા નથી. શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪ ૨૭૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨) આચાર્યોપાધ્યાય ઉપાશ્રયમાં જ ઉચ્ચાર પ્રસ્ત્રવણ (મળમૂત્રને નિકાલ) કરે તે તેમના દ્વારા જિનાજ્ઞાનું ઉલંઘન થયું ગણાતું નથી. (૩) આચાર્યો. પાધ્યાય સમર્થ હોય છે જે તેમની ઈચ્છા થાય તે તેઓ અન્ય સાધુ નું વૈયાવૃત્ય કરે છે, અને જે ઈચ્છા ન થાય તે વૈયાવૃત્ય કરતા નથી. આ પ્રકારે વૈયાવૃત્ય કરવાથી કે ન કસ્વાથી તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. (૪) આચાર્યોપાધ્યાય જે એક બે રાત એકલા રહે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણતા નથી. (૫) કેઈ આચાર્યોપાધ્યાય એક બે રાત્રિ પર્યંત ઉપા શ્રયની બહાર રહે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. આ પાંચે સ્થાની વિરતૃત વ્યાખ્યા પાંચમાં સ્થાનકના બીજા ઉદેશના ૨૮ મા સૂત્રમાં આપવામાં આવી છે, ત્યાંથી વાંચી લેવી. તેથી જ સૂત્રકારે અહીં આ પ્રમાણે કહ્યું છે-“gવું નહીં મારી કાર પાછું” (૯) ઉપકરણાતિશેઢ-અન્ય સાધુઓ કરતાં આચાર્યોપાધ્યાય વધારે સારા ઉજ્જવલ વસ્ત્રાદિને ઉપયોગ કરતા હોય, તે તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી કહ્યું પણ છે કે-“કારિક જાળા ઈત્યાદિ ”— (૭) ભક્ત પાનાતિશેષ -અન્ય સાધુઓ કરતાં વિશિષ્ટ તર ભક્ત પાનને ઉપભેગા કરવાની પણ આચાપાધ્યાયને છૂટ હોય છે. તેમના આ અતિશેષને કારણે અન્ય સાધુએ કરતાં વિશિષ્ટ પ્રકારનું આહા૨પાનનો ઉપભોગ કરનારા આ ચોપાધ્યાય જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી કહ્યું પણ છે- મોથા ૩ પા” ઈત્યાદિ આચાર્યોપાધ્યાયને વિશિષ્ટતર આહારપાણી દેવામાં આ ગુણે છે “સત્તાળ” ઈત્યાદિ–- સૂ. ૩૧ છે સંયમ ઔર અસંયમ આદિકે ભેદોકા નિરૂપણ ઉપરના સૂત્રમાં આચાર્યોના અતિશનું નિરૂપણ કર્યું. રાગાદિકની વૃદ્ધિ કરવાને નિમિત્તે તેમના તે અતિશયે વિહિત થયા નથી, પરંતુ સંયમના ઉપ કારક હોવાને કારણે જ વિહિત થયેલા છે. તેથી હવે સૂત્રકાર સંયમનું, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨ ૭૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ સંયમથી વિપરીત એવા અસંયમનું, તેમના ભેદ રૂપ આરભાદિનું અને આરંભથી વિપરીત એવાં અનારંભાદિકનું નિરૂપણ કરે છે મન્નવિ સંમે વનઈત્યાદિ—(સૂ ૩૨) સાવઘયોગથી નિવૃત થવું તેનું નામ સંયમ છે તે સંયમના નીચે પ્રમાણે સાત પ્રકાર છે-(૧) પૃથ્વીકાયિક (૨) અપ્રકાયિક, (૩) વાયુકાયિક, (૪) તેજકાયિક અને (૫) વનસ્પતિકાયિકસંયમ. અહી પૃથ્વીકાલિક આદિના સંઘટન, પરિતાપન અને ઉપદ્રાવણથી વિરમવા રૂપ આ સંયમ સમજવો. એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ સંયમના પાંચ ભેદ પડે છે (૬) ત્રસકાવિક સંયમ- દ્વીન્દ્રિયોથી લઈને પંચેન્દ્રિય પર્યંતના ત્રસકાયિક કહે છે. (૭) અવકાય સંયમ-વા પ્રાત્રાદિક જે વસ્તુઓ છે તેને અજીતકાય કહે છે. તેમને યતના પૂર્વક ગ્રહણ કરવી અને મૂકવી તથા યતના પૂર્વક તેમનો ઉપભેગ કરે તેનું નામ અજવ. કામ સંયમ છે. અસંયમ-પૃથ્વીકાય આદિ નું સંઘઠ્ઠન કરવું, પક્તિાપન કરવું અને ઉપદ્રવણ કરવું તેનું નામ અસંયમ છે. તે અસંયમને પણ પૃથ્વીકાયિક અસં. થમ આદિ સાત ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે અનારંભના પણ પૃથ્વીકાયિક અનારંભ આદિ સાત ભેદ પડે છે. તથા હિંસાવિષયક સંકલ્પરૂપ સંરંભના પણ પૃથ્વીકાયિક સરંભ આદિ સાત ભેદ કહ્યા છે. અસંરંભના પણ પૃથ્વીકાયિક અસંરંભ આદિ સાત ભેદ કહ્યા છે. સમારંભન (પરિતાપ)ના પણ પૃથ્વીકાયિક સમારંભ આદિ સાત ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે અસમારંભના પગ પૃથ્વીકાલિક અસમારંભ આદિ સાત ભેદ કહ્યા છે, આરંભાદિકના ઉપદ્રાવણ આદિ રૂપ અથે અન્યત્ર પણ પ્રકટ કરવામાં આવેલ છે, જે નીચે પ્રમાણે છે. “જાઓ ૩ો '' ઇત્યાદિ એકેન્દ્રિયદિક જીવનું ઉપદ્રાવણ કરવું તેનું નામ આરંભ છે. તેમને સંતાપયુક્ત કરવા તેનું નામ સમારંભ છે, તથા તેમને કષ્ટ આદિ પહોંચાડવાને શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૭૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરવા રૂપ સંપનુ. નામ સ ́રભ છે, શકા—આર ભાર્દિકાના જે ઉપદ્રાવણુ આદિ રૂપ અર્થ પ્રકટ કરવામાં આવ્યા છે, તેમને અજીવામાં ઘટાવી શકાતા નથી. તેથી અહીં અજીવકાય આરભાદિ રૂપ પ્રકાર સભવી શકતા નથી. તે કારણે આરભ આફ્રિકાના સાત પ્રકાર કહેવાને બદલે હું પ્રકાર જ કહેવા જોઈએ. ઉત્તર-આ પ્રકારની શકા અસ્થાને છે, કારણ કે વસ્ત્રાદિક અજીવામાં અનેક જીવે આશ્રય લઈને રહેલા હાય છે. જો વજ્રપાત્રાદિકને યતનાપૂર્વક તેમના ઉપભેગ કરવામાં ન આવે, તે તેમને આશ્રયે રહેલા જીવાનું ઉપમન આદિ થવાને સભવ રહે છે. અજીવાશ્રિત જીવ હાય છે, તેથી અજીવની પ્રધા નતાને લીધે અજીવકાયારંભ આદિનું કથન વિરુદ્ધ પડતું નથી. આ પ્રકારે આર’ભ આફ્રિકાના સાત પ્રકાર કહેવામાં કોઈ દોષ નથી. અથવા અયતના પૂર્વક વસ્ત્રા દિકને લેવા મૂકવાથી વાયુકાયિકાની અવશ્ય વિરાધના થાય છે. ! સૂ. ૩૨ ॥ અતસી કુસુમ આદિ ધાન્યોં કા ચોનિકાલ–ઉત્પાદક સ્થિતિ કાલકા નિરૂપણ આગલા સૂત્રમાં સયમ આદિને જીવવિષયક કહેવામાં આવેલ છે. પૂ સૂત્ર સાથેના આ પ્રકારના સ''ધને લઈને હવે સૂત્રકાર જીવવિશેષની સ્થિતિની પ્રરૂપણા કરે છે-“ ના અંતે અતિ દુ་મ” ઇત્યાદિ—(સૂ. ૩૩) સૂત્રની શરૂઆતમાં જે મર્ ” પદ આવ્યુ તે પ્રશ્નાથ' વાચક છે. અહીં શિષ્ય ગુરુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે ભગવન્ ! અળસી કુસુંભ ( એક પ્રકારનું ધાન્યવિશેષ ), કૈાદરા, કાંગ (એક જાતનું ધાન્ય), શલક (કાંગના જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २७३ Page #290 -------------------------------------------------------------------------- ________________ એક ભેદ), કેક્ષક (કોદરાનો જ એક ભેદ), શણ, સરસવ અને મૂળાનાં ખીને કેઈ કે ઠારમાં ભરી રાખવામાં આવેલ હોય, અથવા પલ્યાગુપ્ત હાયવાંસની ચટ્ટાઈઓમાંથી બનાવેલા પટારામાં ભરીને સુરક્ષિત રાખવામાં આવેલ હાય, મંચાગુમ હેય-થાંભલાઓને આધારે ઊલા કરેલા કેઈ ઊંચા માંચડા પર સંગ્રહ કરવામાં આવેલ હોય, અવલિત હાય-કઈ કેઠી આદિમાં ભરીને તેના ઢાંકણાને છાણ, માટી ખાદિ વડે લીપીને બંધ કરવામાં આવેલ હોયસામાન્ય રૂપે ઢાંકીને રાખેલ હોય, મુદ્રિત હોય, માટી આદિ વડે લીપી લઈને કેઈ પાત્ર વિશેષમાં બંધ કરીને રાખેલ હોય, અને લાંછિત હોયલાખ આદિ વડે સલમહોર કરીને કઈ પણ પાત્ર વિશેષમાં ભરી રાખ્યા હોય, તે તે બીજેમાં કેટલા કાળ સુધી બીજોત્પાદન શક્તિ રહે છે? એટલે કે કેટલા વર્ષ સુધી તેમની નિને વિચ્છક થતો નથી? ઉત્તર-હે ગૌતમ! ઓછામાં ઓછા એક અતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સાત વર્ષ સુધી તેમની નિ રહે છે, અર્થાત્ ઉત્પાદન શક્તિ બની રહે છે. ત્યાર બાદ તેમની નિ પ્લાન થઈ જાય છે, વર્ણાદિથી વિહીન થઈ જાય છે, (ચાત્ત) અને આખરે તે બીજની અંકુરોપાદન શક્તિને વિનાશ થઈ જાય છે, અહી' “યાવત્ ” પદ દ્વારા નીચે સૂત્રપાઠ ગ્રહણ કરવાનો છે-“તત્ત: શનિઃ વિધ્ધ ત્યાર બાદ ચેનિન વિનાશ થવા માંડે છે. “તાઃ vi વન અન્ન મતતિ ' ત્યાર બાદ વાવવામાં આવે તો પણ તે બીજ અં ત્પાદન કરી શકતું નથી. આ કથનને ભાવાર્થ એ છે કે ઉપર્યુક્ત અળસી આદિ ધાન્યમાં વધારેમાં વધારે સાત વર્ષ સુધી એકત્પાદન શક્તિ રહે છે. ત્યાર બાદ તે તે અચિત્ત જ બની જાય છે. એ સૂ. ૩૩ બાદર–અકાયિક આદિક કા સ્થિતિકાલકા નિરૂપણ સૂત્રકાર હવેના સૂત્રમાં પણ કેટલાક જીવવિશેષની સ્થિતિ પ્રરૂપણ કરે છે.–“વાર ના રૂચા રોજ સવાર સત્તારૂં” ઈત્યાદિ-(સૂ ૩૪) બાદર અપકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની કહી છે. ત્રીજી વાલુકાપ્રભા નામની નરકપૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમની કહી છે. ચોથી પંકપ્રભા નામની જઘન્ય સાત સાગરોપમની કહી છે. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. બાદર અપૂકાયિક જીની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની કહી છે. સૂક્ષમ અપૂકાયિક જીની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટસ્થિતિ, બને અન્તર્મુહૂર્ત જ કહી છે. વાલુકાપ્રભાના નારકેની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે અને પંકપ્રભાના નારકની ઉત્કૃષ્ટ રિથતિ ૧૦ સાગરોપમની કહી છે. તે સૂ. ૩૪ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪ ૨ ૭૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ શક ઔર ઈશાનેન્દ્રકે અગ્રમહિષીયોની સંખ્યાકા ઔર સ્થિતિ કા નિરૂપણ ઉપરના સૂત્રમાં નારકેની સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સ્થિતિ અને શરીર આદિ દ્વારા નારકના સાધમ્મને લીધે છ સૂત્ર વડે દેવ વક્તવ્યતાનું સૂત્રકાર કથન કરે છે. “જai સેવિંવાર વાળો” ઈત્યાદિ-(સૂ. ૩૫) સૂત્રાર્થ–દક્ષિણનિકાયને ઈન્દ્ર છે. તે દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ વરુણ મહારાજને સાત અગ્રમહિષીઓ છે. દેવન્દ્ર દેવરાજ ઈશાનના લેકપાલ સેમ મહારાજને પણ સાત અગ્રમહિષીઓ છે. ટીકાથ-દેવેન્દ્રદેવરાજ ઈશાનના લોકપાલ યમ મહારાજને પણ સાતઅગમહિષીઓ છે. શક દક્ષિણનિકાયના દેને અધિપતિ હોવાથી તેને “દેવરાજ' તે દક્ષિણનિકાયના દેવને અધિપતિ હેવાથી તેને “દેવરાજ' વિશેષણલગાડ્યું છે. વળી બધા દેવામાં તે વિશેષ ઐશ્વર્યસંપન્ન હોવાથી તેને “દેવેન્દ્ર” વિશેષણ લગાડયું છે. ઈશાન ક૯પને અધિપતિ ઈશાન છે. તે ઉત્તરનિકાયના દેવને અધિપતિ છે. તેને “દેવેન્દ્ર” અને “દેવરાજ' આ વિશેષણ લગાડવાનું કારણ પણ ઉપર પ્રમાણે જ સમજવું. દક્ષિણાનિકાયના અધિપતિ શકની આજ્ઞામાં સ્થિત એ પશ્ચિમ દિશાને જે દિફ પાલ છે તેનું નામ વરુણ છે. તે અત્યંત શુભાશાલી હોવાથી તેને અહીં “વરુણ મહારાજ ” કહેવામાં આવેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના એક લેકપાલનું નામ સમ મહારાજ છે. તેઓ પૂર્વ દિશાના અધિપતિ છે. તેમના બીજા લેકપાલનું નામ યમ મહારાજ છે. તેઓ દક્ષિણ દિશાના અધિપતિ છે. આ વરુણ, સોમ અને યમ નામના લેકપાલને સાત સાત અગ્રમહિષીઓ છે. એ સૂ. ૩૫ | કુળણ ળ વિંસ રેકરdi ' ઇત્યાદિ–(ફૂ. ૩૬) ટીકાથ–દેવન્દ્ર દેવરાજ ઈશાનની આભ્યતર પરિષદના દેવેની સાત પ૫મની સ્થિતિ કહી છે. દેવેન્દ્ર દેવરાજ શકની અગ્રમહિષીઓની સ્થિતિ સાત પ. પમની કહી છે. સૌધર્મ ક૯૫માં ભાર્યા રૂપે સ્વીકૃત થયેલી દેવીઓની ઉતકૃષ્ટ સ્થિતિ સાત પાયમની કહી છે. | સૂ ૩૬ છે સારામારૃદત્તા તેર રેવા” ઇત્યાદિ–(ફૂ. ૩૭) ટીકાર્થ-સારસ્વત, આદિત્ય, ગદંતેય, અને તુષિત, એ કાન્તિક દે છે. તેમાંથી સારસ્વત અને આદિત્ય દેવેમાં સાત દેવ પ્રધાન (મુખ્ય) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨ ૭૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ છે અને તે સિવાયના બીજા ૭૦૦ સામાન્ય દેવે છે. એ જ પ્રમાણે ગાય અને તષિત દેવમાં સાત દે મુખ્ય છે અને તિ સિવાયના સાત હજાર બીજા દેવે છે. સૂ ૩૮ છે Hળકુમારે કાળે રેવાળ” ઈત્યાદિ–(સૂ ૩૭) સનકુમાર આદિ કલ્પ મેં રહે હુએ દેવોં કી સ્થિતિકા નિરૂપણ ટીકાર્થ–સનકુમાર કપમાં દેવાંની ઉત્કૃષ્ટ સ્થિતિ રાત સાગરોપમની કહી છે. માહેન્દ્ર કલ્પમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે કહી છે. બ્રાલેક કલપમાં દેવેની જઘન્ય સ્થિતિ સાત સાગરેપમની કહી છે.સૂ ૩૮ “વંમતો ઇંતપ, વેણુ” ઈત્યાદિ-(સૂ. ૩૯) બ્રહાલેક અને લાન્તક ક્રપના વિમાનોની ઊંચાઈ સાત જન પ્રમાણ કહી છે. જે સૂ. ૩૯ / મારવાડી સેવામાં આવઘાળિજ્ઞાઇત્યાદિ– (સૂ ૪૦) ટીકાર્થ–મવનવાસી દેવોના ભવધારણુંય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ સાત હાથ પ્રમાણુ કહી છે. એજ પ્રકારનું કથન વ્યન્તરે, અને જ્યોતિષ્ક દેવોના ભવધારણુંય શરીરની ઊંચાઈ વિષે પણ સમજવું સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોના ભવધારાય શરીરની ઊંચાઈ પણ સાત હાથ પ્રમાણ કહી છે. સૂ૪૦ | | નન્દીસ્વરદ્વીપકે અન્તર્ગત દ્વીપોં કા નિરૂપણ આ પ્રમાણે દેવેનું કથન કરીને હવે સૂત્રકાર દેવોના આવાસોનું અને દ્વીપસમુદ્રોનું કથન કરે છે વંરિવારણ ળ રીવાર તો સઈત્યાદિ–(ફૂ. ૪૧) ટીકાર્થ–નંદીશ્વર દ્વીપની અંદર નીચે પ્રમાણે સાત દીપ કહ્યા છે-(૧) જંબૂદ્વીપ નામને દ્વિીપ, (૨) ધાતકીખંડ નામને દ્વીપ, (૪) વરુણુવર દ્વીપ, (૫) ક્ષીર વર દ્વીપ, (૬) વૃતવર દ્વીપ અને (૭) ક્ષેદાર દ્વીપ, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૭૬ Page #293 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વર દ્વીપની અંદર નીચે પ્રમાણે સાત સમુદ્ર છે-(૧) લવણ સમુદ્ર, (૨) કાલેદ સમુદ્ર, (૩) પુષ્કરોદ સમુદ્ર, (૪) વરુણે સમુદ્ર, (૫) ક્ષીરદ સમુદ્ર, (૬) ઘોદ સમુદ્ર, છે સૂ. ૪૧ છે ઉપર્યુક્ત દ્વીપ અને સમુદ્રો શ્રેણિમાં વ્યવસ્થિત છે. તેથી હવે સૂત્રકાર શ્રેણિનું કથન કરે છે-“સર રેઢી ઇત્તાવો” ઈત્યાદિ–(સૂ ક૨) ટીકાઈ–શ્રેણિએ સાત કહી છે. જીવ અને પુલનું ગમન આકાશના પ્રદેશોની પક્તિ અનુસાર જ થાય છે તેથી જીવ અને પુદ્રના સંચારના આશ્રયસ્થાન રૂપ જે આકાશના પ્રદેશોની પંક્તિ છે, તેનું જ નામ શ્રેણિ છે, એવી શ્રેણિઓ સાત છે (૧) જવાયતા, (૨) એકનો વક, (૩) દ્વિધા વક, (૪) એકતઃખા, (૫) દ્વિધાતઃખ, (૬) ચકલા અને (૭) અર્ધચક્રવાલા જેનાથી જી વિગેરે ઉર્વક વિગેરેમાંથી અધેક વિગેરેમાં સરલ૫શુથી આવે જાય છે, એવી તે આકાશપ્રદેશ પંક્તિ જવાયતા છે. અર્થાત જે આકાશપ્રદેશ પંક્તિ સરલ અને લાંબી હોય છે તે જવાયતા છે. તેનો આકાર (–) આ પ્રમાણે છે. જે આકાશપ્રદેશ પંક્તિ એક દિશામાં વાંકી હોય છે, તે પ્રદેશ પંક્તિ એકતવક્રા છે. આ ગતિથી જીવ અને પુદ્ગલ સરલપણાથી જઈને પાછો વક થઈને શ્રેણ્યાતથી જાય છે, તેનો આકાર (-) આ રીતે છે. ૨ જે આકાશપ્રદેશ પંક્તિ અને દિશામાં વકતાવાળી હોય છે, તેને “ક્રિપતિ વકી” કહે છે ઉદ્ધક્ષેત્રરૂપ અગ્નિ દિશામાંથી અપેક્ષેત્રરૂપ દિવ્ય દિશામાં જઈને ઉત્પન્ન થનારા જીવની ગતિ આ પ્રકારની હોય છે જીવ પ્રથમ સમયમાં અગ્નિકેશુમાંથી તિરકસ ગતિ કરીને નિત્ય કોણમાં જાય છે, ત્યાર બાદ તિર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २७७ Page #294 -------------------------------------------------------------------------- ________________ છે. વાયવ્ય દિશામાં જાય છે, ત્યાર બાદ નીચે વાયવ્ય દિશામાં જાય છે. આ ગતિ ત્રણ સમયવાળી હાય છે, અને તે ત્રસનાડીની અંદર કે, બહાર થાય છે, મા ણિના આકાર (Z) કૌ'સમાં અતાવ્યા પ્રમાણે હોય છે, જે ગતિ એક દિશામાં અંકુશના જેવા આકારની હેાય છે, તેને ‘ એકત ખા' કહે છે. આ ગતિ વડે જીવ અથવા પુદ્દલ ત્રસનાડીના વામપાર્શ્વ આદિમાં થઇને તે ત્રસ્રનાડીમાં પ્રવેશ કરે છે અને તેમાંથી જ જઇને તેના વામપાર્શ્વ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી તે ગતિનું નામ ‘ એકતઃખા ’ છે, તેના આકાર ( – ) કૌ’સમાં મૃત વ્યા પ્રમાણે હાય છે. દ્વિધાત:ખા-જે ગતિ ખન્ને દિશામાં અકુશના આકાર જેવી હાય છે, તેને દ્વિઘાત: ખા ' કહે છે. જીવ અથવા પુદ્ગલ ત્રસતાડીના વામપાર્શ્વ માંથી દાખલ થઇને અને તેમાંથી જ જઇને તેના દક્ષિણુપર્શ્વ આદિમાં જે ગતિ વડે ઉત્પન્ન થઈ જાય છે તે ગતિનું નામ ‘દ્વિધાત:ખા ’ છે, કારણ કે આ પ્રકારની પ્રદેશ પક્તિ વડે નાડીની બહારની વામ દક્ષિણ ( ડાબા જમણા ) પાર્શ્વભાગ રૂપ શ્રેણિઆ સૃષ્ટ થાય છે. તેને આકાર ( ળ ) કૌંસમાં બતાવ્યા પ્રમાણે હોય છે. '' જે પ્રદેશમાં પાક્તિ વલયના જેવા આકારની હોય છે, તેને ચક્રવાલ શ્રેણિ કહે છે. જે ગતિ વડે ગાળાકારમાં પરિભ્રમણ કરીને પરમાણું આદિ ઉત્પન્ન થાય છે, એવી તે શ્રેણીને ચક્રવાલ શ્રેણી કહે છે તેને આકાર ( 0 ) કૌ’સમાં બતાવ્યા પ્રમાણે હોય છે. જે પ્રદેશપ'ક્તિ અચક્રવાલના જેવી (અપ વર્તુળના જેવી ) હોય છે તેને મધ ચક્રવાલ શ્રેણી કહે છે. તેના આકાર (C) કૌસમાં બતાવ્યા પ્રમાણે ઢાય છે. એકતે વકા આદિ શ્રેણીઓ લેાકપર્યન્તના અંશાની અપેક્ષાએ સ'ભાવનીય છે. ! સૂ. ૪૨ ॥ ૧૪૧ દર્ષિત ( અડુ કારયુક્ત) થાય ત્યારે દેવસન્ય ચક્રવાલ, અધ ચક્રવાલ આદિ રૂપે ભ્રમણયુક્ત થાય છે. એજ વાતનું હવે સુત્રકાર પ્રતિપાદન કરે છેणं असुरिंदरस असुरकुमाररन्नो "( "" चमरस्स ઇત્યાદિ—(સૂ. ૪૩) ટીકા-અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના સાત અનીકે (સૈ-ચે) અને સાત અનીકાધિપતિ (સેનાપતિ) કહ્યા છે. તે સાત અનીકા (સેનાએ ) નીચે स्था०-८८ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ २७८ Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે છે (૧) પાદાતાનીક, (૨) પીડાનીકા (૩) કુંજરાનીક, (૪) મહીષાનીક, (૫) રથાનીક (૬)નાટ્યાનીક અને ગધવનીક. પાયદળ સેનાને પાદાતાનીક કહે છે, ઘોડેસ્વાર થઈને જનારી સેનાનું નામ પીઠાનીક છે. હાથીઓ પર આરોહણ કરીને લડવા જનારી સેનાનું નામ કુંજરાનીક છે. પાડાઓની સેનાનું નામ મહીષાનીક છે. માં બેસીને લડવા જનારી સેનાનું નામ રથાનીક છે. નકોના સમૂહનું (સેના સમૂહનું) નામ નાટ્યાનીક છે. ગંધર્વોની સેનાનું નામ ગનીક છે. આ સાતે સેનાઓના અધિપતિઓનાં નામ હવે પ્રકટ કરવામાં આવે છે–પાદાતાનીક ( પાયદળ ) સેનાને સેનાધિપતિ ક્રમ નામ દેવ છે પઠાનીકને કુંજરાનીક, મહિષાનીકનો, કોણ કોણ અધિપતિ છે? એ વાત જાણવા માટે પાંચમું સ્થાનક જેવું જોઈએ એ વાત કહેવા માટે સૂત્રકારે “ઘડ્યું ના ઉમgછે કાર” પીઠાનીકથી લઈને રથાનીક પર્યન્તની સેનાઓના અધિપતિઓનાં નામ પાંચમા સ્થાનકમાં આપવામાં આવ્યા છે. પીઠાનીકને અધિપતિ સૌદામી, કુંજરાનીકનો અધિપતિ કુન્થ, મહિષાની અને અધિપતિ લેહિતાક્ષ અને રથાનીકનો અધિપતિ કિન્નર છે. નાટ્યાનીકને અધિપતિ રિષ્ટ છે અને ગન્ધર્વોનીકને અધિપતિ ગીતરતિ છે. વૈરાગનેન્દ્ર વૈરેચરાજ બલિ કે જે ઉત્તર દિશાના ભવનપતિ દેવોને ઈન્દ્ર છે, તેને પણ સાત અનીક અને સાત અનીકાધિપતિઓ છે. તેના અનીકે (સેનાએ)નાં નામ તે ચમરની સેનાઓનાં નામ જેવા જ સમજવા, પરંતુ તેના અનીકાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા-પાદાતાનીકનો અધિપતિ મહામ નામનો દેવ છે, પીઠાનીકને અધિપતિ મહાસૌઢામ છે, કુંજરાનીકને અધિપતિ માલકાર છે, મહિષાનીકને અધિપતિ મહાલોહિતાક્ષ છે, રથાનીકના અધિપતિ કિપુરુષ છે, નાટ્યાનીકને અધિપતિ મહારિષ્ટ છે અને ગધતીકને અધિપતિ શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪ ૨ ૭૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ ગીતયશસ છે. અહીં “ચાવત્ ” પદથી પીડાનીક, કુંજ રાનીક અને મહિષાનીકના અધિપતિઓનાં નામ ગ્રહણ કરાયા છે. તેમનાં નામે અહીં ઉપર આપી દેવાણાં આવ્યાં છે. નાગકુમારેદ્ર, નાગકુમારરાજ ધરણની સાત સેનાઓ અને તે સેનાઓના સેનાપતિઓનાં નામ નીચે પ્રમાણે છે ધરણની સાત સેનાઓના નામ તે ચમરની સેનાઓનાં નામ પ્રમાણે જ સમજવા હવે તે સાતે સેનાઓના સેનાધિપતિઓનાં નામ પ્રકટ કરવામાં આવે છે તેની પાદાતાનીક (પાયદળ સેના)ના અધિપતિનું નામ રુદ્રસેન છે, (કેઈ કઈ શાસ્ત્રોમાં તેનું નામ ભદ્રસેન પણ આપ્યું છે) પીડાનીકને અધિપતિ યશોધર છે, કુંજરાનીક અધિપતિ સુદર્શન છે, મહિષાનીકને અધિપતિ નીલકંઠ છે. રથાનીકને અધિપતિ આનન્દ છે, નાટ્યાનીકનો અધિપતિ નન્દન છે. અને ગર્વીનીકને અધિપતિ તેતલી છે ઉત્તર દિશાના અધિપતિ ભવનપતિઓના ભૂતાનન્દ નામના ઈન્દ્રને પણ સાત સેનાઓ અને સાત સેનાધિપતિ છે. તેની સેનાઓનાં નામ ચમરની સેનાઓનાં નામ પ્રમાણે જ સમજવા, પણ સેનાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા પદાતાનીકને અધિપતિ દક્ષ, પીઠાનીકને અધિપતિ સુગ્રીવ, કુંજરાનીકને અધિપતિ સુવિક્રમ, રથાનીકને અધિપતિ નન્દસર, મહિષાનીકને અધિપતિ શ્વેતકંઠ, નાટ્યાનીકને અધિપતિ રતિ અને ગન્ધર્વોનીક અધિપતિ માનસ છે. ધરણ અને ભૂતાનના જેવી જ ઘેષ અને મહા ઘેષ પર્વતના ઈન્દ્રોની સાત સેનાઓ સમજવી અને તે સેનાઓના સાત સેનાનીક (સેનાધિપતિઓ) સમજવા. આ કથનનું તાત્પર્ય એ છે કે-વેણુદેવ, હરિકાન્ત, અગ્નિશિખ, પૂર્ણ જલકાન્ત, અમિતગતિ, વેલમ્બ અને શેષ, આ આઠ દક્ષિણાત્ય ભવનપતિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓનાં નામ ધરણી સેનાએ અને સેના ધિપતિઓનાં નામ પ્રમાણે જ સમજવા વેણુદાલિ, હરિસહ, અગ્નિમાણવ, વશિષ્ઠ, જલપ્રભ, અમિતવાહન, અને પ્રભંજન અને મહાદેષ, આ આઠ ઉત્તર દિશાને ભવનપતિઓના ઈન્દ્રોની સેનાઓ અને સેનાધિપતિઓનાં નામ પ્રમાણે સમજવા. આ પ્રકારે ભવનપતિઓના ઈન્દ્રોના સાત અનીક અને અનીકાધિપતિઓનાં નામ પ્રકટ કરીને હવે સૂત્રકાર કલ્પદ્રોના સાત અનીકે અને સાત અનીકાધિપતિઓનું કથન કરે છે. છે, સાર” ઈત્યાદિ – દક્ષિણ દિશાના શક નામના ઈન્દ્રની પાસે સાત અનીકે (સેનાએ) અને સાત અનેકાધિપતિઓ છે. તેની સાત સેનાઓનાં નામ તે ચમરની સેના જેવાં જ છે, પરંતુ એથી સેનાનું મહિષાનીકને બદલે વૃષભાનીક સમજવું. તે સાત સેનાઓનાં નામ આ પ્રમાણે કહ્યાં છે–પદાતાનીકનો અધિપતિ હરિગમેષ દેવ છે, પીઠાનીકને અધિપતિ વાયું છે, કુંજરાનીકને અધિપતિ ઐરાવત, વૃષભાનીકનો અધિપતિ દામદ્ધિ, રથાનીકને અધિપતિ માઠર, નાટયાનીકને અધિપતિ વેત અને ગન્ધનીકને અધિપતિ તુમ્બુરુ છે. ઉત્તર દિશાના ઈશાન નામના ઈન્દ્રની પાસે પણ સાત સેનાઓ અને સાત સેનાધિપતિઓ છે તેની સાત સેનાઓનાં નામ શકની સાત સેનાઓનાં નામ પ્રમાણે જ સમજવા. તે સેનાઓના સેનાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા પાતાનીકને સેનાધિપતિ લઘુપરાક્રમ છે, પીઠાનીકને (હયદળને) અધિપતિ મહાવાયુ છે, વૃષભાનીકને અધિપતિ મહાદામદ્ધિ છે, કુંજરાનીને (હસ્તિકદળને) અધિપતિ પુષ્પદન્ત છે, રથાનીક અધિપતિ મહામાઠર છે, નાટ્યાનીકને અધિપતિ મહાત છે અને ગર્વીનીકને અધિપતિ રતિ છે. સનકુમાર, બ્રહ્મ, અને શુક આ ત્રણ દાક્ષિણાય ઈન્દ્રની સાત સેનાએ અને સાત સેનાધિપતિઓનાં નામ શકની સાત સેનાઓ અને સાત અનીકાધિ. પતિઓનાં નામ પ્રમાણે જ સમજવા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ માહેન્દ્ર, લાતક, સહસ્ત્રાર પ્રાકૃત, અયુત અને ઔદીએન્દ્રોની સાત સેનાઓ અને સાત સેનાધિપતિઓનાં નામ ઈશાનેદ્રની સાત સેના અને સાત સેનાધિપતિઓનાં નામ પ્રમાણે જ સમજવા. એજ વાત સૂત્રકારે “ =ા પંજા પર્વ જ્ઞાવ અદgયાસ વિ થવું” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. આનત અને પ્રાકૃત, આ બે દેવલેક અનુક્રમે પ્રાકૃત અને અચુત ઈન્દ્રોને આધીન છે. તેથી જ દાક્ષિણાત્ય ઈન્દ્રો ચાર જ કહેવામાં આવ્યા છે. છે . ૪૩ અમરેન્દ્રાદિકોને પાદાતાનીક ઔર ઉનકે અનીકાધિપતિયોં કા નિરૂપણ ચમેન્દ્ર આદિના જે પદાતાનીકાધિપતિ (પાયદળના સેનાધિપતિ) છે, તેને અધીન જે પદાત (પાયદળ) શ્રેણિ સંખ્યા એ છે તેમનું તથા પ્રત્યેક શ્રેણિસ્ય સૈનિકોની સંખ્યાનું નિરૂપણ હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા કરે છે “મારા જ કરિ અસુરકુમારશ્નો” ઈત્યાદિ–(સૂ. ૪૪). ટીકાર્ચ–અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના પદાતાનીકાધિપતિ કેમની સેનાની સાત કક્ષાએ (શ્રેણીઓ) કહી છે. પદાતિ સેનાની પંક્તિને કક્ષા કહે છે. તે સાત કક્ષાએ નીચે પ્રમાણે કહી છે–પ્રથમાથી લઈને સપ્તમી પર્યરતની સાત કક્ષાએ અહીં સમજી લેવી. પ્રત્યેક કક્ષામાં સિનિકોની સંખ્યા નીચે પ્રમાણે કહી છે. પહેલી કક્ષામાં ૬૪ હજાર, બીજીમાં ૧ લાખ ૨૮ હજાર, ત્રીજમાં ૨ લાખ ૫૬ હજાર, ચેથીમાં પાંચ લાખ બાર હજાર પાંચમીમાં ૧૦ લાખ ૨૪ હજાર, છઠ્ઠીમાં ૨૦ લાખ ૪૮ હજાર અને સાતમીમાં ૪૦ લાખ ૯૬ હજાર સિનિકે હેય છે, એમ સમજવું હવે ઉત્તર દિશાના ભવનપતિઓના બલિ નામના ઈન્દ્રને જે મહાક્રમ નામને પાતાનીકાધિપતિ છે તેની સેનાની જે સાત કક્ષાઓ છે તેમાંની પ્રત્યેક કક્ષામાં કેટલા સૈનિકે છે તે પ્રકટ કરવામાં આવે છે- મહાક્રમની પહેલી કક્ષામાં ૬૦ હજાર દેવે ( સિનિક) છે. “તે સં જેવ” અહીં પણ આગલી કક્ષા કરતાં પાછલી કક્ષામાં બમણાં બમણું સિનિકો કહેવા જોઈએ જેમ કે બીજીમાં ૧ લાખ ૨૦ હજાર, ત્રીજીમાં બે લાખ ૪૦ હજાર, ચેથીમાં જ લાખ ૮૦ હજાર, પાંચમી માં ૯ વાખ ૬૦ હજાર, છકૂમાં ૧૯ લાખ ૨૦ હજાર અને સાતમીમાં ૩૮ લાખ ૪૦ હજાર સૈનિકે છે, એમ સમજવું જોઈએ. ધરણને જે ભદ્રસેન નામને પાદાતાનીકાધિપતિ છે તેની પાયદળ સેનાની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ પણ સાત કક્ષાએ કહી છે. ભદ્રસેનનું બીજું નામ રુદ્રસેન છે. ધરણ દક્ષિણ દિશાને ઈદ્ર છે. ભદ્રસેનના પાયદળની પહેલી કક્ષામાં ૨૮ હજાર દે છે, બીજીમાં ૫૬ હજાર દે છે, ત્રીજમાં ૧ લાખ ૨૮ હજાર દેવો છે એજ પ્રમાણે સાતમી કક્ષા સુધીની કક્ષાઓના સિનિકોની સંખ્યા કહેવી જોઈએ. પ્રત્યેક કક્ષામાં આગલી કક્ષા કરતાં બમણા સૈનિકે સમજવા એજ પ્રકારનું કથન મહાઘોષ પર્વતના ઈન્દ્રોના ૫દાતાનીકાધિપતિઓની સેનાઓની કક્ષાએ વિષે પણ સમજવું એટલે કે ભૂતાનન્દ, વેણુદેવ, વેણુદાલિ, હરિકાન્ત, હરિષહ, અગ્નિશિખ, અગ્નિમાણવ, પૂર્ણ, વશિષ્ઠ, જલકાન્ત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘેષ અને મહાઘોષ આ ૧૬ ઈન્દ્રોના પાદાતાનીકાધિપતિઓની સેનાઓની સાત સાત કક્ષાએ છે અને પ્રત્યેક કક્ષામાં આગલી કક્ષા કરતાં બમણું સિનિક છે એમ સમજવું. ઉપર જે ૧૬ ઈન્દ્રોની વાત કરી તેમાંથી ૮ દક્ષિણાધિપતિ છે અને ૮ ઉત્તરાધિપતિ છે. જેમ કે અસુરકુમારના ચમર અને બલિ નામના બે ઈન્દ્રો છે. તેમાંથી અમર દક્ષિણાધિપતિ છે અને બલિ ઉત્તરાર્ધાધિપતિ છે નાગકુમારોના ઈનાં નામ ધરણ અને ભૂતાનન્ટ છે. તેમાંથી મરણુ દક્ષિણા પતિ છે અને ભૂતાનન્દ ઉત્તરાર્ધાધિપતિ છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. આ સેળે ઈન્દ્રોને પાદાતાનીકાધિપતિની જે સાત સાત કક્ષાઓ છે, તે પ્રત્યેક કક્ષામાં કેટલા કેટલા સિનિકેિ છે તે “qui' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યું છે. દેવેન્દ્ર દેવરાજ શકને જે પાદાતાનીકાધિપતિ છે તેનું નામ હરિણે ગમેલી દેવ છે. તેની પાદાતાનીક ( પાયદળ) સેનાની સાત કક્ષાએ છે. તે કક્ષાઓનાં નામ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ઈત્યાદિ સમજવા ચમરની વક્તવ્યતામાં જેવી કક્ષાએ પ્રકટ કરવામાં આવી છે એવી જ કક્ષાઓ અહી પણ સમજવી જોઈએ. પ્રત્યેક કક્ષામાં સિનિકોની સંખ્યા પણ એ જ પ્રમાણે સમજવી એ જ વાત સૂત્રકારે “gવું કહા ચમરણ તા જાવ અનુયર” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. પરંતુ તેમના પાદાતાનીકાધિપતિઓનાં નામ જદાં જુદાં છે. તે નામ આગલા સૂવમાં પ્રકટ કરવામાં આવ્યા છે. એ જ વાત સૂત્રકારે “TT Tચત્તાગચાવિ તે પુપમળિયા” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે શક્રથી લઈને અશ્રુત પર્યન્તના ૧૦ ઈન્દ્રોના પાદાતાની. કાધિપતિની સેનાની પ્રથમ કક્ષામાં કેટલા સિનિકે છે તે “પ્રાપ્ત કરવાનીરૂં” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. શકના પાદાતાનીકાધિપતિ હરિગમેલી દેવની સેનાની પ્રથમ કક્ષામાં ૮૪ હજાર દેવ (સૈનિક દે) છે, ઈશાનના લઘુપરકમ નામના પાદાતાનીકાધિપતિની સેનાની પ્રથમ કક્ષામાં ૮૦ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૦, ૩૦, ૨૦ પહેલી કક્ષા હજાર દેવા છે, એજ પ્રમાણે સનત્કુમારથી લઈને અચ્યુત પર્યન્તના ઇન્દ્રોની પાદાતાનીકાધિપતિની સેનાની પ્રથમ કક્ષામાં અનુક્રમે ૭૨, ૭૦, ૬૦, ૫૦, અને ૧૦ હજાર સૈનિકે છે. દરેકની મીજી કક્ષામાં સૈનિકસ ખ્યા કરતાં ખમણી સમજવી. એજ પ્રમાણે સાતમી કક્ષા સુધીની કક્ષાએમાં આગલી કક્ષા કરતાં ખમણી સખ્યા સમજવી, ખીજી કરતાં ત્રીજીમાં ખમણી, ત્રીજી કરતાં ચાથીમાં ખમણી, ચેાથી કરતાં પાંચમીમાં ખમણી, પાંચમી કરતાં છઠ્ઠીમાં ખમણી અને છઠ્ઠી કરતાં સાતમી કક્ષામાં ખમણી સૈનિકસખ્યા સમજવી. ૫ રૂ. ૪૪ ॥ આ બધું કથન વચન વડે જ સમજાવી શકાય છે, તેથી હવે સૂત્રકાર વચનના ભેદેતુ નિરૂપણ કરે છે-“ સર્જાશે વચવિષ્ઠવ વળત્તે ' ઇત્યાદિ— સાત પ્રકારકે વચનવિકલ્પોંકા નિરૂપણ વચનવિપ ( વચનતા પ્રકારા) સાત કહ્યા છે–(૧) આલાપ, (૨) અનાલાપ, (૩) ઉલાપ, (૪) અનુલ્લાપ, (૫) સલાપ, (૬) પ્રલાપ અને (૭) વિલાપ અલ્પ ભાષણને આલાપ કહે છે. કુત્સિત ભાષણ કરવું' તેનું નામ અનાલાપ છે. અહીં ‘ અન્ ’ ઉપસર્ગ કુત્સિત અમાં અથવા અલ્પામાં વપરાયા છે. જાજા વળતમુજીાવ: '' કાકુ પૂર્વક ( કાકલૂી પૂર્વક વર્ણન કરવું તેનુ' ન મ ઉલ્લાપ છે, 66 ' અનુજાો મુદુર્ગાષા: ” વારવાર મેલ્યા કરવું તેનુ' નામ અનુલાપ છે. “ સંજ્ઞાો માળ મિથઃ ” પરસ્પરની સાથે વાતચીત કરવી તેનું નામ સલાપ છે. અનક વાત કરવી તેનું નામ પ્રલાપ છે—કહ્યું પણ છે કે “ પ્રોડનર્થમાવળમ્ '' પ્રલાપ જ જ્યારે અનેક પ્રકારના હાય છે, ત્યારે તેનું નામ વિલાપ અથવા વિપ્રલાપ થઈ જાય છે. ! સૂત્ર ૪૫ ૫ १. काक्वा वर्णनमुल्लापः, २ अनुलापो मुहुर्भाषाः ३ संलापो भाषण मिथः ४ प्रलापोऽनर्थं भाषणम्. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ બિનયકે સ્વરૂપના નિરૂપણ આગલા સૂત્રમાં વચનના ભેદે પ્રકટ કરવામાં આવ્યા. તેમાંથી કેટલાક વચન ભેદનો વિનયને નિમિત્તે પણ પ્રેગ થતો હોય છે. તેથી હવે સૂત્રકાર વિનયના ભેદનું કથન કરે છે-“સત્તવિ વિના” ઈત્યાદિ–(સૂ ૪૬) વિનય સાત પ્રકારને કહ્યો છે. આત્માને વળગેલાં આઠ પ્રકારના કર્મોને જેના દ્વારા નાશ કરવામાં આવે છે, તેનું નામ વિનય છે તે વિનયના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે (૧) જ્ઞાનવિનય, (૨) દશનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મને વિનય, (૫) વાવિનય, (૬) કાયવિનય, અને (૭) લેકે પચારવિનય. જ્ઞાનવિનય પાંચ પ્રકારના જ્ઞાનરૂપ-એટલે કે આભિનિબંધિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપ-હોય છે. અથવા આ પાંચ પ્રકારના જ્ઞાનેને વિષય કરે-તેમના પ્રત્યે બહુ માન, ભક્તિભાવ આદિ રાખવા તેનું નામ જ્ઞાનવિનય છે. કહ્યું છે કે મરી ત વમળા” ઈત્યાદિ. દર્શન એટલે સમ્યકત્વ. આ સમ્યક્ત્વને સદ્ભાવ હવે તેનું નામ જ સમ્યત્વ વિનય અથવા દર્શનવિનય છે અથવા દર્શન અને દર્શનવાળામાં અભેદ માનીને દર્શનગુણાધિક પુરુષને વિનય કરે–તેની શુશ્રષા કરવી, તેની અશાતના ન કરવી તેનું નામ પણ દર્શનવિનય છે. કહ્યું પણ છે કે “ સુકૂળા કળાતાચળ” ઈત્યાદિ. દર્શનવિષક વિજ્યના શુBષણ અને અનાશાતના નામના બે ભેદ કહ્યા છે. દર્શનગુણસંપન્ન પુરુષને આ બન્ને પ્રકારે વિનય કરવામાં આવે છે. તેમાંથી શુશ્રષણ વિનયના દસ પ્રકાર કહ્યા છે.-(૧) સ્તવન વંદનારૂપ સરકાર વિનય (૨) અભ્યથાન વિનય કરવા એગ્ય સાધુને જોઈને અથવા તે સાધુ સમીપમાં આવે ત્યારે આસન પરથી ઊભા થવા રૂપ વિનયનું નામ અદ્ભુત્થાન વિનય છે. (૩) સન્માન વિનય-સાધુઓને અપાત્રાદિકનું સમર્પણ કરવું તેનું નામ સમ્માન વિનય શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ છે. (૪) ગુરુજનને બેસવાને માટે ભાદરપૂર્વક આસન બિછાવીને તેમને કહેવું કે “ આપ અહી` બિરાજો. (૫) જ્યારે ગુરુજન ઊઠીને ચાલવા માંડે ત્યારે તેમને માટે એક સ્થાનેથી ખીજે સ્થાને આસન લઈ જવું. (૬) ખાર આવક પૂર્વક વ‘ધ્રુણા કરવી. (૭) મન્ને હાથ જોડવા, (૮) ગુરુજનને આવતાં જોઇને તેમની સમક્ષ જવુ' એટલે કે દર્શન સપન્ન ગુરુને આવતાં જોઈને તેમની સામે જવું, (૯) દશનાધિક ( સમકિતથી મેાટા ) બેસી જાય ત્યારે તેમની પ. પાસના કરવી અને (૧૦) દર્શનાધિક જ્યારે ગમન કરે ત્યારે તેમની પાછળ પાછળ ચાલવું' આ પ્રકારે શુષણા વિનય છે. અનુચિત ક્રિયા કરવાથી દૂર રહેવા રૂપ અનાશાતના વિનયના નીચે પ્રમાણે ૧૫ પ્રકારના કહ્યા છે હું શિલ્પ્યાર ધન માર્થાય ” ઇત્યાદિ (૧) તીર્થંકરના વિનય, (૨) તીથકર પ્રરૂપિત ધર્મોને વિનય, (૩) આચાય ના વિનય, (૪) ઉપાધ્યાયને વિનય, (૫) સ્થવિરના વિનય, (૬) કુલના વિનય, (૭) ગણુનેા વિનય, (૮) સ`ઘનેા વિનય, (૯) સાંભોગિકને વિનય, (૧૦) ક્રિયા વિનય, (૧૧ થી ૧૫) મતિજ્ઞાન માટે આદિ પાંચ જ્ઞાનના વિનય. તીર્થંકરની અશાતના ન કરવી જોઇએ, અને તીથકર પ્રરૂપિત ધર્મની અશાતના પણ કરવી જોઇએ નહી, આ પ્રકારના વિચાર કરીને જે જીવ તીથ - કરની અનાશાતનામાં અને તીર્થંકરની પ્રતિપાદિત ધર્મની અનાશાતનામાં પ્રવૃત્ત રહે છે, એવા જીવને તીર્થંકર અનાશાતના વિનય સ‘પદ્મ કહે છે. એજ પ્રમાણે બાકીના ૧૩ પ્રકારો વિષે પણ સમજવું. તીથ કર, ધર્મ આદિ શબ્દોને અથ સુગમ છે સમાન સમાચારીવાળા જે સાધુએ હાય છે. તેમને સાંભગિક સાધુઓ કહે છે. આસ્તિકતાનું નામ ક્રિયા છે. આ પંદર પ્રકારની અનાશાતનાની જેમ ભક્તિબહુમાન, એટલે કે ભક્તિ રૂપ બહુમાન કરવું તે ૧૫ પંદર પ્રકારનુ છે. તથા વધુવાદ અર્થાત્ પ્રશંસા કરવી તે ૧૫ ૫ દર એ અને અનાશાતના રૂપ હોવાથી અનાશાતના વિના કુલ ૪૫ પ્રકાર થાય છે કહ્યું પણ છે કે--- યવ્વા પુળ મી ” ઇત્યાદિ. આ ગાથાના અર્થ સ્પષ્ટ છે. પ્રશસા કરવી તેનું નાણુ વર્ણવાદ છે હવે ચારિત્ર વિનયનું સ્પષ્ટીકરણુ કરવામાં આવે છે. ચારિત્ર-ક્રિયા-રૂપ જે વિનય છે તેને અથવા ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા આદિ રૂપ જે વિનય છે તેનું નામ ચારિત્રવિનય છે. એટલે કે સામાયિક આદિ ક્રિયાએ પ્રત્યે શ્રદ્ધા રાખવી, કાયા દ્વારા તેમની આરાધના કરવી, અને ભવ્ય જીવાની સમક્ષ તેનું પ્રતિપાદન કરવું તેનું નામ ચારિત્રવિનય છે. કહ્યું પણ છે કે” ઇત્યાદિ. આ ગાથાના અથ ઉપરના કથનમાં 66 सामाइयाइचरणस्स જ સ્પષ્ટ થઈ ગયા છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૬ Page #303 -------------------------------------------------------------------------- ________________ (૪) મને વિનય વિનયને યોગ્ય સાધુઓ પ્રત્યે મનમાં સદ્દભાવ રાખવે, સુંદર અને સાત્વિક વિચાર કરવા અને ખરાબ વિચારોનો પરિત્યાગ કરે તેનું નામ મનેવિનય છે. એજ પ્રમાણે વાવિનય વિષે પણ સમજવું. (૭) લેકવ્યવહારના હેતુરૂપ અથવા લેકવ્યવહાર રૂપ જે વિનય છે તેનું નામ લેકેપચારવિનય છે. હવે સૂત્રકાર મન, વચન અને કાયના પ્રશસ્ત અને અપ્રશરત ભેદેના સાત-સાત પ્રકારનું કથન કરે છે-“ઉત્તરથમનોવિજ્ઞા” ઇત્યાદિ– સુંદર વિચારાત્મક અથવા સદ્વિચારાત્મક જે મને વિનય છે તેના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે-(૧) અપાપક (૨) અસાવદ્ય, અક્રિય, (૪) નિપકલેશ, (૫) અનાસકર, (૬) અક્ષપિકર અને (૭) અભૂતાભિસંક્રમણ. શુભવિચાર રૂપ જે માનસિક વિકલ્પ છે, તેને અપાપક મને વિનય કહે છે. અદત્તાદાન આદિ ૩૫ જે જગુસિત કર્મ છે, તેને સાવદ્ય ગણવામાં આવે છે. જે માનસિક વિચારધારામાં આ સાવદ્યનો આધાર લેવામાં આવતો નથી. તે પ્રકારની વિચારધારાને અસાવદ્ય વિનય રૂ૫ માનવામાં આવે છે. આ અસાવદ્ય માનસિક વિનય ચેરી આદિ ગહિત કર્મોના અવલંબનથી રહિત હોય છે. જે માનસિક વિચારધારાને વિષય કાયિકી ક્રિયા આદિ કિયાએ હેતે નથી, તે મને વિનય સાધુજનેને માટે કહે છે. આ પ્રક્રિય મને વિનય સાધુજનેને માટે અયોગ્ય એવી કાયિકી આદિ ક્રિયાઓથી વર્જિત હોય છે, નિરુપકલેશમને વિનય-જેના દ્વારા મનુષ્યનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે એવાં શેકાદિને ઉપકલેશ કહે છે જેનું ચિત્ત આ પ્રકારના ઉપકલેશથી રહિત હોય છે તેને નિરુપકલેશ કહે છે. શેકાદિ કલેશથી રહિત જે માનસિક વિચાર છે તેનું નામ નિરુપલેશ મનેવિનય છે. જે વિચારધારા જીવ રૂ૫ તળાવમાં કર્મરૂપ જલના આગમનના કારણ રૂપ હોય છે. કર્મબન્ધના નિમિત્ત રૂપ હોય છે, તેને આસકર કહે છે. એ स्था०-९१ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ આસવ કરનારી જે વિચારધારા હોતી નથી તે વિચારધારાને અનાસકર કહે છે. એવી અનામ્રવકર વિચારધારા પ્રાણાતિપાત આદિ રૂપ આસવથી રહિત હોય છે. તેથી એવી અનામ્રવકર વિચારધારાને અનાસ્રવકર મને વિનય કહે છે. સ્વ અને પરને કષ્ટ પહોંચાડનારી જે વિચારધારા છે તેને ક્ષપિકર વિચાર ધારા કહે છે જે વિચારધારા એવી હોતી નથી તેને અક્ષપિકર કહે છે. તેથી સ્વ અને પરને પીડા પહોંચાડવાથી રહિત એવી વિચારધારા છે તે અક્ષરપકર મને વિનયરૂપ છે અભતાભિસંક્રમણ-જે વિચારધારાવડે પ્રાણીઓનું ઉપમર્દન કરાય છે તે વિચારધારાને ભૂતાભિસંક્રમણ કહે છે. જે વિચારધારામાં એવું ભૂતાભિસંક્રમણ થતું નથી, તે વિચારધારાને અભૂતાભિસંક્રમણ રૂપ મને વિનય કહે છે. પ્રશસ્ત મને વિનયના નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે (૧) પાપક, (૨) સાવઘ, (૩) સક્રિય, (૪) સોપકલેશ, (૫) આસવકર, (૬) ક્ષપિકર અને ભૂતાભિસંક્રમણ અપ્રશસ્ત મને વિનય અકુશલચિન્તન રૂપ હોય છે. અપાપક મને વિનય આદિ સાત પ્રકારના પ્રશસ્ત મને વિનય કરતા આ સાત અપ્રશસ્ત મને વિનયનું વિપરીત સ્વરૂપ સમજવું. એજ વાત અહીં ટીકા. કારે નીચેના સુત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-“પૂકિરથાળે ગણિતનાત્ર ચોથઃ” એજ પ્રમાણે વાવિનયના પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત નામના બે ભેદ પડે છે. પ્રશસ્ત વાવિનયન નીચે પ્રમાણે સાત ભેદ પડે છે-(૧) અપાપક વાવિનય, (૨) અસાવદ્ય વાગવિનય, (૩) સાવદ્ય વાગવિનય એજ પ્રમાણે પ્રશસ્ત મને વિનયના વાવિનયના પણ પાપક વાવિનય, સાવઘ વાવિનય આદિ સાત ભેદે સમજવા. પ્રશસ્ત કાયવિનયના નીચે પ્રમાણે સાત પ્રકાર પડે છે (૧) આયુક્ત ગમનરૂપ કાયવિનય (ઉપયોગ સહિત ચાલવું તે) (૨) આયુક્ત સ્થાનરૂપ કાયવિનય, (૩) આયુક્ત નિષદરૂપ કાયવિનય, (૪) આયુક્ત વગૂવર્તનરૂપ કાયવિનય, (૫) આયુક્ત ઉલંઘનરૂપ કાયવિનય (૬) આયુક્ત પ્રસંઘનરૂપ કાયવિનય, અને, (૭) આયુક્ત સર્વેન્દ્રિયગજનતા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉપગપૂર્વક ગમન કરવું તેનું નામ આયુક્ત ગમન રૂપ કાયવિનય છે. અથવા “ગાયુક્તામર ( આ એક પદ છે. તેને અર્થ આ પ્રમાણે થાય છેપ્રતિસંલીન ગવાળાનું (ઈદ્રિયોને ગુપ્ત કરનારનું) જે ગમન છે તેનું નામ આયુક્તનમન છે. એ જ પ્રમાણે બીજા ભેદેના અર્થ પણ સમજી લેવા. અહીં સ્થાન પદ કાર્યોત્સર્ગનું વાચક છે, નિષદન એટલે બેસવું “ ગુવર્તન” એટલે પડખું બદલવું અથવા સૂવું“ઉલંધન” એટલે કર્દમ આદિને એક વખત ઓળંગવે, “ પ્રલંઘન” એટલે કર્દમ આદિને વારંવાર એળંગવા, “સન્દ્રિય ચે. જનતા” એટલે સમસ્ત ઈન્દ્રિયેને શુભ વ્યાપારમાં પ્રવૃત્ત કરવી. અપ્રશસ્ત કાયાગના પણ સાત ભેદ પડે છે. અહીં અનાયુક્ત વિશેષણ લગાડીને અનાયુક્ત ગમતરૂપ કાયવિનય આદિ ઉપર્યુક્ત સાત ભેદ સમજવા. પ્રશસ્ત મન, વચન અને કાયના વિનય વિષે એવું કહ્યું છે કે “ મેળવવાનો ઈત્યાદિ આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે–આચાર્ય આદિના વિષયમાં સર્વદા અકુશલ મન, વચન અને કાયને નિષેધ કરો અને કુશલ મન, વચન અને કાયનું ઉદીરણ કરવું, તે પ્રશસ્ત મન, વચન અને કાયને વિનય છે, તથા અપ્રશસ્ત મન, વચન અને કાયને વિનય તેના કરતાં વિપરીત સ્વરૂપવાળો હોય છે. આ રીતે મન, વચન અને કાયના પ્રશસ્ત ભેદે અને અપશસ્ત ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર લેકોપચાર વિનયના સાત ભેદે પ્રકટ કરે છે- રોન્નોવાળrg” ઈત્યાદિ લોકપચાર વિનયના નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે (૧) અભ્યાસ વર્તિત્વ, (૨) પરચ્છન્દાનુવતિ, (૩) કાર્ય હેતુ, (૪) કૃતપ્રતિકૃતિતા, (૫) આત્મ ગવેષણતા, (૬) દેશકાલાજ્ઞતા, અને (૭) સર્વાર્થોમાં અપ્રતિમતા. થતાધ્યયન કરવાની અભિલાષાવાળા શિષ્યનું આચાર્યાદિની પાસે જે રહેવાનું થાય છે તેનું નામ જ અભ્યાસવર્તિત્વ છે. આચાર્યાદિના અભિપ્રાય પ્રમાણે જ પોતાની પ્રવૃત્તિ રાખવી તેનું નામ પરછન્દાનવર્તિત્વ છે. “તેમણે મને મૃતનું અધ્યયન કરાવ્યું છે, તેથી મારે તેમની પાસે ઘણું જ વિનયપૂર્વક રહેવું જોઈએ.” આ પ્રકારને મનમાં વિચાર કરીને જે શિષ્ય શ્રતને અભ્યાસ કરાવનારની સાથે વિનયપૂર્વક રહે છે, તે પ્રકારે રહેવા રૂપ કાર્ય હેતુ લોકપચાર વિનય સમજ. “આહાર આદિ લાવી દેવા રૂપ સેવા કરવાથી ગુરુ મારા ઉપર સુપ્રસન્ન રહેશે અને મને શ્રત પ્રદાન કરીને મારા ઉપર પ્રત્યુપકાર કરશે.” આ પ્રકારની ભાવનાથી ગુરુજનેને માટે આહારાદિ લાવી આપવા રૂપ જે વિનય છે તેને કૃતપ્રતિકૃતિતા રૂપ લેકે પચાર વિનય કહે છે. કોઈને દ્વારા પ્રેરિત કરાયા વિના-આપ મેળે જ સાધુ સમુદાયમાં સુખ અને દુઃખની ગવેષણ કરવી તેનું નામ. આત્મગષણતા રૂપ લે કે પચાર શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૮૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ વિનય અથવા–“ગાના ” આ પ્રકારની સંસ્કૃત છાયા અહીં લેવામાં આવે, તે આ પદને આ પ્રમાણે અર્થ થાય છે–આપ્તજન તરીકે જ તેઓ મારા આખજ છે, આ પ્રકારને વિચાર કરીને સાધુ સમુદાયમાં સુસ્થ દુસ્થાની ગવેષણ કરવી તેનું નામ આસગવેષણતા છે. અથવા તે પદની સંસ્કૃત છાયા “આવેપારા” લેવામાં આવે, તે અહીં એ અર્થ થાય છે કે–રોગા. દિથી પીડાતા સાધુઓને માટે ઔષધાદિની ગવેષણતા છે. (૬) દેશકાલજ્ઞતા–અવસરને લાયક અર્થને (પદાર્થને ) સંપાદન કર. વાની જે અભિજ્ઞતા છે, તેનું નામ દેશકાલજ્ઞતા છે. (૭) સમસ્ત પ્રજમાં ગુરુ આદિકને અનુકૂવ થઈ જનારું જે વર્તન છે, તેનું નામ સર્વાર્થોમાં અપ્રતિમતા છે. | સૂ. ૪૬ છે સમુઘાતકે સ્વરૂપના નિરૂપણ ઉપરના સૂત્રમાં વિનયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વિનય વડે કમેને ઘાત થાય છે, તથા સમુદ્દઘાતાવસ્થામાં કર્મ ઘાત વિશિષ્ટતર થાય છે. તેથી હવે સત્રકાર સમુદ્દઘાતની પ્રરૂપણ કરે છે સત્ત સમુઘાથા guળા” ઈત્યાદિ-(સૂ ૪૭) ટીકાથ-નીચે પ્રમાણે સાત સમુદ્દઘાત કહ્યા છે—(૧) વેદના સમુદ્રઘાત, (૧) કષાય સમુદ્રઘાત, (૩) મારણાન્તિક સમુદ્દઘાત, (૪) વૈકિય સમુદૃઘાત, (૫) તૈજસ સમદુઘાત, (૬) આહારક સમુઘાત અને (૭) કેવલિસમુદ્દઘાત. યથા સ્વભાવસ્થિત આત્મપ્રદેશોનું વેદના આદિ સાત કારણોને લીધે સ્વભાવમાંથી જે પરિણમન થાય છે તેનું નામ સમુદ્દઘાત છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે જ્યારે આત્મા વેદનાદિ સમુદ્દઘાતગત હોય છે, ત્યારે તે વેદનાદિ સમુ. દુઘાત ગત હોય છે, ત્યારે તે વેદના આદિના અનુભવરૂપ જ્ઞાનથી પરિત જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૦ Page #307 -------------------------------------------------------------------------- ________________ હોય છે-અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. સમુદ્દઘાતમાં રહેલ આત્મા, આત્મપ્રદેશની સાથે સંક્ષિણ વેદની વેદનીય આદિ કર્મ પ્રવૃતિઓ કે જેનું કાલાન્તરે વેદન કરવાનું હોય છે તેમને ઉદીરણાકરણ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં પ્રક્ષિપ્ત કરે છે, તેને લીધે તેમની નિર્જરા થાય છે. સમુદ્રઘાત શબ્દમાં જે બહ વચનને પ્રયોગ થયો છે તે સમદુઘાતની અનેકતાને કારણે થયો છે. વેદના આદિના ભેદથી સમુદ્દઘાતમાં જે સપ્તવિધતા પ્રકટ કરવામાં આવી છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— વેદના સમુદઘાતકાલાતરે ભેગવવાને જે જે અસાતવેદનીય કામ પુદગલે છે તેમને ઉદીરણકર દ્વારા ઉદયાવલિકામાં ખેંચીને તેમની જે નિર્જર કરવામાં આવે છે, તેનું નામ વેદના સમુદુઘાત છે. સમુદ્દઘાત એટલે નિર્જરા કરવી તે. આત્મા જ્યારે વેદના સમુદ્દઘાતગત હોય છે, ત્યારે તે અસતાવેદનીય કર્મ પુદ્ગલની નિર્જરા કરે છે. વેદનાથી પીડિત એ છવ અનન્તાનના કર્મસ્કાથી વીંટળાયેલા આત્મપ્રદેશને શરીરની બહાર પણ કાઢે છે અને શરીરની બહાર કાઢેલા તે આત્મપ્રદેશે વડે વદન, જઠર આદિના ખાલી સ્થાને અને કર્ણ સ્કન્ધ આદિના અપાન્તરાલેને ભરી દે છે, અને એ પ્રમાણે ભરી દઈને તે આયામ (લંબાઈ) અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણુ ક્ષેત્રને વ્યાપ્ત કરીને અમુહુર્ત પ્રમાણુ કાળમાં તે ઘણાં જ વધારે અસાતાદનીય પુદ્ગલેની નિરા કરી નાખે છે. (૨) કષાય સમુઘાત–પાદિ કાને વશ થઈને જે સમુદુઘાત કરવામાં આવે છે તેને કષાય સમુદ્રઘાત કહે છે. તે કષાય સમુદ્રઘાત કષાય નામના ચારિત્ર મેહનીય કર્મના આશ્રયવાળ હોય છે. જયારે તીવ્ર કષાયના ઉદયથી જીવમાં આકુળતા આવી જાય છે, ત્યારે તીવ્ર કષાયના ઉદયથી આકૂળ થયેલો જીવ પિતાના પ્રદેશોને બહાર કાઢે છે. બહાર કાઢવામાં આવેલા તે પ્રદેશ વડે તે વદન, ઉદર આદિના છિદ્રોને અને કર્ણ સ્કન્ધ આદિના અપાન્તરાલેને ભરી શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪ ૨૯૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ દે છે. ત્યારબાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ દેહમાત્ર ક્ષેત્રને વ્યાસ કરી દઈને અન્તર્મુહૂત સુધી ત્યાંજ રહે છે. ત્યાં એટલા સમય સુધી રહીને તે ઘણાં જ અધિક કષાય કર્મ પુદ્ગલેાની નિર્જરા કરી નાખે છે, મારણાન્તિક સમુદ્ધાત-મરણને સમયે જે સમુદ્દાત થાય છે તેનું નામ મારણાન્તિક સમુદ્દાત છે જ્યારે અન્તર્મુહૂત પ્રમાણે આયુ ખાકી રહે છે, ત્યારે આ સમુદ્ાત થાય છે. મારણાન્તિક સમુદ્દાતવાળા જીવ પેાતાના આત્મ પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢવામા આવેલા તે આ પ્રદેશ વડે વન, ઉદર આદિના છિદ્રોને અને સ્કન્ધાદિ અપાન્તરાલેને ભરી ટ છે. ત્યાર બાદ તે વિષ્ણુ'ભ અને માહુલ્ય ( પહેાળાઈ અને જાડાઈ )ની અપેક્ષાએ પેાતાના શરીર પ્રમાણથી અધિક આછામાં એાછા આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુ અને વધારેમાં વધારે અસખ્યાત ચેાજન પ્રમાણ ક્ષેત્રને એક દિશામાં બ્યાસ કરીને એક અન્તમુહૂત સુધી ત્યાં રહે છે. એટલા સમય સુધી ત્યાં રહેલા તે જીવ આયુષ્ક કર્મ પુદ્ગલાની નિર્જરા કરી નાખે છે. (૪) વૈક્રિય સમુદ્ધાત—વૈક્રિયલબ્ધિવાળાનુ` વૈક્રિય-ઉત્પાદનને માટે જે આત્મપ્રદેશને ખહાર કાઢવાનું થાય છે, તેનું નામ વૈક્રિયસમુદ્ઘતિ છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે— વૈક્રિય સમુદ્રઘાત યુક્ત જીવ પોતાના આત્મપ્રદેશેાને શરીરની બહાર કાઢીને શરીરના વિષ્ણુભ ( પહેાળાઈ) અને માહસ્ય ( જાડાઇ ) પ્રમાણ અને આયામની ( લબાઇની ) અપેક્ષાએ સખ્યાત યાજન પ્રમણ દંડાકાર રૂપે બનાવે છે, અને બનાવીને પહેલાંના ખદ્ધ એવાં યથા ખાદર પુદ્ગલેાની નિરા કરે છે. કહ્યું પશુ છે. કે— વૈવિચલમુખ્યાŌ ” ઇત્યાદિ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ (૫) તેજસ સમુદ્દાત – જે સમુદ્દાત તેોલેશ્યા નીકળવાને સમય થાય છે અને જે સમુદૂધાત તૈજસ સમુદ્દાત તૈજસ નામકર્મના આશ્રયવાળા હાય છે, તે સમુદ્ઘાતનું નામ તેજસ સમુદ્દાત છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણ છે-તેજો નિસગ લબ્ધિવાળા સાધુ જ્યારે કાઇ કારણને લીધે ક્રેધાયમાન થાય છે, ત્યારે તે સાત આઠ ડગલા આગળ જઈને વિકલ અને ખાહુલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ અને આયામની અપેક્ષાએ સખ્યાત ચેાજત પ્રમાણુ પાતાના આત્મપ્રદેશેાને દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે અને જેના ઉપર તે સાધુ ક્રુધાયમાન થયા હાય છે તેને ખાળીને ભસ્મ કરી નાખે છે. આ પ્રમાણે દગ્ધ કરીને તે સાધુ તે ક્રિયા વડે ઘણાં જ અધિક તેજેય શરીરના નામકમના પુદ્ગલાની નિર્જરા કરે છે. (૬) આહાર સમુદ્દ્ઘાત-પ્રાણીદયાને નિમિત્તે, ઋદ્ધિનું દશન કરાવવાને નિમિત્તે, છદ્મસ્થાપગ્રહણને નિમિત્ત અને સ’શયના નિવારણુને માટે અર્થાત્ જિનેશ્વરની સમીપે જવાને નિમિત્તે, વિશિષ્ટ લબ્ધિના પ્રભાવે કરીને ચૌદ પૂર્વ ધારીના દ્વારા જે શરીરનું નિર્માણુ થાય છૅ, તે શરીરને આહા રક શરીર કહે છે. તેના પ્રારમને નિમિત્તે જે સમુદ્દાત થાય છે તેને આહારક સમુદૂધાત કહે છે, આહારક સમુ ાતથી યુક્ત થયેલે મુનિ જીવપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને શરીરના વિષ્ણુભ અને ખાડુલ્યની ખરાખર દડાકાર રૂપે પરિણુમાવે છે. આયામની અપેક્ષાએ આ ડાકારરૂપ પરિણમન સખ્યાત ચેાજનપ્રમાણવાળું હાય છે. આ પ્રમાણે કરીને તે યથા ખદિર આહા રક શરીર નામકર્મના પુદ્ગલાની નિર્જરા કરે છે. કેલિ સમ્રુધ્ધાત—જેને મેક્ષની પ્રાપ્તિ થવાને માત્ર અન્તમુહૂર્ત પ્રમાણુ કાળ જ ખાકી રહ્યો છે એવા કેવલી દ્વારા બાકીના વેદનીય, આયુ, નામ અને ગેાત્ર, આ કર્માશાનેા નાશ કરવાને માટે જે સમુદ્દાત કરવામાં આવે છે, તે સમ્રુદ્ધાતને કેવિલ સમુદ્ધાત કહે છે. આ સમુદ્દાત વડે કેવલી બાકીનાં વેદનીય આદિ કર્મ પુદૂગલાની નિરા કરે છે, એમ સમજવું. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ આ સાત સમુદ્દઘાતમાંના પહેલા ૬ સમુદ્દઘાત અસંખ્યાત સમયના હોય છે, પરંતુ કેવલિ સમુદૂઘાત આઠ સમય હોય છે. ૨૪ દંડકના જીવમાંથી માત્ર મનુષ્યમાં જ આ સાતે સાત સમુદ્દઘાતને સદ્ભાવ હોય છે. તેથી જ સૂત્રકારે “મનુari #ર” આ પ્રકારને સૂત્રપાઠ અહીં કહ્યો છે સૂ ના નિહાં કે સ્વરૂપના નિરૂપણ આ સમુદઘાત આદિ વસ્તુઓની કેવલિ ભગવાને પ્રરૂપણ કરી છે જે મનુષ્ય જિનેન્દ્ર પ્રતિપાદિત વસ્તુઓની પ્રરૂપણ અન્યથા રૂપે કરે છે તેઓ પ્રવચનથી બાહ્ય ગણાય છે. એવાં પ્રવચનબાહ્ય મનુષ્યોમાં નિદ્ધની પ્રરૂપણા કરે છે-“સમrt of મનવમો માવાણ” ઈત્યાદિ–(સૂ. ૪૮). ટીકાર્થ_શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં નીચે પ્રમાણે સાત પ્રવચન કહ્યા છે—(૧) બહુરત. (૨) જીવપ્રાદેશિક, (૩) અવ્યક્તિક, (૪) સામુહિક, (૫) કિય, (૬) વૈરાશિક અને (૭) અદ્ધિક. જિનેન્દ્ર આગમને જેઓ અપલાપ કરે –તેની વિપરીત રૂપે પ્રરૂપણ કરે છે, એવા આગમાયલાપી જીવને નિહ કહે છે. (૧) બહુરત નિવ–જેઓ એવું માને છે કે ઘણા સમયમાં કાર્ય નિષ્પન્ન થાય છે–એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી, આ પ્રકારની માન્યતા ધરાવનારા જમાલિના અનુયાયીઓને બહુરત નિદ્ધવ કહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ (૨) જીવપ્રદેશિક નિદ્ભવ-જીવના ચરમપ્રદેશ જ જીવ છે, એવી જેમની માન્યતા છે એવા ચરમપ્રદેશને જ જીવ માનનારા લેાકેાને છત્રપ્રદેશિક નિય કહે છે. આ મતવાદીએની એવી માન્યતા છે કે એક પશુ પ્રદેશથી ન્યૂન જીવ જીવરૂપ હાતા નથી. તેથી એકે એક પ્રદેશેાથી પૂણ હોય એવા જીયને જીવરૂપ કહી શકાય છે. આ પ્રકારે ચરણપ્રદેશમાં ચરમપ્રદેશમાં જીવત્વની પ્રરૂપણા કરનારા તિથ્યગુસાચાયના મતને અનુસરનારાએાને જીવપ્રદેશિક નિર્દેવ કહે છે. (૩) અવ્યક્તિક—“ અહીં એ વાત કેવી રીતે જાણી શકાય કે આ સયત છે અને આ અસયત છે, તેથી આ બધુ અવ્યક્ત છે” સયતાનિા પરિજ્ઞાનના વિષયમાં, આ પ્રકારની સ ંદિગ્ધ માન્યતા જેએ ધરાવે છે તેમને અવ્યક્તિક કહે છે. આષાઢાચાયના મતને માનનારા લોકો આ પ્રકારની સદિગ્ધ મને દશાવાળા છે. (૪) સામુòદિક—જે વસ્તુની ઉત્પત્તિ થાય છે, તેના સપૂર્ણ રૂપે વિનાશ પણ થાય છે, એટલે કે સમસ્ત વસ્તુઓ ક્ષણિક છે, આ પ્રકારની માન્યતા ધરાવનારા અશ્વમિત્રના અનુયાયીઓને સામુચ્છેદિક નિદ્દવ કહે છે. (૫) ટ્રેકિય નિદ્ભવ—એક સમયમાં એ ક્રિયાના અનુભવ થાય છે, મા પ્રકારની માન્યતા ધરાવનારા ગ`ગાચાર્યના અનુયાયીઓને વૈક્રિય નિહવ કહે છે. (૬) ત્રરાશિક—જીવ, અજીવ, અને નેાજીવ ને!જીવ આ પ્રકારની ત્રણ રાશિઓ છે, એવુ માનનારા ષડુલકનું બીજુ નામ રહગુપ્ત પણ આપવામાં આવ્યું છે, .. અદ્ધિક— જીવ વડે પૃષ્ટ થયેલું કર્મી સ્કન્ધની જેમ બદ્ધ હતું નથી,” આ પ્રકારની જેમની માન્યતા છે તેમને અખલિક કહે છે. તેઓ સૃષ્ટ કર્મના વિપાકના પ્રરૂપકા હોય છે. ગેાષ્ઠામાહિલના અનુયાયીએ આ પ્રકારના મત ધરાવે છે. આ સાતે પ્રવચન નિવેાના ધર્માંચારીનાં નામ અનુક્રમે આ પ્રમાણે d-(૧) જમાલિ, (૨) તિષ્યગુપ્ત, (૩) આષાઢાચાય, (૪) અશ્વમિત્ર, (૫) શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ ગંગાચાર્ય, (૬) ષડુલક (રોહગુપ્ત) અને (૭) ગેઝમાહિલ. આ ધર્માચાર્યોની નગરીઓનાં નામ નીચે પ્રમાણે સમજવા - જમાલિ શ્ર વસ્તીમાં, તિષ્યગુપ્ત રિષભપુરમાં, આષાઢાચાર્ય શ્વેતામ્બિકા નગરીમાં, અશ્વામિત્ર મિથિલા નગરીમાં, ગંગાચાર્ય ઉલકાતીર નગરીમાં, ષડૂલક-રાહગુપ્ત અંતરંજીકા નગરીમાં અને ઓછામાજિલ દશપુર નગરમાં થઈ ગયા હતા. આ સાતે નિહ વિષે વધુ માહિતી મેળવવાની ઈચછાવાળા પાઠકએ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયન પર મારા દ્વારા લખાયેલી પ્રિયદશિની ટીકા વાંચી જવી. | સૂ ૪૮ | ઉપર્યુક્ત નિ ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરતાં થકાસાતાયાતને જોગવશે, તે કારણે હવે સૂત્રકાર સાતાસાતના સ્વરૂપની પ્રરૂપણા કરે છે– સાતા ઔર અસાતાકે સ્વરૂપના નિરૂપણ “નાયાવેનિઝર1 of દરમ ” ઈત્યાદિ–(સૂ ૪૯) ટીકાર્થ–સાતવેદનીય કર્મને અનુભાવ સાત પ્રકારને કહ્યો છે. એટલે કે સુખના કારણભૂત કર્મને વિપાક-ઉદયરસ-સાત પ્રકારને કહ્યો છે–(૧) મને જ્ઞ શબ્દ, (૨) મને જ્ઞ રૂપ, (૩) મનોજ્ઞ રસ, (૪) મનોજ્ઞ ગન્ય, (૫) મને જ્ઞ સ્પર્શ, (૬) મનની સુખરૂપતા અને (૭) વચનની સુખરૂપતા, “સંઘા”ની સંસ્કૃત છાયા “મા” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ છે અને સાતમે પ્રકાર મનની શુભરૂપતા અને વચનની શુભરૂપતા થાય છે. આ પ્રકારના અર્થની દષ્ટિએ સાતાના અનુભાવમાં કારણભૂત હોવાથી શુભતામાં સાતાનુભાવતા સમજવી, સાતવેદનીય કર્મ કરતાં વિપરીત એવું જે અસાતવેદનીય કર્મ છે તેને અનુભાવ (કર્મોનું ફલ ભેગવવાની શક્તિ) પણ સાત પ્રકારને સમજો--(૧) અમને શબ્દ, આદિ સાત પ્રકારે પૂર્વોક્ત પ્રકારે કરતાં વિપરીત રૂપે અહીં કહેવા જોઈએ છે સૂ. ૪૯ છે સાતા અને અસતાવાળા દેવ હોય છે, તેથી હવે સૂત્રકાર તે દેવોના એક પ્રકાર રૂપ જે જાતિગ્મદેવે છે, તેમની પ્રરૂપણા કરે છે–– જ્યોતિષ્ક દેવોંકા નિરૂપણ બાળકને સત્તતારે વારે ' ઇત્યાદિ–(ફૂ. ૫૦) સૂત્રાર્થ-મઘા નક્ષત્ર સાત તારાવાળું છે. અભિજિત આદિ સાત નક્ષત્રને પૂર્વ દ્વારિક કહ્યા છે. તે સાત નક્ષત્રનાં નામ નીચે પ્રમાણે છે-(૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ઘનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વ ભાદ્રપદા, (૬) ઉત્તર ભાદ્રપદા, (૭) રેવતી, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ નીચેના સાત નક્ષત્રને દક્ષિણ દ્વારિક કહ્યા છે—(૧) અશ્વિની, (૨) ભરણી (૩) કૃત્તિકા, (૪) રોહિણી, (૫) મૃગશીર્ષ, (૬) આદ્ર, અને (૭) પુનર્વસુ. નીચેના સાત નક્ષત્રને પશ્ચિમ દ્વારિક કહ્યા છે-(૧) પુષ્ય, (૨) અશ્લેષા, (૩) મઘા, (૪) પૂર્વા ફાગુની, (૫) ઉત્તરા ફાલ્ગની, (૬) હસ્ત અને (૭) ચિત્રા, નીચેના સાત નક્ષત્રને ઉત્તર દ્વારિક કહ્યા છે-(૧) સ્વાતિ, (૨) વિશાખા, (૩) અનુરાધા, (૪) જયેષ્ઠ , (૫) મૂલ, (૬) પૂર્વાષાઢા અને (૭) ઉત્તરાષાઢા. પૂર્વ દિશા રૂપ જેમનું દ્વાર છે, એવાં નક્ષત્રને પૂર્વ દ્વારિક કહે છે જ્યારે આ અભિજિત આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં હોય છે, ત્યારે જનારને લાભની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે દક્ષિણ દ્વારિક, પશ્ચિમ દ્વારિક અને ઉત્તર દ્વારિક નક્ષત્રના વિષે પણ સમજવું. નીચેના સાત નક્ષત્રોને દક્ષિણ દ્વારિક કહ્યા છે—(૧) અશ્વિની, (૨) ભરણી (૩) કૃત્તિકા, (૪) રોહિણ, (૫) મૃગશીર્ષ, (૬) આદ્ર, અને (૭) પુનર્વસ. નીચેના સાત નક્ષત્રને પશ્ચિમ દ્રરિક કહ્યા છે-(૧) પુષ્ય, (૨) અશ્લેષા, (૩) મઘા. (૪) પૂર્વા ફાગુની, (૫) ઉત્તરા ફાગુની, (૬) હસ્ત અને (૭) ચિત્રા. " નીચેના સાત નક્ષત્રને ઉત્તર દ્વારિક કહ્યા છે-(૧) સ્વાતિ, (૨) વિશાખા, (૩) અનુરાધા, (૪) મેષ, (૫) મૂલ, (૬) પૂર્વાષાઢા અને (૭) ઉત્તરાષાઢા. પૂર્વ દિશા રૂપ જેમનું દ્વાર છે, એવાં નક્ષત્રને પૂર્વ દ્વારિક કહે છે જ્યારે આ અભિજિત આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં હોય છે, ત્યારે જનારને લાભની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે દક્ષિણ દ્વારિક, પશ્ચિમ દ્વારિક અને ઉત્તર દ્વારિક નક્ષત્રના વિષે પણ સમજવું. આ નક્ષત્રના વિષયમાં જુદા જુદા પાંચ મત પ્રચલિત છે. કહ્યું પણ છે કે—“ તરઘ હજુ રુમા પંચ પવિત્તી ઇત્તાગો” ઈત્યાદિ–એક માન્યતા પ્રમાણે કૃત્તિકા આદિ સાત નક્ષત્રોને પૂર્વદ્વારિક કહ્યા છે. બીજી માન્યતા પ્રમાણે મઘા આદિ સાત નક્ષત્રને પૂર્વદ્વારિક કહ્યા છે. ત્રીજી માન્યતા પ્રમાણે ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રને પૂર્વારિક કહ્યા છે જેથી માન્યતા પ્રમાણે અશ્વિની આદિ સાત નક્ષત્રને પૂર્વદ્વારિક કહ્યા છે. પાંચમી માન્યતા પ્રમાણે ભરણી આદિ સાત નક્ષને પૂર્વદ્વારિક કહા છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૭ Page #314 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ અમે એવું કહીએ છીએ કે અફ્રિજિત્ આદિ સાત નક્ષત્રા પૂર્વ દ્વારિક છે” બધા પક્ષેાની માન્યતા પ્રમાણે પૂર્વન્દ્વારિક નક્ષત્રા પછી દક્ષિણુદ્વારિક આદ્ધિ સાત સ.ત નક્ષત્રોનું કથન પણ અહી કરવું જોઇએ. હવે છટ્ઠા મતના આશ્રય લઈ તે નીચેનાં સૂત્રેાનું કથન કરવામાં આવે છે લેકમાં પ્રથમ મતને આધારે એવુ કહેવામાં આાવે છે કે— 66 નાય ( મ્રૂત્તિ જાય ) વૃક્ષ '' ઈત્યાદિ ( દહેન યમૃક્ષ સસક' ) = કૃતિકાદિ સાત નક્ષત્ર (ફેન્થ્રાં) પૂ'ક્રિશાના છે, સદ્ધિ સાત નક્ષત્ર ( ચાથામાં ) દક્ષિણ દિશાના છે, અનુરાધાદિ સાત નક્ષત્રે ( વરસ્યાં ) પશ્ચિમ દિશાના છે અને નિષ્ઠાદિ સાત નક્ષત્ર (સૌમ્યાં વિશિ) ઉત્તર દિશાના આ પ્રમાણે અભિજિત આદિ ૨૮ નક્ષત્રાનું અહીં કથન કરવામાં આવ્યું છે. હવે અગ્નિ કાણુથી શરૂ કરીને વાયવ્ય કાણુ સુધી જો એક રેખા દોરવામાં આવે, તે તે રેખાને ‘ પરિધંડ ’ કહે છે. (નરાળા ત્રિમુલપ્રુવસ'તાં) સામેના નક્ષત્રામાં જનારા મનુષ્યેાની (મને) યાત્રામાં શુભફલની પ્રાપ્તિ થાય છે. હવે મધ્યમ ફુલના પ્રકારો કહેવામાં આવે છે-( પૂર્વįસત≠)(૧) પૂર્વદિશામાં જે સાત નક્ષત્રા કહ્યાં છે, તેએ ( રફીવા મધ્યમમ્ ) ઉત્તર દિશાની યાત્રામાં મધ્યમ છે એજ પ્રમાણે (પૂર્વાચાૌરીયાં) (૨) ઉત્તર દિશાવાળા નક્ષત્રામાં પૂર્વ તરફનુ' ગમન મધ્યમ ફૂલદાયી છે (૩) દક્ષિણ દિશાનાં નક્ષત્રો પશ્ચિમ દિશા માટે અને પશ્ચિમ દિશાનાં નક્ષત્રા દક્ષિણ માટે મધ્યમ છે (ચે नीत्ययान्ति मूढाः હેિવામાÇ -અનિરુત્તવિત્રેલાં) જે મૂખ વાયવ્ય કાણુમાંથી અગ્નિકેણુ સુધી દોરેલી પિરિઘ નામની રેખાને ઓળંગીને મુસાફરી કરે છે, તેઓ (ત્રવિત્ત્તિ) તુરત જ મુશ્કેલીમાં આવી પડે છે. તેએ જે કાયને માટે જતાં હાય છે તે કાર્યમાં નિષ્ફળતા જ પ્રાપ્ત કરે છે. આ કથનની સ્પષ્ટતાને માટે સસ્કૃત ટીકામાં આકૃતિ આપવામાં આવી છેઆ આકૃતિને ભાવાથ બતાવતા સસ્કૃત બ્લાક આ પ્રમાણે છે— " पूर्वादिषु चतुर्दिक्षु सप्तसप्तार्क्षतः । वायव्याग्नेय दिक् संस्थं परिघं नैव શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ धयेत् " r ૨૯૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ કૃતિકાદિ સાત સાત નક્ષત્ર અનુક્રમે ચારે દિશાઓમાં લખવા જોઈએ. ત્યારબાદ અગ્નિકોણથી વાયવ્ય કેણુ સુધી એક રેખા દોરવી. તે રેખાને પરિધદંડ સમજ. આ પરિઘદંડથી આકૃતિના બે ભાગ પડી જાય છે. તે દરેક ભાગમાં ૧૪–૧૪ નક્ષત્રો છે. આ ૧૪ નક્ષત્રવાળા ભાગમાં ફરવામાં વાંધો નથી પણ પરિઘદંડને ઓળંગીને કદી પણ મુસાફરી કરવી નહીં. જે સૂ. ૫૦ છે દેવકે નિવાસભૂત કૂટાંકા નિરૂપણ દેવાધિકારની પ્રરૂપણા ચાલી રહી છે, તેથી હવે સૂત્રકાર દેવનિવાસ–ભૂત ફૂટની પ્રરૂપણ કરે છે- “વંગુરીવે ધીરે રોમાણે વવાર ત્રણ” ઈત્યાદિ–(સૂ. ૫૧) જબૂદ્વીપ નામને દ્વિપમાં આવેલા દેવકુઓની અપેક્ષાએ પૂર્વ દિશાના સૌમનસ વનમાં જે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વત છે, તે પર્વત પર સાત ફૂટ છે. તેમનાં નામ–(૧) સિદ્ધકુટ-આ ફૂટ મેરુ પર્વતની પાસે છે, અને દેવ વિશેષ રૂપ સિદ્ધોનું નિવાસસ્થાન છે. (૨) સૌમનસકૂટઆ ફૂટને અધિષ્ઠાતા સોમનસ નામને દેય છે, અને આ કૂટ પર તેના ભવને છે (૩) મંગલાવતી કૂટ-મંગલાવતી વિજય નામને દેવ આ કૂટને અધિષ્ઠાતા હેવાથી, તેનું નામ મંગલાવતી કૂટ પડયું છે. (૪) દેવકુરુ કૂટ-દેષકુરુ-દેવકુરુ નામના દેવથી અધિ ખ્રિત જે કૂટ છે તેને દેવકુરુ કુટ કહે છે. (૫) વાદેવી જે કુટમાં નિવાસ કરે છે, તે ફૂટનું નામ વિમલકૂટ છે (૬) વસ્તમિત્રા દેવી જ્યાં નિવાસ કરે છે તે કૂટને કાંચનટ કહે છે. (૭) દીપકુમારને ઉત્તર દિશાનો જે વિશિષ્ટ નામને ઇન્દ્ર છે તેનું નિવાસસ્થાન જે કૂટમાં છે, તે કૂટનું નામ વિશિષ્ટ કૂટ છે. તથા જંબુદ્વીપમાં જે દેવકુરુ છે, તે દેવકુરુઓની પશ્ચિમ દિશામાં જે ગન્ધમાદન પર્વત છે, તે પર્વતની ઉપર જે ગજદન્તના આકારને એક વક્ષસ્કાર પર્વત છે, તે પર્વત પર સાત ફૂટ કહ્યાં છે. તેમના નામ નીચે પ્રમાણે છે– (૧) સિદ્ધકૂટ-આ કૂટ મેરુની સમીપે છે. અને સિદ્ધ દેવ વડે અધિષ્ઠિત છે. (૨) ગન્ધમાદન-આ કૂટમાં ગન્ધમાદન દેવનું નિવાસ સ્થાન છે. (૩) ગબ્ધિ લાવતી કૂટ-આ કૂટ ગથિલાવતી વિજય ના મના દેવ વડે અવિછત છે. (૪) ઉત્તરકુરુ કૃટ આ કૂટ ઉત્તરકુરુ નામના દેવ વડે અધિતિ છે. (૫) સ્ફટિક કટ-અલેકમાં રહેનારી જે ભાશંકરા ના મની કિકુમારી છે, તેમનું નિવાસસ્થાન ફટિક ફૂટ છે. (૬) લેહિતાક્ષ કુટ- અલકમાં રહેનારી ભગવતી નામની દિકકુમારીના નિવાસથી આ કૂટ યુક્ત છે, (૭) આનન્દ કુટ-આ ફૂટ આનન્દ નામના દેવના નિવાસસ્થાનથી યુક્ત છે. એ સૂ ૫૧ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રીન્દ્રિય જીવોંકા નિરૂપણ ફંરિયાળું સત્તા નાઝુ કુરુ શોહિલોળી” ઈત્યાદિ–(સૂ પ૨) ટીકાથ-દ્વાદ્રિય જીવેની જે બે લાખ યેનીએ કહી છે, તેમાંથી ઉત્પન્ન થયેલી તેમની કુલ-કેટિએ સાત લાખ કહી છે, કારણ કે એક જ એનીમાં અનેક કુલ હોય છે. જેમ કે ગોમય રૂપ એક જ નીમાં-ઉત્પત્તિ સ્થાનમાં-વિચિત્ર આકારવાળા કૃમિ આદિ ઉત્પન્ન થઈ જાય છે. તેથી હીન્દ્રિય જીની નીઓમાં કુવકેટિ સાત લાખ કહી છે. એ સૂ. પર છે ચયાદિકા નિરૂપણ કમ્પુગલેને ચયાદિક થાય ત્યારે જ જીવ દ્વાન્દ્રયાદક પર્યાયવાળો થાય છે તેથી હવે સૂત્રકાર “નીવાળં તdi” ઈત્યાદિ સૂત્ર દ્વારા ચયાદિકનું કથન કરે છે–“નવા સત્તi " ઈત્યાદિ– સૂ પ૩) જો એ સાત સ્થાનમાંથી નિર્વર્તિત પુગલેને પાપકર્મ રૂપે ચય કર્યો છે, ચય કરે છે અને ચપ કરશે જેમ કે નરયિક રૂપ સ્થાનમાંથી નિવર્તિત થયેલા પુદ્ગલેને તેમણે દેવસ્થાન પર્વતના સ્થાનમાં નિર્વતિત થયેલા પુદુંગલેને તેમણે પાપક રૂપે ભૂતકાળમાં ચય કર્યો છે. વર્તમાન કાળે તેઓ તેમને તે રૂપે ચય કરશે ચયની જેમ જ નિર્જરા પર્વતના વિષયેનું પણ ત્રણ કાળની અપેક્ષાઓ ઉપર પ્રમાણે જ કથન કરવું જોઈએ. સાત પ્રદેશાવાળા રકઘ અનંત કહ્યા છે. સાત સ્થાનમાં અવગાહિત થયેલાં પુદ્ગલે અનંત છે. તે સ્થાન નીચે પ્રમાણે છે -(1) નારક, (2) તિયચ, (3) તિર્યંચણી, (4) મનુષ્ય (5) મનુષ્ય જાતિની સ્ત્રી, (6) દેવ અને (7) દેવી. આ સ્થાનમાં રહીને જીવોએ મિથ્યાત્વ આદિ દ્વારા જે કર્મ પુદ્ગલેનું સામાન્ય રીતે ઉપાર્જન કર્યું છે–ચય, ઉપચય આદિ નિજેરા પર્યન્તના 6 સ્થાનને ચેાગ્ય કરેલ છે અથવા–ઉપયુક્ત સાત સ્થાનમાં જેમની નિવૃત્તિ થઈ છે એવાં તે કર્મ પુદ્ગલેને એ પાપકર્મ રૂપે ત્રિકાળ સંબંધી ચયાદિ કર્યો છે. આ સૂત્રની વ્યાખ્યા પૂર્વ સ્થાનમાં આપ્યા પ્રમાણે સમજવી. એ સૂ. 53 છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સ્થાનાંગ સૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાનું સાતમું સ્થાન સમાપ્ત . 7 | શ્રી સ્થાનાંગ સૂત્ર : 04