SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા–મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર પણ પડે છે–(૧) સમૂસ્કિમ મનુષ્ય કર્મભૂમિગ, (૨) સમૂછિમ અકર્મભૂમિગ, (૩) સમૂછિમ અન્તરદ્વીપગ, (૪) ગર્ભવ્યુત્કાન્તિક કર્મભૂમિગ, (૫) અકર્મભૂમિગ અને (૬) અતરદ્વીપગ. આ સૂત્રમાં બે રીતે મનુષ્યના ૬ પ્રકારે પાડવામાં આવ્યા છે. પહેલી રીતે “જબૂદ્વીપગ” થી લઈને “અન્તરદ્વીપગ” પર્યાના ૬ પ્રકાર પ્રકટ કરવામાં આવ્યા છે. બીજી રીતે મનુષ્યના મુખ્ય બે ભેદ પાડયા છે(૧) સમૂછિમ અને (૨) ગર્ભવ્યુત્કાન્તિક તેમાંથી સમૂછિમ મનુષ્યના કર્મભૂમિ જ આદિ ત્રણ પ્રકાર પડે છે, અને ગર્ભમૃત્કાન્તિકના પણ કર્મ, ભૂમિ જ, અકર્મભૂમિ જ અને અન્તરદ્વીપ જ નામના ત્રણ પ્રકાર પડે છે. આ રીતે કુલ છ પ્રકાર થાય છે. જે સૂ. ૧૬ છે છહ પ્રકારકે ઋદ્ધિબાલકા નિરૂપણ “છત્રિા રૂઢીમંતા મજુતા” ઈત્યાદિ– દ્વિધારી મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકાર પડે છે –(૧) અહંત, (૨) ચકવર્તી, (૩) બળદેવ, (૪) વાસુદેવ, (૫) ચારણ અને (૬) વિદ્યાધર. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. જઘાચારણ અને વિદ્યાચારણના ભેદથી ચારણ મનુષ્ય બે પ્રકારના કહ્યા છે. વિદ્યાધર વૈતાઢય આદિ પર્વતેના નિવાસી હોય છે. એ સૂ. ૧૭ છે “જિહાં ગળત્રિમંતા goળા” ઈત્યાદિ – જેમને કઈ પણ પ્રકારની ઋદ્ધિને સદ્ભાવ હેતે નથી એવાં અદ્ધિ રહિત મનુષ્યના નીચે પ્રમાણે પ્રકાર કહ્યા છે–(૧) હેમવર્ષગ, (૨) હૈરણયવર્ષગ, (૩) હરિવર્ષગ, (૪) રમ્યુકવર્ષગ, (૫) કુરુવાસી અને (૬) અન્તરદ્વીપગ આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે. એ સૂ. ૧૮ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧ ૨૯
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy