________________
ઘણું જ ફૂલદાયી ગણાય છે. તેા પછી ષટ્કમ નિરત બ્રહ્મબન્ધુઓને અર્પણુ કરાતાં દાનના ફળની તે વાત જ શી કરવી ! અહીં ભૂદેવ પદ જન્મે બ્રાહ્મણ કમે બ્રાહ્મણ નહીં એવા બ્રાહ્મણનુ વાચક છે. અને “ બ્રહ્મબન્ધુ પદ જન્મે પશુ બ્રાહ્મણ અને કર્મે પણ બ્રાહ્મણનું વાચક છે,
,,
જે વનીપક કૂતરાઓને નિમિત્તે ૮ વનીપક ' કહે છે. કૂતરાને માટે કરવામાં આવે છે.
અપાતાં દાનની અપાતાં દાનની
પ્રશંસા કરે છે તેને આ પ્રમાણે પ્રશ’સા
ગાયઆદિને તે ઘાસચારા આદિ આહાર સરળતાથી પ્રાપ્ત થાય છે, પરંતુ જેના પ્રત્યે લેાકેા નફરતથી જુવે છે અને જેને લેાકેા હડધૂત કરે છે એવા કૂતરાએને તે આહારપ્રપ્તિ દુભ થઈ પડે છે. તે કૂતરાઓ કૈલાસ ભવનમાંથી આવેલા ગુહ્યકે! ( દેવિયેશેષા ) છે. યક્ષ રૂપે ભૂમિપર સંચરણ
તે
स- ३०
કરનારનું કુષાણુ થાય છે,
કરતા રહે છે. ભેજનાદિ વડે તેમને સત્કાર અને તેમને ભેજનાદિ વડે તૃપ્ત નહીં કરનારનું અહિત થાય છે શ્રવણવનીપકના પાંચ પ્રકાર છે—(૧) નિગ્ર^થ, (૨) શાકય, (૩) તાપસ, (૪) ગૅરિક અને (૫) આજીવક. તેમાંથી જે નિગ્ર થ હાય છે, તે હાતા નથી, પરન્તુ શાકય આદિજ વનીપક હેાય છે. શાકયશ્રમણ વનીપકને અપાતાં દાનની પ્રશંસા આ પ્રમાણે કરવામાં આવી છે.
વીપક
भुजति चित्तकम्मट्टिया '' ઇત્યાદિ
6:
વિષય લાલુપ મનુષ્યને દેવામાં આવેલુ દાન પણુ જો નષ્ટ થતું નથી, તે મતિઓને અપાતાં દાનની તે વાત જ શી કરવી! આ પ્રકારની દાનની પ્રશંસા સમજવી. ! સૂ. ૧૪ ૫
66
અચેલકકે પ્રશંસાસ્થાનોંકા નિરૂપણ
આગલા સૂત્રમાં વનીપકના પાંચ પ્રકારનું નિરૂપણુ કરવામાં આવ્યું. તે વીપક સાચા સાધુ હેાતા નથી તેઓ તા સાધુ હાવાનેા ભાસ જ કરાવે છે. સાચા સાધુ તા અચેલ ( વસ્રરહિત) જાય છે. તેથી હવે સૂત્રકાર અચેલના પાંચ પ્રશસાસ્થાનાાનું કથન કરે છે.
દ્િ ઢાળેતિ અવૈજુ ” ઈત્યાદ્રિ
જેમને વસ્ત્ર હતાં નથી. તેમને અચેલક કહે છે, તે અચેલકના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે—(૧) જિનકલ્પિક અને (૨) સ્થવિર કલ્પિક. ચેલ ( વસ્ત્ર ) ના અભાવને લીધે જિનકલ્પિકમાં અચેલતા કહી છે. સ્થવિર કલિપકામાં અલ્પમૂલ્યવાળાં, પરિમિત, અણુશીણુ અને મલિન વસ્રોને ધારણ કરવાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૯૨